________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેસલમેરના ભંડારોના જુના ગ્રંથોના ફોટા કર, સદ્ભાગ્યે કોઈ પણ ભંડારમાં સાંપડી જાય તે વિદ્વાનોને ન્યાયના સમ્બન્ધમાં ઘણું જાણવાનું મલે. એમ ગ્રન્થની ઉપલબ્ધ ભાગની પ્રૌઢતાથી સ્પષ્ટ ભાસે છે. સંપૂર્ણ ગ્રન્થ લગભગ ૫૦૦૦ લેકને હે જોઈએ, જેમાં પ્રમાણ અને જીવાદિ પ્રમેય પદાર્થોનું વર્ણન વિસ્તારથી કર્યું હશે !
સાહિત્ય સેવીઓને મહારી નમ્ર પ્રાર્થના છે કે તમતમામ ની માફક આવા ગ્રન્થની શોધ માટે સારી વ્યવસ્થિત નામી ચેજના બહાર પાડી અથવા બીજા કોઈ ઉપાયધારા આ અવશિષ્ટ ગ્રન્થને પત્તો લગાડે અતિ અગત્યને છે.
૧, જે કે જે ઉપલબ્ધ-પ્રકાશિત ત્રણ આફ્રિકે છે તેમાં પ્રમેયનું વર્ણન નથી આપ્યું, પરંતુ ગ્રન્થના પ્રારંભમાં સ્વયં ગ્રન્થકારે કહ્યું છે કે 'तेन न प्रमाणमात्रस्यैव विचारोऽत्राधीकृतः । किन्तु तदेकदेशभूनानां दुर्नयनिराकरणद्वारेण परिशोधितमार्गाणां नयानामपि । “ प्रमाणनयैरधिगमः " इति वाचकमुख्यः, सकलपुरुषार्थेषु मूर्दाभिषिक्तस्य सोपायस्थ सप्रतिपक्षस्य च। एवं हि पूजिता विधारो भवति, प्रमाणमात्रविचारस्तु प्रतिपक्षनिराकरणपर्यवस यी पाकलह मात्र स्यात् (प्रमाण मीमांसा सूत्र १, पृष्ठ ४ आहे. तमत प्रभाकरनी आवृत्ति)
આનાથી સ્પષ્ટ જણાય છે કે આ ગ્રંથમાં નય, દય, આશ્રવ, સંવર નિજ, મેક્ષાદિ પદાર્થોનું વર્ણન પણ કાઢતાપૂર્વક તત્વાર્થસૂત્રની જેમ વિસ્તારથી હશે. કેમકે પથમાધ્યયનના પ્રથમાહ્નિકમાં સાધારણ તથા પૃથ્વી વિગેરેમાં જીવ સિદ્ધિ કરી છે છતાં ત્યાં પ્રથકાર લખે છે કે–પૃથ્વચાના च प्रत्येक जीव सिद्धिरवक्ष्यत (१-१-२२) प्रमाणस्य विषया द्रव्यपर्याચમે વં વરતુ (૧-૧-૩૧) રસૂરાથી તે સામાન્ય પ્રમેયનું જ લક્ષણ થયું છે.
For Private and Personal Use Only