________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સલાહંતની મહત્તા અને આલોચના ૪૦૩
પાંચ લેકમાં શું છે? આ પાંચ કે પૈકી પ્રારંભના બે શ્લેકમાં અનુક્રમે માં અને સાહિત છન્દ છે અને મહાવીર ભગવાનની સ્તુતિ છે.
aaનિસ્ટરતાનાં તથા છેલા બે લેકમાં શાશ્વતિક અને અશાશ્વતિક ત્રણે લેકમાં રહેલ જિનબિંબ (સ્થાપના જિન)ની સ્તુતિ છે. શ્રી હેમચન્દ્રની કૃતિથી વીરઃ સર્વપુરા સિવાય આ ચાર લેકે સુન્દરતા અને પ્રસાદ ગુણમાં અલગ પડી જાય છે. છેલા બે લેક (વોમવા તથા વાતાવતો:,) માં તો કંઈ આકર્ષક કવિત્વ પણ નથી દેખાતું. તેમ રે મવાતોતિ મલ્લાપણાનો-શ્લેકમાં કવિનો આશય શું છે ? તે પણ પષ્ટ થતું નથી. શ્રી હેમાચાર્યના શ્લોકમાં, આ શ્લેકે મણિની માલામાં કાચના મણકા જેવા નિતેજ જણાય છે.
બે લોકે બીજા ગ્રંથોમાં મલ્યા. સર્વત્ર પ્રસિદ્ધ સારસ્વત વ્યાકરણની ત્રણે વૃત્તિ ઉપર શ્રીરત્નતસૂરિ એ (નાગપુરીય શાખા તપાગચ્છના આચાર્યો જુવધિt નામની ટીકા બનાવી છે. તે ટીકાના ઘરતિઢિા ના પ્રકરણમાં અમિFસ્થાભિવ્ય રે કરુચ પ્રાથોમાં સંબોધન સંબન્ધી સૂત્રની ટીકામાં ઉદાહરણ માટે વીર: પુરા માતો વીર સુધા સંતા:, એ આખો શ્લેક આવે છે. પરંતુ તે શામાંથી આવે છે. (તે ગ્રન્થ કે કર્તાનું નામ ત્યાં લખ્યું નથી.) શ્રીવન્નતિને સમય લગભગ સત્તરમી શતાબ્દી મનાય છે
૧ જુઓ ચદ્રકતિ ટીકા સહિત સારસ્વત કથાવત્ નિર્ણસાગરની ચેથી આવૃત્તિનું પૃ. ૪૫.
For Private and Personal Use Only