________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
લપાણિયક્ષના ઉપસ
લેખ તે ગ શતાબ્દિનેજ મળે છે, પણ ત્યાંના લેધ્રાની માન્યતા છે કે તે લેખ તે છાિરના સમયના છે. મદિર તે પહેલાં પણ હતું.
બીજો મત ઉપલી વાતને સ્વીકારવાની તદ્દન ના પાડે છે. તેમના મત પ્રમાણે ભગવાન મહાવીરનો તમામ વિહાર પૂર્વ દેશમાં થયા છે, ભગવાન્ મારવાડ કે ગુજરાત-કાઠીયાવાડમાં વિચર્યોંજ નથી, કેમકે ભગવાન મહાવીર વિષે લખાયેલા પ્રાચીન વિશ્વાસુ ગ્રંથમાં ભગવાન મહાવીર શત્રુંજ્ય, વઢવાણ કે આબૂ તરફ આબ્બાનું લખ્યું નથી. એ હિસાબે બંગાળમાં અત્યારે વર્ધમાન નામનું મોટું શહે છે, તે પૂર્વનું અસ્થિક યા વમાન ગામ હોવુ જોઇએ, એમ મનાય છે. પણ આમાં નિષ્કૃત સત્ય શું છે, તે હજી કહી શકાય નહિ હજીય આમાં ભગવાનના વિહારના તમામ ગામો માટે અ ઉંડી ગંભીર શોધખોળની આવશ્યકતા છે, તે માટે જૈન સમાજે એક કમીટી નીમા નવી પદ્ધતિએ ખૂબ પરિશ્રમ કરવા જોઇએ. ઉપસ
શૂલપાણિના મંદિરમાં જે કાઇ ઉતરતુ રાત્રે રહેતુ તેને તે પજયતે, તેથી સેંકડ લેકાને ત્રાસ ને. મદ્રાસવાળી પુરુષે જગતને ત્રાસ માડવા જન્મેલા હોય છે. તે ગમે તે ભાગે
* શ્રી લાલવિજયજીના શિષ્ય પ. સૌભાગ્ય વિજયજીએ વિસ ૧૭૫૦માં તીથ માળા બનાવી છે તેમાં લખ્યું છે કે :~
शूलपाण जक्ष ठाम कहेतां अस्थिग्रांम हो । अब वर्धमान विख्याता जांणे केवली वातां हो || ઢાલ સાતમી પૃ. ૮૪. અર્થાત તેએ બગાળમાં આવેલ અમાનને પ્રાચીન વમાન મા નિષ્ણુચ કેળવીને સોંપે છે.
For Private and Personal Use Only