________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૬૭ :
શિક્ષણ અને પાચ ક્રમ
સંસ્કૃતિની વિશુદ્ધિ
આ લોક અને પરલોકની ઉન્નતિ માટે અને માટે શિક્ષણનીજ જરૂર હંમેશાથી રહી છે અને સિદ્ધિમાં તેના પાઠ્યક્રમના માટે હિસ્સો રહે છે. પ્રજાને જેવી રીતે
રહેશે. શિક્ષણની
કુળવવી હોય, કે સંસ્કૃતિથી રાંગવી હોય, તેવી રીતનેા પાઠયક્રમ રચવેા જોઇએ. જેવા પાઠ્યક્રમ હોય છે તેવુ ફળ નીપજે છે. પાઠયક્રમની ઉપયોગિતા, અનુપયોગિતા અથવા પૂર્ણતા અને અપૂર્ણતાથી શિક્ષણના પરિણામમાં અપૂર્ણતા પૂર્ણતા થાય છે. લગભગ સેાએક વર્ષ પહેલાં જે વખતે વિદેશી પ્રજા ભારતમાં પોતાની સતાના પાયા નાંખવાના સ્વપ્નાં સેવતી હતી તે વખતે સૌ પહેલાં શિક્ષણના નિષ્ણાતો પાસેથી ભારતને ગુલામ બનાવા યોગ્ય પાયક્રમ ( Course ) બનાવી પોતાના ઢીંગની કાલેજો અને સ્કૂલે જારી કરી અને વખતો વખત તે ઉદ્દેશ્યની પૂર્તિ કરવા માટે પાઠ્યક્રમ-શિક્ષણના પ્રકાર વિગેરેમાં પરિવર્ત્તન કર્યાં
૧ જૈન જયેાતિ, વર્ષ ૨, અંક ૩૩.
For Private and Personal Use Only