________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૧૦
સકલાહની મહત્તા અને આલેાચના સલાહ ભાવ
આમાં પહેલાના એ શ્લાકાથી ભૂત, ભવિષ્ય અને વર્તમાનના નામ સ્થાપના અને દ્રવ્ય તીર્થંકરોની સ્તુતિ કરેલી છે, પહેલા શ્લોકમાં અનુક્રમે શ્રીઋષભદેવ ભગવાન આદિ ૨૪ તીર્થંકરોની એક એક શ્લોકમાં સુંદર છટાપૂર્વક સ્તુતિ કરેલી છે, તાપથૈનિ સમાં વૈધનામા શ્લોકમાં પણ મહાવીર ભગવાનની સ્તુતિ છે. શેષ શ્લોકા કે જે મારા મત પ્રમાણે હેમચન્દ્રસૂરિના સિદ્ધ થયા નથી. તેમાં થાર: સર્વસુરાસુરેન્દ્રહ માં ભગવાન મહાવીરની અનિતાતાનાં માં જિનબિબેની, રેવાનેશયાજ્ઞિતો, માં સાધારણ વીતરાગ દેવની, તથા છેલ્લા ( ૩૩) શ્લોકમાં અષ્ટાપદ, ગજપ, સમેતશિખર, ગિરનાર, સિદ્ધાચલ, વૈભારગિર, સુવર્ણગિરિ, આખુ અને ચિત્રકુટાદિ સ્થાવર તીર્થાની સ્તુતિ છે. હવે આગળ આમાં બીજા ક્લેકા ન મેળવાય તે સારૂં (?)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્તમાં જૈન પ્રજા સારા વિદ્વાનેાની સારી કૃતિને પ્રેમપૂર્વક તથા પરીક્ષાપૂર્વક અપનાવતાં શિખે તથા સારી કૃતિની ગંભીર વિદ્વત્તાથી આલોચના કરવાના અને વાંચવા સાંભળવાને શોખ વધારે એમ ઇચ્છી આ લેખને પૂર્ણ કરૂ છું.
For Private and Personal Use Only