________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે
ર૭૦
શૂલપાણિયક્ષને ઉપસર્ગ શી હેય? કલ્પસૂત્રની સુબેધિકા, દીપિકા વિગેરે ટીકાઓમાં પણ શૂલપાણુના મદિરમાં આવેલાં ભગવાન મહાવીર સ્વામીનાં દશ સ્વપ્નાં અને તેનો અર્થ આપેલ છે. દશ સ્વપ્ના :– ૧. મહાવીર ભગવાને તાલપિશાચ માર્યો. A , સફેદ પણિ (હંસ)ને પિતાની ઉપાસના કરતાં
દીકું. ૨ , ચિત્ર (અનેક રંગના) કાયલ પક્ષને દીકું. તે બે માલા જોઈ. બળદને સેવા કરતા જોયા. , જેમાં અનેક કમળ ખીલ્યાં છે, એવા મેટા
તળાવને દેખ્યું. ૭. મહાવીર ભગવાન સમુદ્ર તર્યા. ૮. , , કિરણમંડળયુક્ત સૂર્યને દેખે.
જે
૪
૬.
૧ કલ્પસૂત્ર ટીકા સુબાધિકા, વિ. સં. ૧૬૯૬ અને દીપિકા વિ. સં. ૧૬૪૭માં બની છે. ૨. મોટા શરીરવાળે પિશાચ-રાક્ષસ. ૩, મહાવીર ચરિત્રમાં “વહુ' લખ્યું છે. આચાર્ય હેમચંદ્રજીએ આ થળે બીજા અને ત્રીજા સ્વપ્ન માટે જ તરિત્ર સેવમા - સંન (દશમુપર્વ, ૩-૧૪૮) એક સફેદ અને બીજા કાબરચિત્ર કોયલ પક્ષિને દેખ્યું, એમ લખે છે. જ્યારે આવશ્યક-નિયુકિત-ટીકા સુબેધિકા દીપિકા વિગેરે ગ્રંથમાં તપક્ષિ એમ સાફ લખ્યું છે, એટલે તેજ વધુ શ્રય છે. કેમકે કેયલને કયાંય પણ સફેદ રંગ સાંભળ્યો નથી.
For Private and Personal Use Only