________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિક્ષણ અને પાઠયક્રમ
પ૪૩ હેવા જોઈએ. તેમ કરવાથી જ સાચો પાઠયક્રમ બની શકે અને તેથી શિક્ષણનું ઈચ્છિત પરિણામ નિપજી શકે.
શિક્ષણના વિષયમાં અહીં હું ખાસ લખતું નથી તે વિશે મેં મારા થડાક વિચારો કેળવણું અને પરીક્ષા ના લેખમાં રજુ કર્યા છે. કે જે લેખ “જૈન ધર્મ પ્રકાશ” ના સિલ્વર જ્યુબીલી અંકમાં પ્રકાશિત થયે છે.
પાઠયક્રમ એ ખરી મહત્વની વસ્તુ છે. દરેક ધર્મ-સમાજ કે દેશના લોકે પિતાની સંસ્કૃતિ માટે હિતકારી સ્વતંત્ર કેસે બનાવી સ્વતંત્ર બને એટલું હું ઈચ્છું છું.
Iક
For Private and Personal Use Only