________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
L.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન પુસ્તકો અને પુસ્તકાલયે ૩૬૫ ૯ લીંબડીના ભંડાર સૂચિપત્ર. (સ્ટી ચતુવિ. મ. સંપાદિત) ૧૦ આગ્રાનાં પ્રાચીન પુસ્તકનું સૂચિપત્ર. ૧૧ યતિ પ્રેમવિજ્યનાં પુસ્તકનું સૂચીપત્ર (ઉજજૈનનું) ૧૨ ર્ડો. જી. બુદ્ધનો રિપોર્ટ. ૧૩ ડે. ભાંડારકર (R. O. Bhandarkar) ના સુચીપત્રો. ૧૪ , વેબર (A. Weber) નું જિનનું કેટક.
૧૫ કાશીનાથ ક-તેનું સુચીપત્ર (પંજાબના પુસ્તકનું, જે સનું ૧૮૮૨ સુધી બહાર પડયું છે.)
૧૬ શ્રીયુત રાજેન્દ્રલાલ મિથ (બંગાલ તથા બીકાનેરના પુસ્તકોની સૂચી).
૧૭ ફાર્બસ સભાના તથા કવિ દલપતના ગ્રંથની સૂચી.
૧૮ ડૅ. વેલણકરનું ડેકકન કેલેજના પ્રાચીન ગ્રંથેનું (અંગ્રેજીમાં) કેટલૅક.
૧૯ છે. હીરાલાલ રસિકદાસ કાપડીયાનું પૂના ભાંડારકર ઇન્સ્ટીટયુટના જૈન ગ્રંથનું સુચીપત્ર (અંગ્રેજીમાં).
પૂર્વકાલમાં પણ આવી વ્યવસ્થિત સૂચીઓ કરવા તરફ વિદ્વાનો પ્રવૃત્તિ કરતા હતા. તે પદ્ધતિની એક પ્રાચીન ગ્રંથસૂચી, જેનું નામ ગૃહ દિmનિ છે તે મળી આવી છે. આ સૂચીમાં આગમ, ન્યાય, વ્યાકરણ, છન્દ, સાહિત્ય, નાટક, તિ, શકુન ગાસ્નાય,
૧ છાપેલ પુસ્તકોનાં પણ કેટલાંક સૂચિપત્રો છપાયા છે, જેમાં ડો. ગેરીનોટ (A. Guerinot) નું જૈન ગ્રંથોનું કેટલૅક, શ્રીમાન બુદ્ધિસાગરજીનું મુદ્રિત જૈન ગ્રંથ સૂચી તથા સેન્ટ્રલ લાયબ્રેરીનાં પુસ્તકો મુખ્ય છે,
૨ સત્તર અઢાર નંબરના સૂચીપ હજી સુધી બહાર પડયાં નથી, છપાઈ રહ્યાં છે. 3 આ વૃદ્દિનિકા આખી ય જૈન સાહિત્ય સંશોધકમાં છપાણી છે.
For Private and Personal Use Only