________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૮
www.kobatirth.org
"
સ્યાદ્વાદમ જરીના ન્યાયે '
(૧૮)
नहि दष्टेऽनुपपन्नं नाम 1
6
પ્રત્યક્ષ વસ્તુમાં બીજી યુતિ ન જોઇએ ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ॰ સાક્ષાત્ દેખાતી વસ્તુને કાષ્ઠ નિષેધ કરી શકે નિહ. તેની સિધ્ધિ માટે બીજા પ્રમાણેા આપવાની જરૂર નથી હોતી. નજર સામે દેખાતી વસ્તુમાં કાઇ પ્રમાણ માંગે તેના ઉત્તરમાં આ કહેવાય છે.
(૧૯)
:
पितुः पुत्रस्योत्पत्तिः पुनः पुत्रात् पित्रुत्पत्तिन्यायः । પિતાથી પુત્રની અને પુત્રથી પિતાની ઉત્પત્તિ ’
વિજ્યાં અન્યાન્યથી કાર્યની સિધ્ધિ કરાતી હોય ત્યાં આ ન્યાય (દોષ) વપરાય છે. અન્યાયન્યાત્ર દેખ’તુ આ નામાન્તર છે. (તાલા કુંચી ન્યાય' આના જેવા છે.
(૨૦)
प्रत्यक्षप्रमाणे नानुमानप्रमाणता ।
પ્રત્યક્ષ પ્રમાણથી જે વસ્તુ જણાતી હેાય ત્યાં અનુમાનની જરૂર નથી?
વિ॰ જે વસ્તુ સામે અનુભવમાં આવી રહી છે તે પ્રત્યક્ષ છે. તેની પુષ્ટિ માટે બીજા અનુમાન વિગેરે પ્રમાણેની આવશ્યકતા હતી નથી. જેમ–અગ્નિ પ્રત્યક્ષ ગરમ છે' તેા પછી તેના ગરમ ગુણ માટે ખીજાં પ્રમાણેાની શી જરૂરત ?
For Private and Personal Use Only