________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યરોોવિજયજી ઉપાધ્યાયની એક કૃતિ
૫૧૫
( ૪૬ શ્લોક ) સુધી હાથી, સિ ંહ વગેરેના આઠ પ્રકારના ભયનું વર્ણન કરી ભગવત્ સ્તોત્રથી તેનું નિવારણ બતાવ્યું છે, તેમ પ્રસ્તુત સ્તોત્રમાં શ્રી યાવિજયજી મહારાજે મદ્દામ્બુહુચાટ્ત્રમાSSલેખ પ્રવૃદ્ધોષ નિતુિાયમ્ ( શ્લોક ૯૪) થી આપવવ
ખ્યાતિ” જૌથા પ્રહેવિશીનાં પ્રતિપાત્ર,રામ્ (૧૦૮ શ્લોક ) ઇત્યાદિ ૧૫ પદ્યોમાં વિસ્તારથી સુન્દરતા પૂર્વક વર્ણન કર્યું" છે, તે પછી જેમ ભકતામરમાં ઉપસđાર છે, તેમ આઠ પ્રકારના ભય નિવારણના ઉપસ ંહાર કર્યો છે. જીએ—
'इत्यष्टभीति
૧
दलनप्रथितप्रभावं
नित्यावबोधभरवुद्धसम
प्रभावम् ।
विश्वातिशायिगुणरत्न सम्हधाम !
त्वामेव દેવ ! वयमीश्वरमाश्रयामः ॥ ११० ॥
સ્તત્રકારની શાંખેશ્વર પાર્શ્વનાથ ઉપર એવી અનેરી ભકિત છે કે અનેક રીતે કલ્પના કરી તે ભગવાનની સ્તુતિ કરે છે. ૯૩ મા શ્લોકમાં શ્રી શ ંખેશ્વર ભગવાનના નામેાલ્લેખ કર્યો છે તે શ્લોક આ પ્રમાણે છે— मूर्धानमधस्तपस्ययो किमुच्चमन्त्रव्रतशील
મ
विधाय
સીને:
१ सराव मत्तद्विपेन्द्रमृगराजदवानला हिसङ्ग्रामवारिधिमहोदरबन्धनोत्थ म् । तस्याऽऽशुनाशमुपयाति भयं भियेव यस्तावकं स्तवमिमं मतिमानधीते ॥ (ભકતામરસ્તેાત્ર લેાક ૪૭)
૨ શંખેશ્વર પાર્શ્વનાથનું પ્રસિદ્ધ નામ સાંભળ્યું નથી તેા નીચે માથું કરી (અને ઉંચા પગ કરી) તપ કરવાથી કે ઉંચા પ્રકારના મંત્ર વ્રત અને આચાર પાળવાથી યે શું ? તથા વિદ્યાસમૂહનું ઉજ્વલ ખીજ પણ શુ કામનું? અર્થાત્ શ ́ખેશ્વર પાર્શ્વનાથના નામ સ્મરણ સિવાય બધા અનુષ્ઠાને નકામા છે. નિયાત્રનવીનમુખ્વમ્ ને શ ંખેશ્વર નામનું વિશેષણ પણ બનાવી શકાય છે,
For Private and Personal Use Only