________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૪૬ :
અણહિલ્લપુર-પાટણને ભૂતકાળ
તેની સ્થાપનાથી ચિદમી સદી સુધીના ઇતિહાસ
ઉપર દૃષ્ટિપાત
પાટણનું મહત્વ ભૂતકાળની દષ્ટિએ ઘણું ધ્યાન ખેંચનારૂં છે. ઈતિહાસ જાણનારાઓ માટે પાટણને ઈતિહાસ ઘણે રસપ્રદ છે. વાર્તા નેવેલેના સિને પાટણે અનેક કથાઓની, વાર્તાઓની અને આશ્ચર્યોની ભેટ કરી છે. સાહિત્યપ્રેમીઓને પાટણે અખૂટ સાહિત્યભંડારો આપ્યા છે, જે અત્યાર લગી જૈનેએ સાચવી રાખ્યા છે, અને શિલ્પપ્રેમીઓને માટે પાટણે અનેક મૂર્તિ, મંદિર અને બીજી ઈમારતને અસ્તિત્વમાં આપ્યાં છે. આમ અનેક રીતે અનેક પ્રકૃતિના માણસને પાટણ રસ ઉત્પન્ન કરે છે,
૧ પ્રજાબંધુ, ૫. ૩૮, અંક ૧૯ો.
For Private and Personal Use Only