________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬
શ્રતબંધ ઉપર જૈન ટીકા અહીં તે શ્રી હર્ષકીર્તિ વિષે આટલું જ લખી વિરમું છું. આશા છે કે પ્રાચીન સાહિત્યના રસિયા એમના વિષે વધુ પ્રકાશ પાડશે.
આ ગ્રંથની ટીકા લખી ત્યાં લગી કી હકીર્તિ ઉપાધ્યાય હતા પણ તે પછી તેમને “સૂરિ આચાર્યપદ મળ્યું હોવું જોઈએ. વિક્રમ સં. ૧૬૬૫ની લગભગ બનાવેલ વિજય શેઠ વિજયા શેઠાણી સ્વલ્પ પ્રબંધમાં શ્રી હકીર્તિ પિતાને સૂરિ (આચાર્ય) જણાવે છે. જેમ –
તેહના ગુણ ગાવે ભાવે જે નરનાર તે તે વંછિત પામે સંપતિ લહેરશાલિ. “નાર તપગચ્છ આચાર સુરિય
શ્રી ચંદ્રકીર્તિસૂરિ પ્રણમું તેના પાય શ્રીહર્ષકીર્તિસૂરિ પભણે તાસ પસાય /
(જૂઓ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧) આ નાગરીતપાગચ્છ છે, મારવાડના નાગોરથી પ્રકાશમાં આવ્યો છે, શ્રી હાંકીતિ માટે અહીં તે આટલું જ લખીશું.
For Private and Personal Use Only