SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૪ સકલાની મહત્તા અને આલોચના એટલે થી: સવપુરાસુરન્ત્રતો, આ શ્લોક તે કરતાં તે પહેલાંના છે, એ તે નિશ્ચિત છે. આ શ્લોકમાં સાત વિભકિત તથા સંબોધનની ગાઠવણ છે. તે ચમત્કાર વાલી છે. વી.(પાક્ષિક પત્ર) વર્ષ ૬ અંક ૧૧–૧૨ના વીજયંતી અંકમાં પણ આ શ્લોક છપાયા હતા, તેમાં કર્તાનું નામ શ્રી ગાતમઋષિ લખ્યું હતું. તેના સંપાદકને પૂછવાથી જણાયું કે ગૌતમઋષિ નામ નિર્મૂલ છે. બીજો શ્લોક સ્થાતોટાપરપર્વત: થોડા પાડ ભેદથી વિવિધગચ્છના શ્રાવક પંચપ્રતિક્રમણ સૂત્રની ચોપડીમાં પદ્મવાળ વિધિના પ્રારંભમાં ખીજા શ્લોકા સાથે આપેલ છે. તેથી એ નક્કી છે કે શ્રી હેમચન્દ્રની સકલાત્ કૃતિમાં ઉપર બતાવેલ પાંચ શ્લોકા અન્ય કઈંક પ્રાક્ષિપ્ત છે. સલામાં દોષ ? આચાર્યશ્રી હેમચન્દ્ર કૈવલ કાવ્યને મનાવનાર જ કવિ નથી પરન્તુ કાવ્ય સિદ્ધાન્તને પણ વ્યવસ્થાપૂર્વક વિચારથી બનાવનાર એક મહાન્ આચાર્યં છે, આ વાત અલંકારાદિ વિષયક તેમના જાવ્યાનુશાલન અને તે ઉપર સ્વાપન્ન પોતાની ( અત્યારચૂડાળિ ) ટીકાને જોવાથી કાઇપણ વિદ્વાનને જણાઇ આવશે. એટલે તેમની ૧ જીએ વિધિગચ્છીય શ્રાવક પ્રતિક્રમણનુ પૃષ્ટ ૩૬૭ ૨ શ્રીધર્મભૂતિ (પ્રાચીન) દૂત મંસ્ત્રોત્રમાં આડમા લેાક તરીકે આ શ્લાક પાએલ છે તથા પહેલાથી આઠ ગ્લેક સુધી દરેક શ્લાના અન્તે તલ શ્રી માયો બનવા: વેન્તુ વો મૅમ્' આવું ચૈથુ જૈનસ્તોત્ર ચરણ આવે છે. જીએ શ્રીમાન્ ચતુરવિજયજી મ. સ`પાદિત ૨ નિર્ગુ યસાગરની આવૃત્તિ, મુય નું પૃ. ૧ તથા For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy