Book Title: Saman Suttam
Author(s): Yagna Prakashan Samiti
Publisher: Yagna Prakashan Samiti
Catalog link: https://jainqq.org/explore/002270/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સમાચાર AVAVAVAVA IT ORXUTKIML Page #2 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર જૈન-સમાજ-સંમત એવા “સમણસુત્ત ' નામના ગ્રંથની નિષ્પત્તિ થઈ. ભગવાન મહાવીરના ૨૫૦૦ માં વર્ષના અવસરે એ એક મોટી ઉપલબ્ધિ થઈ એમ સૌએ રવીકાર્યું . મુનિશ્રી વિદ્યાનંદજી, મુનિશ્રી સુશીલકુમારજી મુનિશ્રી જનક વિજ્યજી, મુનિશ્રી નથમલજી જિનેન્દ્ર વણી જી જૈનધમી ઓની છેલ્લાં બે હજાર વરસોમાં નહોતી થઈ તેવી સંગીતિ ભગવાન મહાવીરની ૨૫૦૦મી જયંતીના વર્ષ માં થઈ અને તેમાં જૈનધર્મ ના તમામ સંપ્રદાયોના મુનિ અને અગ્રગણ્ય શ્રાવકોએ હાજર રહી અમૃત-કુંભ સમો સવ સંમત સારરૂપ ગ્રંથ આપ્યો તે આ “સમણસુત્ત” છે. • Page #3 -------------------------------------------------------------------------- ________________ સ મણ સુ તું જૈનધર્મસાર) ૦૪ત્ર ) શ ) त्रय सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः। યશ પ્રકાશન સમિતિ ભૂમિપુત્ર, હુજરાતપાગા, વડોદરા ૩૯૦ ૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ચુનીભાઈ વૈદ્ય યજ્ઞ પ્રકાશન સમિતિ હુજરાતપાગા, વડોદરા. ૩૯૦ ૦૦૧ પ્રથમ આવૃત્તિ ૫૦૦૦ જાન્યુઆરી ૧૯૭૬ કીમત રૂ. ૧૨૦૦ સંસ્કૃત-છાયા-પરિશધન : પંડિત બેચરદાસ દેશી ગુજરાતી અનુવાદ; અમૃતલાલ સવચંદ ગેપાછું મુદ્રકઃ કાંતિભાઈ હિં. શાહ યજ્ઞ મુદ્રિકા, હુજરાત પાગા, વડોદરા-૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્ર કા શકી ચ ગુજરાતીમાં ‘સમણુસુત્ત 'નું પ્રકાશન ૨૫૦૦મી જયતીના ગાળામાં કરવા ધાર્યું મુશ્કેલીએ આડે આવી. પણ એ બધી અહીં ગણાવવી નથી. ભગવાન મહાવીરની હતું. પર ંતુ અનેક તીવ્ર આકાંક્ષા અને પ્રખળ પુરુષાર્થના સંચેાગમાંથી જ મોટાં કામ સધાતાં હાય છે. સમસુત્ત' ગ્રંથના સર્જન પાછળ આવેા જ એક ઇતિહાસ પડેલા છે, એ બધા ઇતિહાસ વિગતે તા અહીં આપી શકાય તેમ નથી, છતાં સક્ષેપમાં એની રજૂઆત ન કરીએ તે મહત્ત્વનાં તથ્યા ગુજરાતી વાચકા સમક્ષ આવ્યા વગર જ રહી જાય એમ બને. વિનાખાજી ગાંધીજી તરફ આકર્ષાયા તેની પાછળ બાપુમાં જે તત્ત્વ રહ્યાં હશે તે હશે જ, પરંતુ વિનેાખામાં પેાતામાં પણ એક સમન્વય-દૃષ્ટિ, રચનાત્મક વૃત્તિ, સત્ય-શેાધક અને જેને ભગવાન મહાવીરે સત્યગ્રાહીતા કહી છે તેવી મનેાવૃત્તિ પડેલી હતી, અને તે જ એમને એ ક્ષેત્રમાં લઈ જવામાં મહદ્ અંશે કારણભૂત હતી. આ વૃત્તિના સહજ પરિણામ સ્વરૂપ વિશ્વના તમામ મહાન ધર્મીના અધ્યયન તરફ એ વળ્યા. તત્ત્વતઃ વિશ્વના સર્વ ધર્મ સમાન છે. એવી એમની સમજમાંથી આપણને કુરાનસાર, ખ્રિસ્તધર્મસાર, ગીતા પ્રવચનેા, જપુજી, ધમ્મપદ, ભાગવતધર્મસાર, તાએ ઉપનિષદ વગેરે અનેક ગ્રંથા મળ્યા. આ ધર્મ–સાર–માળામાં એક મહત્ત્વના મણકા ખૂટતા હતા. જૈન ધમી ઓના બધા જ પથાને માન્ય એવા જૈન ધર્મના કાઈ એક ગ્રંથ નહાતા. આને કારણે સૌને સ્વીકાય એવા જૈન-ધર્મ-સાર આપવા અઘરા હતા. આ આવશ્યકતા એ બધા પથાના ધર્મ ગુરુઓને સમજાય અને વળી એવી કાઈ વિદ્વદ્ વિભૂતિ આગળ આવી એ કામ માથે લે તે જરૂરી હતું. વિનેાખાજીની આવી સદ્-વાસના ફળે એમાં કાળ-પુરુષને પણ રસ હશે. ભગવાન મહાવીરની ૨૫૦૦મી જન્મજયંતીનું આગમન, વિકસિત સમાજ-ચેતના, અને વાદ-વિવાદ તથા ધર્મ, નીતિ, પથ આદિના ભેદોથી પર પ્રતિષ્ઠિત થયેલા વિનાબાજીની દીર્ઘકાલીન આકાંક્ષા-આ ત્રણના યાગે આ ગ્રંથના અવતરણ માટેની ભૂમિકા રચી આપી. બ્રહ્મચારી વણી જી જેવા તપસ્વી વિદ્વાનના મનમાં વિનેાખાની વાત ૩ Page #6 -------------------------------------------------------------------------- ________________ વસી. વણીજીની અખૂટ ધીરજ અને પરાકાષ્ટાના પરિશ્રમે આ ગ્રંથને સંભવિતતાની ક્ષિતિજમાં આણી દીધો. પ્રારંભિક સંકલન વણજીએ કર્યું તે “જૈન ધર્મ સાર”ના નામે પ્રકાશિત કરવામાં આવ્યું. એની હજારેક નકલ જૈનધમી તેમ જ જૈનેતર સાધુઓ તથા વિદ્વાનોને મોકલવામાં આવી. જે બધા સુધારા અને સૂચનો આવ્યાં તેનો આધાર લઈને બીજું સંકલન શ્રી દલસુખભાઈ માલવણિયાએ કર્યું. સંત કાનજી સ્વામીની પ્રેરણાથી ડૉ. હુકુમીચંદ મારિલે ઘણું ગાથાઓ સૂચવી. ઉદયપુરવાળા ડો. કમલચંદજી સગાણીએ પણ અનેક સૂચનો કર્યા. આ તમામનું અધ્યયન કરીને વણજીએ ત્રીજું સંકલન કર્યું તે “જિણ ધમ્મના નામે છપાયું. જૈનધર્મીઓની છેલ્લાં બે હજાર વરમાં થઈ નહોતી તેવી સંગીતિનું આવાહન કરવામાં આવ્યું. એમાં જૈનધર્મના તમામ સંપ્રદાયના મુનિઓ અને અગ્રગણ્ય શ્રાવકોની હાજરી હતી. એ સંગીતિ સમક્ષ “જિણ ધમ્મ” સંકલન રજૂ થયું. દિલ્હીમાં