Book Title: Himanshuvijayjina Lekho
Author(s): Himanshuvijay, Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 547
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર૦ યશોવિજયજી ઉપાધ્યાયની એક કૃતિ गुणात्वदीया अमिता इति स्तुतावुदासते देव ! नवीधना जना मणिवन्तेषु महोदधेरहो ! न किं प्रवृत्तेरुपलम्भसम्भवः ॥४॥ હે પ્રભા ! તારા ગુણા અસ ંખ્ય છે; છતાં પંડિત પુરુષો તે ગુણાની સ્તુતિમાં ઉદાસીન-હતાશ થતા નથી. સમુદ્રમાં અનન્ત રત્ન હોવા છતાં શું રહ્યો મેળવવા લોકેાની પ્રવૃત્તિ થતી નથી ? (અર્થાત્ થાય છે.) कलौ जलौधे बहुपङ्कङ्करे गुणव्रजे मज्जति सज्जानिर्जिते प्रभो वरीवर्ति शरीरधारिणां तरीव निस्तारकरी तव स्तुतिः ॥८॥ હે દેવ ! બહુ પાપ-કીચડથી ભરેલા ક્લીયુગરૂપી સમુદ્રમાં સત્પુરૂષોવડે પ્રાપ્ત કરાએલા ગુણો બાએ-નષ્ટ થએ છતે, તારી સ્તુતિ પ્રાણીએને માટે નાવની માફ્ક ભવ સમુદ્રથી પાર પમાડનારી છે. खलैः किमेतैः कलिकालका लितैर्विपश्चितां नाथ ! यदि प्रसीदसि पराक्रमः कस्तमसां महीयसां तनोति भास महसां पतिर्यदि ॥९॥ હે પડિતાના સ્વામિન્ ! જે આપ પ્રસન્ન થાએ તે પછી કલિકાલના પ્રસાદથી વધેલા આ ખલપુરુષોની શી જરૂરત છે ? અથવા તેના મને શે! ભય છે ? [ કેમકે ] જે સૂર્ય પ્રકાશ કરે તે પછી મેટા અંધકારની શી શિકેત છે ? અર્થાત્ તે પોષણા (વૃદ્ધિ ) પામે નહીં. शमा दमेा दानमधीतिनिष्ठा वृथैव सर्वे तव भक्तिहीनम् । चमत्क्रियां नैव कविप्रवन्धो रसं विना यच्छति चारुबन्धः ।। તારી ભક્તિ વગરની શાંતિ, ઇન્દ્રિયદમન, દાન અને અધ્યયન તતપરતા બધું વ્યર્થ નકામું છે; [ કેમકે ] સુંદર રચનાવાલો પણ કવિનો ગ્રંથ રસ ( શ્રૃંગારાદિ ) વિના ચમત્કારને પામતા જ નથી. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597