________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૦ “સ્વાદમંજરીના ન્યાયે ” બીજાં પ્રકરણ પણ તેવાં જ હશે, એમ ધારી કેટલાક લેકે મત આપી દે છે. એનું નામ સ્થાલીપુલાકન્યાય,
(૨૭) संमील्यविलोचनन्याय ।। આંખ બંધ કરી-શાંતિથી વિચારવાને ન્યાય”
વિ. કેઈપણ કઠિન પદાર્થ સંશ્રુષ્પવૃત્તિથી સમજાતું નથી, તે માટે ચિત્તની ખાસ જરૂર પડે છે. ત્યારે ચિત્તને બાહ્યવૃત્તિઓથી મુક્ત કરવા આંખ મીંચી અન્તર્મુખ (અન્તર દષ્ટિ) થઈને વિચારીએ ત્યારે તે વસ્તુ સમજમાં સહેલાઈથી આવી જાય છે, તે સ્થળે આ ન્યાય વપરાય છે. ભાષામાં પણ કહેવત છે કે જરા આંખ બંધ કરીને આત્મામાં પેસીને વિચાર.
આ ન્યાય રા યોગવ્યવચ્છેદિકાની ત્રીજી મૂળકારિકામાં છે અને સ્યાદાદમંજરીકારે આનીજ ટીકામાં ‘સુ પર શાક પણ આવે છે.
(૨૮) स्वपुत्रघातात् नृपतित्वलिपसा न्याय : । પિતાના પુત્રને મારી રાજા થવાની લાલસા વિ. પારકાનું અહિત કરી પિતાની જરીક વાસનાને પૂરી કરાતી હોય ત્યાં આ ન્યાય કામમાં લેવાય છે.
For Private and Personal Use Only