Book Title: Himanshuvijayjina Lekho
Author(s): Himanshuvijay, Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 588
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વાંચન માટે— જૈન અજ્યુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષા સંસ્કૃત પ્રાકૃતમાં લખવા-ખેલવાના અભ્યાસ:— ૧ કાતાર્જુનીય કાવ્ય સ ૨ વીતરાગસ્તત્ર ૩ મેહુપરાજય નાટક ૪ મુદ્રારાક્ષસ નાટક ૫ દિત્ર ૬ જૈનતત્ત્વાખ્યાન પૂર્વાર્ધ Acharya Shri Kailassagarsuri Gyanmandir પ નેટ:— ૧ આ ધારણના અભ્યાસ ઓછામાં ઓછા બે વર્ષમાં પૂરા કરવાનો છે. ૨ આ ધારણમાં ઉત્તીર્ણ થનારને સંસ્થા તરફથી ‘સાહિત્ય સ્નાતકનું” પદ આપવામાં આવશે. ૩ આ ધોરણના પાઠયક્રમમાં અર્ધમાગધી-પ્રાકૃત જૈનેતર દર્શનના સાહિત્ય-કાવ્યના અભ્યાસ તરફ વધુ લક્ષ્ય આપવામાં આવ્યું છે. કેટલાક સાધારણ નિયમા માટે સૂચનાઃ— For Private and Personal Use Only ૧ આ ધારામાં પરીક્ષા આપનાર પુરૂષે પહેલાના ધોરણની પરીક્ષા આપેલી હશે તે જ આગળના ધોરણમાં તેને બેસાડવામાં આવશે.

Loading...

Page Navigation
1 ... 586 587 588 589 590 591 592 593 594 595 596 597