________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃતબેધ ઉપર જૈન ટીકા
૩૪૫ એક કષ પણ રચે છે. શ્રી ચંદ્રકીર્તિસૂરિના સાહિત્ય કાર્યમાં શ્રી હર્ષકીતિ ઉપાધ્યાય ઘણું સહાયક હતા. સાત ગાવાની પ્રસિદ્ધ સારવત રવિ (સુધિકા ) ટીકા, જે ચન્દ્રકીર્તિસૂરિએ બનાવેલી હતી, તેની પહેલી પ્રતિ (નકલ) શ્રી હર્ષકીર્તિએ લખેલી છે. તથા પ્રશસ્તિ પણ એમણેજ કરી હોય એવું મારું અનુમાન છે. શ્રીહર્ષકીર્તિનાં આટલાં પુસ્તકે ઉપલબ્ધ થાય છે – 1 યોગચિંતામણિ
૭ કલ્યાણમંદિર તેત્ર ટીકા ૨ વૈદ્યક સાધાર ૮ સિંદૂર પ્રકરણ ટીકા ૩ શારદીય નામમાલા ૯ બ્રહચ્છાન્તિ ટીકા જ સેનિટ્ટારિકા વિવરણ ૧૦ ધાતુપાઠ વિવરણ ૫ ધાતુપાઠ તરંગિણી ૧૧ તિજયપત્ત વૃત્તિ ૬ શ્રતબોધ ટીકા (સદરહુ ટીકા) ૧૨ વૈદ્યકશાસંગ્રહ
भूणांवाभिजनाचितां लघुतरां श्रीनाममालामिमा
चक्रे पाठकहर्षकीतिरखिलां श्वेताम्बरारग्रणीः॥ भूद्वीपधारिसरिददिनमःसमुद्र
पातालदिग्ज्वलनवनानि यावत् । यावन्मुद वितरतां भुविपुष्पदन्तो
तावत् स्थिरा विजयतां बत नाममाला ॥
१ तेषामेव हि सच्छिष्यो हर्ष कीाह्नपाठकः । શ્વિનેવાં વાલ્યા છતમાનસ ! સારવતદીપિકા (નિ.સા.) श्री चन्द्रकीर्तिसूरिन्द्रपोदाम्भोजमधुव्रतः ।
૨૦૨ વર્જિરિમાં ટીમાં પ્રથમ વિ7 II ૮ / સારસ્વતદીપિકા પ્રશસ્તિ
For Private and Personal Use Only