________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:૫૮:
શ્રી યશસ્વત્ સાગરગણિ
-
જૈની સપ્તપદાર્થના કર્તા
જેની સપ્તપદાર્થો ગ્રન્થના બનાવનાર શ્રીમાન યશસ્વસાગરગણિ છે. ઘણાખરા નિઃસ્પૃહી જૈન સાધુઓની જેમ તેમણે પોતાનાં જન્મ, દેશ, તે સમય, માતા પિતાનાં નામ, અવસ્થા વિગેરે સંબંધી લખવામાં ઉપેક્ષા કરી છે. ત્યાગની દષ્ટિએ એ પદ્ધતિ વખાણવા જેવી છે પણ ઈતિહાસકારોને માટે એ પદ્ધતિ દુઃખકર જેવી લાગે છે. આ
થની પ્રશસ્તિના છેલ્લા શ્વેકથી જણાય છે કે તેઓ શ્રીયશ: સાગરણના શિષ્ય હતા, તપાગચ્છની વિજય, વિમળ ચન્દ્ર, રત્ન મુન્દર વિગેરે અનેક શાખાઓ પૈકીની એક સાગર શાખાના તેઓ જૈન સાધુ હતા. તેમના વખતમાં જુદી જુદી શાખાના જૈન સાધુઓમાં પરસ્પર એટલે બધે સંપ હતું કે એક બીજાની શાખાને ગ્ય
અમદાવાદ ૨૮-૭-૩૪
For Private and Personal Use Only