________________
૧૨
અનંતકાયિક
જૈન સૈદ્ધાંતિક અલ્પજ્ઞને માટે અસંભવ છે. | સમ્યકત્વ, - સમ્યગ્દર્શનગુણનો શ્રદ્ધગમ્ય છે.
ઘાતક છે. અનંતકાયિકઃ સાધારણ વનસ્પતિના બીજો અપ્રત્યાખ્યાનાવરણ કષાય જીવો. તમામ કંદમૂળ.
દેશવિરતિનો ઘાતક છે. અનંત ચતુષ્ટય: ઘાતી કર્મોનો નાશ ત્રીજો પ્રત્યાખ્યાનાવરણ કષાય
થતાં કેવળી ભગવંતને અનંતજ્ઞાન, સર્વ વિરતિનો ઘાતક છે. અનંતદર્શન, અનંતસુખ, ચોથો સંજ્વલન કષાય યથાખ્યાત
અનંતલબ્ધિવીર્ય પ્રગટ થાય છે. ચારિત્રનો ઘાતક છે. અનંતનાથઃ વર્તમાન ચોવીસીના | | અનંતાવધિજ્ઞાન – અવધિજ્ઞાન : ચૌદમા તીર્થંકર.
ચૌદરાજ લોકના રૂપી પદાર્થોનું અનંતરઃ વિલંબ કે આંતરરહિત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વસ્તુની પ્રાપ્તિ.
અત્યાધિક અતીન્દ્રિયજ્ઞાન, સર્વ અનંતાનુબંધી કષાય: જીવોના ચાર રૂપી પદાર્થોના જ્ઞાનને કારણે અંત
પ્રકારના તીવ્ર કષાય તે જીવને કે અવધિ નથી તે સર્વાવધિ અનંતકાળ સંસારનો બંધ કરાવે
કહેવાય. છે. અનંતાનુબંધી પ્રકૃતિના અનાગત: ભાવિમાં થવાવાળું. ઉદયથી જીવના વિપરીત - મિથ્યા અનાથ : આધાર કે શરણરહિત. અભિપ્રાયને કારણે સમ્યકત્વઘાતી અનાદિ-અનંત : જેની શરૂઆત નથી, અને રાગદ્વેષના ઉત્પન્ન થવાથી તે અનાદિ જેનો અંત નથી તે ચારિત્રઘાતી છે. અનંતાનુબંધી અનંત. ક્રોધ, માન, માયા, લોભની પ્રકૃતિ અનાદિકાળઃ પ્રારંભરહિત કાળ. સાથે જીવ અનંત ભવોમાં અનાદિનિધનઃ જેનો આદિ નથી અને પરિભ્રમણ કરે છે. આ ચારે નિધન એટલે અંત નથી. કષાયોનો સંબંધ - અનુબંધ અનંત અનાત્મભૂતકારણઃ વસ્તુના સ્વરૂપમાં
હોવાથી અનંતાનુબંધી કહેવાય છે. ભળેલું ન હોય. જેમ કે પુરુષના અનંતાનુબંધીનો સ્વભાવઃ સમ્યકત્વ હાથમાં લાકડી.
અને ચારિત્ર બંનેનો ઘાતક છે. અનાદેય નામકર્મઃ જે નામકર્મની મિથ્યાત્વની સાથે અનંતાનુબંધી | પ્રકૃતિના ઉદયથી આદર ન મળે. કષાયનો અવિનાભાવી સંબંધ છે. | અનાદતઃ કાયોત્સર્ગનો એક અતિચાર. પ્રથમ અનંતાનુબંધી કષાય અનાનુપૂર્વીઃ આડુંઅવળું. જેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org