________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક શિક્ષણ અને તેની પરીક્ષા
અત્યારે શિક્ષણને પ્રશ્ન બધાયને મુંઝવી રહ્યો છે. તેમાં પણ ધાર્મિક શિક્ષણને પ્રશ્ન તે વધુ વિકટ થઈ ગયે હેવાથી વધુ મુંઝવી રહ્યો છે. કેઈપણ દેશમાં કે સમાજમાં ધર્મની જરૂર છે, એમાં બે-મત નથી. ધર્મની વ્યાખ્યામાં અનેક મત ભેદો છે, પણ ધર્મની સાદી અને સરલ વ્યાખ્યા એ છે કે જીવનને સદાચારી બનાવવું, સાદું કરવું, પરોપકાર તથા નૈતિક તત્વોથી ઓતપ્રત કરવું. આ વ્યાખ્યાથી ધર્મના શિક્ષણની દરેક દેશ, જાતિ કે રાષ્ટ્રમાં એક મતે જરૂરીયાત સ્વીકારાય છે, અર્થાત્ આ વ્યાખ્યામાં હું ધારું છું કે કોઈને મતભેદ નથી.
ધર્મ એ એક આત્માને સ્વભાવ-ગુણ છે. આર્યદષ્ટિથી આત્મા રૂપ વગરને છે, એટલે તેના ગુણધર્મનું પણ રૂપ નથી તેથી તેના પરિણામ-ફળથી તે જાણી શકાય છે અર્થાત જેમ સંસારના લાડી- ,
૧ જૈન ભાવનગર, વર્ષ ૩૩, અંક ૪૪
For Private and Personal Use Only