________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૪
સકલાની મહત્તા અને આલોચના
એટલે થી: સવપુરાસુરન્ત્રતો, આ શ્લોક તે કરતાં તે પહેલાંના છે, એ તે નિશ્ચિત છે. આ શ્લોકમાં સાત વિભકિત તથા સંબોધનની ગાઠવણ છે. તે ચમત્કાર વાલી છે. વી.(પાક્ષિક પત્ર) વર્ષ ૬ અંક ૧૧–૧૨ના વીજયંતી અંકમાં પણ આ શ્લોક છપાયા હતા, તેમાં કર્તાનું નામ શ્રી ગાતમઋષિ લખ્યું હતું. તેના સંપાદકને પૂછવાથી જણાયું કે ગૌતમઋષિ નામ નિર્મૂલ છે.
બીજો શ્લોક સ્થાતોટાપરપર્વત: થોડા પાડ ભેદથી વિવિધગચ્છના શ્રાવક પંચપ્રતિક્રમણ સૂત્રની ચોપડીમાં પદ્મવાળ વિધિના પ્રારંભમાં ખીજા શ્લોકા સાથે આપેલ છે. તેથી એ નક્કી છે કે શ્રી હેમચન્દ્રની સકલાત્ કૃતિમાં ઉપર બતાવેલ પાંચ શ્લોકા અન્ય કઈંક પ્રાક્ષિપ્ત છે.
સલામાં દોષ ?
આચાર્યશ્રી હેમચન્દ્ર કૈવલ કાવ્યને મનાવનાર જ કવિ નથી પરન્તુ કાવ્ય સિદ્ધાન્તને પણ વ્યવસ્થાપૂર્વક વિચારથી બનાવનાર એક મહાન્ આચાર્યં છે, આ વાત અલંકારાદિ વિષયક તેમના જાવ્યાનુશાલન અને તે ઉપર સ્વાપન્ન પોતાની ( અત્યારચૂડાળિ ) ટીકાને જોવાથી કાઇપણ વિદ્વાનને જણાઇ આવશે. એટલે તેમની
૧ જીએ વિધિગચ્છીય શ્રાવક પ્રતિક્રમણનુ પૃષ્ટ ૩૬૭
૨ શ્રીધર્મભૂતિ (પ્રાચીન) દૂત મંસ્ત્રોત્રમાં આડમા લેાક તરીકે આ શ્લાક પાએલ છે તથા પહેલાથી આઠ ગ્લેક સુધી દરેક શ્લાના અન્તે તલ શ્રી માયો બનવા: વેન્તુ વો મૅમ્' આવું ચૈથુ
જૈનસ્તોત્ર
ચરણ આવે છે. જીએ શ્રીમાન્ ચતુરવિજયજી મ. સ`પાદિત ૨ નિર્ગુ યસાગરની આવૃત્તિ,
મુય નું પૃ. ૧ તથા
For Private and Personal Use Only