________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શૂલપાણિયક્ષના ઉપસર્ગ
૧૬૩
ુન્નતતાપતાના આશ્રમમાં પહેોંચ્યા. તાપસના આગ્રહથી ભગવાને ત્યાં ચોમાસુ કરવાનું કબૂલ્યું. અન્યત્ર વિહાર કરી ચોમાસુ કરવાના સમયે લગભગ ભાદ્રવા સુદિમાં પાછા ભગવાન્ તાપસના આશ્રમમાં પધાર્યા હશે. ત્યાં અનુકૂળ નહિ પડવાથી પંદરેક દિવસ જ રહી ભગવાને ચેમાસામાં જ પાંચ અભિગ્રહ કરી વિહાર કર્યો. ત્યાંથી શૂલપાણિયક્ષને પ્રતિબોધ આપવા માટે વિહાર કરી લેવા નદીને ઉલ્લથી ભગવાન્ અસ્થિક ગ્રામ'માં ગયા. જેનું જૂનું નામ વર્ધમાન ગામ હતું.
પહેલાં જે ગામનુ નામ વમાન યાવર્ધમાનક હતું, તેનુ પ્રક્રિયામ, સંસ્કૃતમાં અસ્થિગ્રામ શા માટે પડયું ? તે સબ ંધી આવશ્યક ઉપાધાત, મહાવીર ચરિત્ર તથા હેમચંદ્રના દરામા પર્વમાં લખે છેઃ
5
* ‘ લૂનન્ત ” એ કે ધાતુનું વર્તમાન શ્રૃવત્તનું પ્રાકૃત રૂપ છે, તેના અથ થાય છે ગમન કરતુ', (જીએ પાસમળવા રૃ. ૧૮૬) આવા ઉપેન્દ્રાત માં લખ્યું છે કે हज्जन्त नाम पास' डत्था तेसिं તત્ત્વ આવાના તેમિ ૨ જીવતી મથવા નિમિત્તો રૃ. ૨૬૮ અર્થાત્
tr
ઞન્ત એ નામના ખીન્ન પામ`ડી મતના તાપસા હતા, તેએ ત્યાં રહેતા, તેથી તે આશ્રમનું નામ પણ તેજ પડયુ. મહાવીરચરિત્રમાં પણ આમજ (ફૂગ્ગન્તા મમ તાપસવારના પાસ વિના રૃ. ૧૪૬) લખ્યું છે, ત્યાં જે ઉપરી તાપસ કુલપતિ હતા, તે સિદ્ધાર્થ રાજાના પરિચિત હતા. तेनुं नाम बतुं जलणसम्म २ तस्स पुण अडियगामस्स पदम वद्वमाणयमिति नाम होत्था |
આવશ્યક ઉપોદ્ઘાત રૃ. ૨૬૮
For Private and Personal Use Only