________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦
જૈન સાહિત્યનું પ્રકાશન
૮ પ્રાચીન અન્ય છપાવતાં જેમ હસ્તલિખિત પ્રતો વધુ મળે તેમ કરી તેના વિશિષ્ઠ પાઠાન્તરો જરૂર આપવા તથા પદ વાકય પેરેગ્રાફને વાર્તામાનિક પ્રેસની પદ્ધતિથી જુદા પાડી વ્યવસ્થિત છપાવવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯ અને ત્યાંસુધી જૈન પડિતા પાસે સ ંશોધનાદિ કરાવવું. અને જૈન પડતા પાસે જ ટીકાઓ કરાવવી.
૧૦ સહુ
પહેલાં જૈન ગ્રન્થાવાની પદ્ધતિથી બધા ભંડારાના ગ્રન્થાનું સૂચી-પત્ર નવું કરી લેવું જોઇએ.
આ સૂચનાઓ ધ્યાન આપી મેં સૂચવેલ ગ્રન્થા પ્રકાશમાં લાવ વાના પ્રયત્ન થાય તે થે ડા વખતમાં જૈન સાહિત્યને માટે સુદર ફળ આવી શકે. આગમ સાહિત્ય માટે બીજાને લખવાની ભલામણ કરી હાલ તે અહીં જ વીરમું છું. વધુ જાણનારે “નન સાહિત્યના પ્રજારા” નામને મારા લેખ જોવે.
B
......
For Private and Personal Use Only