________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
:00:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન એજ્યુકેશન માની ધાર્મિક પરીક્ષા
મુંબઇમાં જૈન એજ્યુકેશન બોર્ડ નામની જૈ. શ્વે. મૂ. કાન્ફરન્સની અંદર પ્રસિદ્ધ અને ઉપયોગી સંસ્થા છે. તેને ટુંક પરિચય હું પહેલાં આપી ગયે! છું, જે વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયા છે.
સદર સંસ્થાના સંચાલકાએ સમયને ઓળખી ચાલુ જમાનાને ઉપયોગી ધાર્મિક કાસ નવા બનાવવાના વિચાર કર્યો
હું જ્યારે ગયા વર્ષોંમાં વૈશાખ મહિનામાં આખુ ( દેલવાડા ) માં હતો ત્યાં મારા ઉપર જૈન શ્વેતાંબર એજ્યુકેશન એર્ડના કાર્યવાહકોએ સદર સંસ્થાના પાયક્રમમાં ઘટતા સુધારા વધારા કરી નવા કાસ
૧ જૈન, ભાવનગર, પું. ૩૩, અ’* ૫૫,
For Private and Personal Use Only