Book Title: Himanshuvijayjina Lekho
Author(s): Himanshuvijay, Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 589
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પર જૈન એજ્યુકેશન એડ ની ધાર્મિક પરીક્ષા ૨ એક સાથે એક વર્ષમાં બે ધારણની પરીક્ષા આપી શકાશે નહિં, પાંચમા તથા છઠ્ઠા ધારણની પરીક્ષા એક જ સાથે આપી શકાશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ચોથા ધોરણથી છઠ્ઠા સુધી સંસ્કૃત અને માતૃભાષામાં અનુવાદ ફરજ્યાત રહેશે. ૪ પાંચમા ધોરણથી છઠ્ઠા ધોરણના બીજા વર્ષ સુધી પ્રાકૃતમાં પણ અનુવાદ ફઝ્યાત રહેશે. ૫ છઠ્ઠા ધોરણના બીજા વર્ષીમાં મૌખિક પરીક્ષા પણ આપવી જોઇએ. ૬ પરીક્ષાના પેપરા ગુજરાતી કે હિન્દીમાં કાઢવા જોઇએ. ૭ પ્રશ્નપેપરાના ઉત્તર ગુજરાતી, હિન્દી કે સંસ્કૃતમાં લખી શકાશે. અપવાદ ૧ જેણે કલકત્તા કે કાશીની પ્રથમા પરીક્ષા આપી હશે તે ચેાથા ધારણથી ( પહેલાના ધોરણમાં પરીક્ષા આપ્યા વગર પણ) પરીક્ષામાં બેસી શકશે અને મધ્યમા આપી હશે તે પાંચમા ધોરણથી પરીક્ષા આપી શકશે; પણ પ્રાકૃત કાર્સ પૂરા કરવા પડશે. ૨ કોઇપણ મુનિરાજ કે યુતિ ચોથા ધારણથી પરીક્ષા આપી શકશે. તેમના આચારને ખાધા ન આવે તેવી ગોઠવણુ કરવામાં આવશે. ૐ કાઇપણ સંસ્થાના ધાર્મિક શિક્ષક કે સ ંસ્કૃત તથા અર્ધમાગધી લને એફ એ પરીક્ષામાં પાસ થયેલને પણ ચોથા ધોરણથી સીધા પરીક્ષામાં બેસવા માટે અનુમતિ મળી શકશે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593 594 595 596 597