SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર૦ યશોવિજયજી ઉપાધ્યાયની એક કૃતિ गुणात्वदीया अमिता इति स्तुतावुदासते देव ! नवीधना जना मणिवन्तेषु महोदधेरहो ! न किं प्रवृत्तेरुपलम्भसम्भवः ॥४॥ હે પ્રભા ! તારા ગુણા અસ ંખ્ય છે; છતાં પંડિત પુરુષો તે ગુણાની સ્તુતિમાં ઉદાસીન-હતાશ થતા નથી. સમુદ્રમાં અનન્ત રત્ન હોવા છતાં શું રહ્યો મેળવવા લોકેાની પ્રવૃત્તિ થતી નથી ? (અર્થાત્ થાય છે.) कलौ जलौधे बहुपङ्कङ्करे गुणव्रजे मज्जति सज्जानिर्जिते प्रभो वरीवर्ति शरीरधारिणां तरीव निस्तारकरी तव स्तुतिः ॥८॥ હે દેવ ! બહુ પાપ-કીચડથી ભરેલા ક્લીયુગરૂપી સમુદ્રમાં સત્પુરૂષોવડે પ્રાપ્ત કરાએલા ગુણો બાએ-નષ્ટ થએ છતે, તારી સ્તુતિ પ્રાણીએને માટે નાવની માફ્ક ભવ સમુદ્રથી પાર પમાડનારી છે. खलैः किमेतैः कलिकालका लितैर्विपश्चितां नाथ ! यदि प्रसीदसि पराक्रमः कस्तमसां महीयसां तनोति भास महसां पतिर्यदि ॥९॥ હે પડિતાના સ્વામિન્ ! જે આપ પ્રસન્ન થાએ તે પછી કલિકાલના પ્રસાદથી વધેલા આ ખલપુરુષોની શી જરૂરત છે ? અથવા તેના મને શે! ભય છે ? [ કેમકે ] જે સૂર્ય પ્રકાશ કરે તે પછી મેટા અંધકારની શી શિકેત છે ? અર્થાત્ તે પોષણા (વૃદ્ધિ ) પામે નહીં. शमा दमेा दानमधीतिनिष्ठा वृथैव सर्वे तव भक्तिहीनम् । चमत्क्रियां नैव कविप्रवन्धो रसं विना यच्छति चारुबन्धः ।। તારી ભક્તિ વગરની શાંતિ, ઇન્દ્રિયદમન, દાન અને અધ્યયન તતપરતા બધું વ્યર્થ નકામું છે; [ કેમકે ] સુંદર રચનાવાલો પણ કવિનો ગ્રંથ રસ ( શ્રૃંગારાદિ ) વિના ચમત્કારને પામતા જ નથી. For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy