________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યશવિજ્યજી ઉપાધ્યાયની એક કૃતિ श्रुतं न बालेश्वरनाम विश्रुतं किमत्र विद्याव्रजबीजमु
जवलम् ॥ ९३ ॥ અન્તિમ પદ્યમાં સ્તોત્રકારે દારા પિતાને પરિચય આગે छे ते २ प्रमाणे:-- ___ इति जिनपतिर्भू योभक्त्या स्तुतः शामिनामिन-- 'स्त्रिदशहरिणीगीतस्फातस्फुरदगुणमण्डल: !
प्रणमदमरस्तोमः कुर्याजगजनवाज्छित--- प्रणयनपटुः पार्श्व: पूर्णा यशोविजयश्रियम् ॥:
- (शलेश्वरस्तोत्र ११३) આ સ્તોત્રમાં અનુપ્રાસ-શબ્દ રચના સારી છે. તેના થોડા ઉદાહરણ આપું છું— गुणास्त्वदीया अमिता इति स्तुताबुदासते देव ! नधीधना
जनाः ॥४॥ कलौ जलौघे बहुपङ्कसङ्करे खलैः किमेतैः कलिकाललालितः मूर्तिस्तव स्फुतिमती जनाति
૧ દેવાંગનાઓ વડે ગવાયો છે વિસ્તૃત વિકસિત ગુણુ સમૂહ જેને, દેવોથી પૂજિત મુનિઓના સ્વામી, જગતના લોકેના અભીષ્ટ પૂરવામાં સમર્થ શ્રી પાર્શ્વજિનેન્દ્રની આ પ્રમાણે ભકિતથી ઘણી રીતે સ્તુતિ કરી છે તે ભગવાન યશ અને વિજયની સંપૂર્ણ લક્ષમીને કરો-આપો. આમાં यशोविजयश्रीयम् म स्तोत्र पातानु नाम ५ जोडव्यु छे.
For Private and Personal Use Only