________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૮
જેસલમેરના ભંડારાના જુના ગ્રંથોના ફોટા
आवाभ्यामयमादृतः किमु बुधा! द्रव्यप्रपंचश्रमः सदर्भातरनिर्मितावनवमप्रज्ञाप्रकर्षश्रिये ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इति श्री रामचन्द्रगुणचन्द्रविरचितायां स्वोपज्ञद्रव्यालंकारटीकायां तृतीयोऽक पप्रकाश इति संवत् १२०२ सहનિન(ના)હિદ્ધિ
प्रमाण मीमांसा.
સર્વવિદ્યાવિશારદ શબ્દાનુશાસનાદિના રચિયતા આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિજી રચિત આ ગ્રન્થ ગૌતમકૃત ન્યાયસૂત્ર (ગોતમસૂત્ર) ની પદ્ધતિના છે. પાંચ અધ્યાયમાં આ ગ્રન્થ છે. એમ પ્રમાણ મીમાંસાના કારભના સ્વયં અન્ધકારના ઉલ્લેખથી જણાય છે. આ ગ્રન્થ મૂલ તે સૂત્રબદ્ધ છે, તે ઉપર શ્રી હેમચન્દ્રચાજ સ્વાષજ્ઞવૃત્તિ બનાવી છે. પ્રસ્તુત ગ્રન્થ આપ્યો હ ઉપલબ્ધ થયા નથી. જેસલમેરની આ પ્રતિની અંતમાં 'સમાસી ક્ષાનામ પ્રામ્ ’એવા પાડે છે. જ્યારે ગાર્હમત પ્રનાભર મંડુ-જૂના માં ૧૫ અધ્યાય ‘મૈં વિપ્રતિવયંપ્રતિવૃત્તિમાત્રમ્ ' (૨. ર, આર્ત્તિત્ત શ્, સૂત્ર રૂ૪ ) સૂત્ર સુધી મૂલ અને चाऽविज्ञातस्वरूपं परपत्र भेत्तुं शक्यमित्याहु: ' ( प्रमाण મીમાંસા, પૃષ્ઠ ૧૦૮ આર્હત્ મ. પ્ર.મ. ની આવૃત્તિ ) ટીકા સુધીના ભાગ પાણે છે. અર્થાત ઉપર્યુકત મડલ તથા શે મનસુખભાઇ તરફથી પ્રકાશિત ભાગ કરતાં જેસલમેરની પ્રતિ કંઇક વધુ અવશ્ય છે. સંપૂર્ણ ગ્રન્થ ( પાંચ અધ્યાય ) જે ખાજ કરવાથી
न
१ आह्निकसमूहात्मकैः पञ्चभिरध्यायः शास्त्रमेतदरचयदायार्यः (स्वयं श्री हेमचन्द्रसूरिः )
~~~પ્રમાળમીમાંસાંછુ ૨
For Private and Personal Use Only