________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૨ સકલાર્વતની મહત્તા અને આલેચના
તપાસ કરતાં જણાયું કે ત્રિપદીશલાકા પુ. ચ ગ્રન્થના જ કર્તા આચાર્ય શ્રી હેમસુરિ ક્લિાણ ના મંગળાચરણમાં છો તે वीरनाथाय ॥ सर्वेषां वेधसामाद्य ॥ कल्याणपादपाराम ॥ તથા રજુ વ: શ્રી માવી છે. એથી આ ચાર કલેકે તથા પૂર્વના ૨૬ કલેકના કર્તા તો હમાચાર્ય છે, એ નકકી થયું છે.
પ્રક્ષિપ્ત કલેકે
હવે ગતિ વિનિત તેના:, ૨ : સર્વ-સુદसुरेन्द्रमहितो ३ अनितलगतानां, ४ देवोनेकभवाऽजितो. કિંતમહાપાપ વાનરો, તથા ૬ દાદાપર્વત, પ્રચલિત સકલાતના આંકડા પ્રમાણે આ–૨૮, ૨૯, ૩૦, ૩૨ તથા ૩૩ મા લેકે સબન્ધી એટલે કે હમણાં બતાવેલ પાંચ લૈકાના કર્તા તથા આધાર સબન્ધી વિચાર કરવાને રહ્યો. હેમાચાર્ય કૃત ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રના દશ પર્વે પરિણાદાઈ તથા ચારીત્ર ના મંગલ પ્લે કે મેં બરાબર તપાસ્યા છે. ઉપર કહેલ ત્રણ કૃતિઓમાં ગતિવિનિતા : આદિ લે કા પૈકી એક લેક મને જો નથી. તેમ કેટલાક સાહિત્યસેવી ઇતિહાસન વિદ્વાનને પૂછવાથી તથા શ્રી વિજયધર્મલક્ષ્મી જ્ઞાન મંદિર આચાની ત્રિષ્ટિની હસ્ત લિખિત પ્રતિ સકલાતની જુદી પ્રતિએ તપાસવાથી પણ મને પત્તો લાગ્યો નથી, એટલે અત્યારે તો મારે એવો મત છે કે આ પાંચ લેકે આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિના બનાવેલા નથી, કિંતુ પાછળથી કોઈએ પિતાના અથવા બીજાના શ્લોક સકલાર્વતથી સાથે જોડી દીધા છે. આમ લખવાથી મારે આશય એ નથી કે આ પાંચ લેકે નિરૂપયોગી છે.
For Private and Personal Use Only