________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યશવિજ્યજી ઉપાધ્યાયની એક કૃતિ પ૧૩ થી પ્રકાશિત કરાવ્યું છે. બીજા સ્તોત્રોને તેઓ ખંતપૂર્વક સંગ્રહી તૈયાર કરી રહ્યા છે. મારી પાસેના પ્રસ્તુત ત્રણ સ્તોત્રોને પણ તેઓએ મંગાવ્યા છે. આ લેખમાં તે હું ત્રણ તેત્રો પૈકી પ્રથમ શ્રીજી ટargizશ્વનાથતેત્ર” ને પરિચય જ આપું છું
શ્રી શંખેશ્વરસ્તોત્રને પરિચય તેત્ર બનાવવાની પદ્ધતિ-પ્રથા ઘણા જુનાકાલથી પ્રચલિત થઈ છે. આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર કે જેઓ પ્રથમ વિક્રમ (વિક્રમ સવંત પ્રવર્તક ઉજયિનીના રાજા શકને હરાવનાર) ની પંડિતસભાના માનવતા સભ્ય હતા, તેમનું બનાવેલ શીવાસ્તિોત્ર જગત પ્રસિદ્ધ છે, તે પછી જ તમ વિદ્યાદામી, મદ, ફાવાયે, રામાનુજ્ઞાવાર્થ, વાવણૂરિ, ચંદ્ર, રમતમુનિ, ધનાઢ, વિનામસૂરિ આદિ વિદ્વાન ભક્ત કવિઓએ અનેક વિચિત્રતાવાલાં તેત્ર બનાવ્યાં છે. પ્રસ્તુત તેત્રાના કર્તા ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ છે. મારી પ્રાસે શંખેશ્વર તેત્ર છે તેમાં મુખ્યતયા કીરિવિવાર અને આચાર્ય શ્રીમચની અસર સાફ જણાય છે. એ સ્તોત્રનો મંગલ લેક२ अनन्तविज्ञानमपास्तदोष महेन्द्रमान्यमहनीयवाचम् । गृहं महिम्नां महसां निधानं शंखेश्वरं पार्श्वजिनं स्तवीमि ॥१॥
૧ જુઓ “ઝન વિજ્ઞાનમતીતવમવસદ્ધાતમમર્થપૂણ્યમ્ | 1 / અન્યોગ વ્યવદિકા.
૨ અનન્તજ્ઞાનવાલા (રાગદ્વેષાદિ દોષોને નાશ કરનાર, મેટા ઇન્દ્રોથી પૂજવા યોગ્ય, પૂજનીય શ્રદ્ધેય વાણુવાલા, મહિનાના આસ્પદ, તેજના ધર શ્રીશ વરાર્થનાધ ને હું સ્તવું છું.
For Private and Personal Use Only