________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સલાહતની મહત્તા અને અલેચના ૦૭ २९ वीरस्य घोरं तपः। वीरस्य ती तपः । ,, , શ્રી વીર ! મ રિશા વીર! મ વિશ! ,
हे वीर भद्रं त्वयि ।
વીર ને વર્ષ ૬-૧૧ મે અંક ,, वीराय नित्यं नमः। वीराय भक्त्या नमः
વીર ને વર્ષ ૬-૧૧ મે અંક
(વીરજયંતિ અંક ) १७ चतुर्धा धर्मदेष्टारम्। चतुर्धाधर्म देष्टारम् ।
મિસ જેન્સનને ત્રિપછી શલાકા
પુરૂષ ચરિત્ર ભાગ
- ૧ ટ ૪૮૮ સલાહંતનું નામ. આચાર્ય શ્રી હેમચન્દ્ર કૃત ત્રિષષ્ટિ શ. પુ. ચ. ના મંગલ પ્લેકામાં પહેલે બ્લેક સવારંવપ્રતિષ્ઠાન - હેવાથી આદિ શબ્દની અપેક્ષાએ આનું સાર નામ પ્રસિદ્ધ થયું છે. જેમ મરામ, વાચામતિ, ૩વરાજ તથા વ્યાપાર આદિની પ્રસિદ્ધિ તેઓના આદિ પદ કે વાક્યથી થઈ છે.
સકલાહતમાં કાવ્યાલંકારરસ ગુણ આદિ સલાહંત મંગલાચરણ રૂપ હોવા છતાં તેમાં વર્ણન, રસ, અલંકાર, ગુણાદિ વસ્તુ સારી રીતે રહેલી છે. અત્યારે તે તે એક સ્વતંત્ર કૃતિ-ચૈત્યવંદન કે સ્તંત્રની જેમ પ્રસિદ્ધ અને ગ્રાહ્ય થયું છે. આમાં ગ્રન્થકારની ભગવદ્ વિષ્પક સ્તુતિ છે. પ્રસાદ ગુણ પ્રાયઃ સર્વત્ર જણાય છે. તથા ૨૬ શ્લેકમાં ત્રીસ કરતાં વધારે સ્થલે રૂપક
For Private and Personal Use Only