________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬ બે સોલંકી રાજાઓના સમયમાં થયેલી સાહિત્યની પ્રગતિ આપણે એવા રાજવીએ પ્રાપ્ત કરીએ, એવા બહુત વિઠાને અને મહર્ષિએને મેળવી ભૂતકાળના જે વર્તમાન કે ભવિષ્યકાળ બનાવીએ તે આપણું ઈતિહાસ જ્ઞાન, ભૂતકાળનું ગૌરવ સફળ થાય. શાસનદેવ સહુને બુદ્ધિ તથા સારાં સાધને આપે.
For Private and Personal Use Only