________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮ જૈન સાધુઓના વિહારની મહત્તા
આ બન્ને લેખથી જણાય છે કે કાં તો પિથડ અને સેમ' નામના શ્રાવકે જુદાં જુદાં બે મંદિર બંધાવ્યા હશે અથવા કોઈ જૈન મંદિરમાં એક એક થાંભલો કરાવી જૈન મંદિરમાં સ્થાપન કર્યા હશે. જુના પાટણમાં ખોદકામ થાય તે ઘણુંખરી કીંમતી ચીજો નીકળવાની સંભાવના છે. આશા છે કે વડેદરા સ્ટેટ આ કાર્ય માટે વેળાસર પ્રયાસ કરશે.
પાટણ વિષે ઘણું વાંચવા જેવું, જાણવા જેવું, જોવા જેવું, નોંધવા જેવું છે. તે વિષે મેં એક નિબંધ તૈયાર કર્યો છે. બીજું ઘણું લખવાનું છે, લખાય ત્યારે ખરું. પાટણમાં ઈતિહાસની ઘણી ચીજો મળવાની સંભાવના છે. ફક્ત તે દિશામાં પ્રયત્ન કરે જોઈએ. આશા છે કે રાજા અને પ્રજા આ દિશામાં પ્રયત્ન કરવા સારો ઉત્સાહ બતાવશે.
હવે પછી પાલનપુર અને ત્યાંથી મળી આવેલા શિલાલેખ સંબંધી કાંઈક લખીશ.
For Private and Personal Use Only