________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[: પપ: શિલ્પના બે જૈન ગ્રંથો ભારતદેશ અનેક વિદ્યાને ખજાને છે. અહિં પૂર્વકાળમાં અનેક વિશિષ્ટ પુરૂષ ધારા અનેકવિધ વિદ્યાને પ્રાદુર્ભાવ થયો છે. તે પ્રાદુર્ભાવને કાળ ઘણે જુને છે. આજે ઇતિહાસકારે તે કાળને નિશ્ચિત કરવા મથી રહ્યા છે. થોડા વર્ષો પહેલાં ભારતીય સભ્યતા અને વિદ્યાકળાને કાળ વધારેમાં વધારે આજથી ૩૦૦૦ વર્ષ પૂર્વે મનાતો, પરતુ મેહન જે ડારે, હરપ્પા અને તક્ષશિલાની નેવી શેથી તે માન્યતા આજે સાવ ખોટી પડી જાય છે. હવે આજથી પાંચ કે છ હજાર વર્ષ પૂર્વે આપણે ત્યાં વિદ્યા અને શિલ્પાદિ કળા પૂર્ણ વિકસિત હતી, એમ માનવામાં અનેક પ્રમાણે સાક્ષી પૂરે છે. મેહન જે ડાના વ્યવસ્થિત અને સુંદર મકાને, મહેલ, તલવારની રચના, નગરનિર્માણ વ્યવસ્થા, સિક્કા, મૂર્તિ અને મારી વિગેરેના પાત્ર જેવાથી તે વાત સ્વીકારવામાં કશી શંકા રહેતી નથી.
આપણે ત્યાં બીજી કળાઓની જેમ શિલ્પકળા પણ લાંબા કાળથી વિકસિત થએલી હતી. આજે અમેરિકા જેવા સુધરેલ દેશમાં નગર અને ગૃહ નિર્માણ કળા જે વિકાસને પહોંચી છે, તેટલી વિકસિત દશા ૧ બુદ્ધિ પ્રકારઅમદાવાદ, એપ્રીલ ૧૯૩૪ ને અંક
For Private and Personal Use Only