________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૪૦ :
શૂલપાણિયક્ષના ઉપસર્ગ
અ
ભગવાન્ મહાવીરનાં દશ સ્વપ્નાં
( ક્ષત્રિયકુંડ વર્ધમાનગામની આલાચના )
ભગવાન્ મહાવીર જૈનેના વર્તમાનકાળના છેલ્લા તીર્થ"કર હોવા ઉપરાંત જગની મહાન્ વિભૂતિ છે. તેમના જીવનના સંબંધ આખી આલમ સાથે છે. તેમના જીવનની ઘટનાઓ જગના નિહ તે ભારતના ઇતિહાસ સાથે તે ઘણા સારા સબંધ રાખે છે. એ દૃષ્ટિથી મહાવીરસ્વામીને ઓળખીએ તે જૈનેજ નહિ જગા લા અ ંકે તેમના જીવનને, ઉપદેશને અને ઈતિહાસને ઓળખી તેમની પ્રતિ સાધવા તેમને શ્રદ્ધાંજલી અપર્ણ કરે; અનેક પુસ્તક અને નિષ્ઠાથી પોતાની લેખનીને પુનિત મનાવે. પણ મને લાગે છે કે એ દૃષ્ટિથીપદ્ધતિથી જૈનાએ ભગવાન મહાવીરને ઓળખ્યા કે લખ્યા લખાવ્યા નથી. તેથીજ તા હજી લગી તુલતા—દૃષ્ટિથી દુનિયા પસ દ કરે તેવુ ભગવાન્ મહાવીરનું અસ્ત્રિ જનતાના હાથમાં આવી શકયુ નથી.
For Private and Personal Use Only