________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
બા હ ડ મે રૂ આપેલ છે, જેનો અર્થ બાહુડમેર કરવામાં આવે છે. પણ પિતાની આબાદીના કાળમાં બાહડમેર “જૂના” તરીકે કેવી રીતે પ્રસિદ્ધ થઈ શકે? “જૂના એ તે નવાને આપેક્ષિક શબ્દ છે, એટલે નવું બાહમેર થયા પહેલાં એના અસ્તિત્વની કલ્પના કરવી એ પણ હાસ્યાસ્પદ છે. આ દંતકથામાં “ના” (બાહડમેર) અને પદ્દન (કિરાડુ)ની વાત –હકીકતે–એટલી બધી સેળભેળ કરી દેવામાં આવી છે કે તેને વિવેક કરવાનું કાર્ય દુષ્કર છે. ઈતિહાસના ઊંડા અભ્યાસીઓ આ બાબત
શેધ કરે તે જ કંઈ બુદ્ધિગમ્ય વાત મળી આવે !
પ્રાચીન બાડમેર વિષે આટલું જ લખી હવે નવા બાડમેરવર્તમાન બારમેર વિષે કંઈક લખવા પ્રયત્ન કરાશે.
For Private and Personal Use Only