________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જિનસહસ્ત્ર નામ
૪૪૯
૪૧ બ્લેકા પુરા થયા પછી તિ માતુસ્વામિના વિચિત પુલનામ પૂનમ લખ્યું છે. વસ્તુત: આ ગ્રન્થના કર્તા શ્રી ભદ્રબાહુસ્વામી છે કે નહી તેની પૂરી પરીક્ષા કરવાની જરૂર છે.
આ ગ્રન્થને પ્રારંભ ભાગ આ પ્રમાણે છેઃ—
अथ जिनसहस्त्रनाम स्तुति लिख्यते ॥ नमस्त्रैलोक्यनाथाय, सर्वज्ञाय महात्मने । वक्ष्ये तस्यैव नामानि मोक्षसौख्याभिषुकः ॥१॥ ' નિર્મલ: શાશ્વત: શુદ્ધ: નિવિજ્રા નિરામય: । નિ:રચીને નિાતક: નિ: સૂક્ષ્મા નિજ્ઞનઃ ॥RII
આનો અંતિમ ભાગ આ પ્રમાણે છે
लोकेश लोकस सेव्या लोकालोकविलेाकनः । orataमस्त्रिलोकेश लोकाग्रशिखरस्थितः ॥ ४० ॥ नामान्य सहस्त्राणि ये पठन्ति पुनः पुनः । ते निर्वाणपदं यान्ति मुच्यते नात्र संशयः ॥ ४१ ॥ इति जिनेन्द्रसहस्रनामः ॥
છેલ્લા ( ૪૧ મા ) શ્લોકથી જણાય છે કે આમાં ૧૦૦૮ નામેા છે, જ્યારે આના ૪૦ શ્લેાકેામાં તે ૨૫૦ થી વધારે નામેા નથી, તે હું પહેલાં લખી ચૂકયા છું. તેથી કાં તે આના વચલા લેકા લહિયાના પ્રમાદથી રહી ગયા હેય, કાં મારી પહેલાની કલ્પના પ્રમાણે પૂર્વ ગ્રન્થના અનુકરણથી જ્ઞજ્ઞસદશ્ત્રનામની જેમ નામાન્યઇ
૧ કાઇ સ્થલે અમિર્જાયા પાઠ પણ છે.
For Private and Personal Use Only