________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્યાદાદ મંજરી
૭૩
જેમાં કોઈ પણ સારે ગ્રંથ કોઈને અનિચ્છાએ પણ હાથમાં લઈ જેવાનું અને ભણવાનું મન થાય, એ એક વિદ્વાન કે વિદ્યાર્થીને સ્વભાવ હોય છે.
યુનિવર્સીટીમાં અને અન્ય સંસ્થામાં દાખલ થયેલ જૈન ગ્રંથને નવીન પદ્ધતિએ સુંદર સંશોધન કરી છાપવાનું કાર્ય જે કાઈ વિદુષી સંસ્થા હાથમાં લે તે હું કહું છું કે–તે જૈન સાહિત્યને પ્રચાર કરવા સાથે હજારો રૂપીયા અને કીર્તિ પણ મેળવે.
આજ સુધી જ્યાં જ્યાં સ્યાદાદમંજરી' છપાણી છે તેટલા સ્થળોની યાદી આપું, જેટલી કે મારા જાણવામાં છે. પ્રકાશક
કેવી છે શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા મૂળ પત્રાકારે સારી અને શુદ્ધ
(ભાવનગર) આહંમત પ્રભાકર (પુના) પુસ્તકાકારે, નોટ ટીપ્પણ સાથે એ ખંબા સીરીઝ (કાશી) પુસ્તકાકારે ઘણી અશુદ્ધ શ્રી રામચંદ્ર જૈન શાસ્ત્રમાળા હિંદી ભાષાંતર સાથે ડે. મી રો ને (મુંબઈ) (છપાશે ) અંગ્રેજી ભાષાંતર
ઉપરના કષ્ટકથી જણાય છે કે સ્યાદામંજરીનાં ભાષાંતરે અંગ્રેજી તથા હિન્દી ભાષામાં થઈ ગયાં છે, જ્યારે ગુજરાતી કે જે જૈનેનું ધામ છે, તે દેશની ભાષામાં સુંદર ભાષાંતર કરવા ગુજરાતના જૈને ઘણા વર્ષોથી વાચિક પ્રયત્ન કરે છે; છતાં હજી સુધી આપણી ઉગતી પ્રજાને સંતોષ આપે, તેવું ગુજરાતી ભાષાન્તર થયું નથી.
૧ આ ભાષાંતર એક યૂરોપીયને કર્યું છે. તે હજી છપાયું નથી.
For Private and Personal Use Only