________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિલપના બે જૈન ગ્ર
૪૧૭ તે શિલ્પાને નાશ કરે, દુર્બલ હોય તે દ્રવ્યનો નાશ કરે અને પાતળા પેટવાળી હોય તે દુષ્કાળ કરે. ૫૦
(૫) મૂર્તિનું મુખ ઉંચું હોય તે ધનને નાશ કરે, આડી દૃષ્ટિ હોય તે ભવિષ્યમાં અપૂજ્ય રહે, અતિ ગઢ દૃષ્ટિ હોય તે અશુભ થાય, અને નીચી દૃષ્ટિ હોય તે વિઘકારી નિવડે, ૫૧ મૂર્તિ-ચિત્રના શસ્ત્ર વિનિવેશ વિષે – (૬)
ચારે જાતિ (વ્યંતર તિષ્ક, વૈમાનિક અને ભવનતિ)ના દેવના શસ્ત્રો મૂર્તિ કે ચિત્રમાં જે માથાના કેશ કરતાં ઉપર-ઉંચા હોય તે તે મૂર્તિ કે ચિત્રને કરનાર કરાવનાર અને સ્થાપન કરનાર આ ત્રણેના પ્રાણનો નાશ કરે અને દેશને હાનિ પહોંચાડે. પર,
(૭-૮)
વીશ તીર્થકર, નવ ગ્રહ, ૬૪ એગિની, પર વીર, ૨૪ યક્ષ અને ૨૫ યક્ષિણી, ૧૦ દિપાલ, ૧૬ વિદ્યાદેવી, ૮ નાથ, ૮૪ સિદ્ધ, હરિ હર બ્રહ્મા ઈન્દ્ર દાનવ વિગેરેના વર્ણ (શરીરને રંગ) ચિહ, નામ, શસ્ત્રોના સંબંધમાં આક–મહેતા ગ્રંથી જાણી લેવું. પ૩-૫૪ પ્રાસાદ નિર્માણ વિધિ– (૯)
ગૃહ (ઘર) ના લક્ષણે કહીને, બિંબ પરીક્ષા વિષે સમસ્ત ગુણ દેષનું નિરૂપણ કરીને હવે પ્રાસાદ એટલે મંદિર બનાવવાની વિધિને સંક્ષેપથી કહું છું તે સાંભળો.
For Private and Personal Use Only