મળેલી એ સંગીતિનું અધિવેશન બે દિવસ સુધી ચાલ્યું. કુલ ચાર બેઠકો થઈ. ચાર બેઠકમાં આમ્નાના મુનિઓ અધ્યક્ષપદે વારાફરતી બેઠા-મુનિશ્રી સુશીલ કુમારંજી, મુનિશ્રી નથમલજી, મુનિશ્રી જનક વિજયજી, તથા ઉપાધ્યાય મુનિશ્રી વિદ્યાનંદજી. ચારે બેઠકને આચાર્ય શ્રી તુલસીજી, આચાર્યશ્રી ધર્મસાગરજી, આચાર્યશ્રી વિજય સમુદ્રસુરિજી તથા આચાર્યશ્રી દેશભુષણજીના આશીર્વાદ પ્રાપ્ત થયા. ગ્રંથનું અંતિમ પ્રારૂપ ચારે અધ્યક્ષેની સહાયતાથી શ્રી જિનેન્દ્ર વણિજીએ તયાર કર્યું. આમ જે સંકલન તૈયાર થયું તે અંતિમ અને સર્વમાન્ય છે. આને શુદ્ધ અને પરિપૂર્ણ બનાવવામાં મુનિશ્રી નથમલજી તથા શ્રી દલસુખભાઈ માલવણિયાજીનો હાથ વિશેષરૂપે છે. ડૉ. એ. એન. ઉપાધ્યે, ડો. દરબારીલાલજી કેઠિયા વગેરે વિદ્વાનોએ પણ ઘણું મદદ કરી છે. ગાથાઓની શુદ્ધિમાં પંડિત કૈલાશચંદ્રજી શાસ્ત્રી, પંડિત બેચરદાસજી દેશી અને મુનિશ્રી નથમલજીએ ભારે પરિશ્રમ કર્યો છે. પંડિત બેચરદાસજીએ એક એક શબ્દને ચકાસીને સંસ્કૃત છાયાનું સંશોધન અને પરિમાર્જન કર્યું છે. આ બધા વિદ્વાનોના પુરુષાર્થોને પ્રેરવામાં અને પછી એમને પ્રોઈને એક સંપૂર્ણ માળા રચવામાં સૂત્રરૂપે પૂ. વિનોબાજીનું પ્રત્યક્ષ તથા પરોક્ષ માર્ગદર્શન આરંભથી અંત સુધી રહ્યું છે એ વાતનો ઉલ્લેખ કરતાં પણ સંકેચ થાય છે, છતાં અનિવાર્ય કર્તવ્યરૂપે અહીં કરીએ છીએ. Page #7 -------------------------------------------------------------------------- ________________ હિંદી અનુવાદ ૫. કૈલાશચન્દ્રજીએ તથા મુનીશ્રી નથમલજીએ કર્યાં છે અને એના પરથી ગુજરાતી અનુવાદ શ્રી અમૃતલાલ ગેાપાણીએ કર્યા છે. અનુવાદ ગુજરાતી વાચકે સામે છે. કયાંક કયાંક વિષય સાથેના અનુબ'ધ જાળવી રાખવા માટે કૌસમાં કે બહાર પણ શબ્દો જોડવા પડયા છે. વાચકેા એ બધું જોઇ શકશે. અણુવ્રત આંદોલનના પ્રવર્તક શ્રી તુલસીજી અને ઉપાધ્યાય શ્રી વિદ્યાનંદજીએ સૌને ઉત્સાહિત કરી કામને આગળ વધારવામાં મદદ કરી છે. સાહુ શાંતિપ્રસાદ જૈન, એમનાં પત્ની શ્રીમતી રમારાણી જૈન તથા શ્રી પ્રભુદયાલ ડાભડીવાળા વગેરેએ પણ સંગીતિને સફળ બનાવવામાં કીમતી સહકાર આપ્યા છે. ઉપાધ્યાય કવિરત્ન અમર મુનિજી, મુનીશ્રી સ‘તમાલજી, કાનજી સ્વામી, આચાર્ય આનંદ ઋષિજી, મુનીશ્રી યશેાવિજયજી વગેરેએ પણ આ પ્રયાસેાનુ' સમન કર્યું અને અનેક સૂચના આપી મદદ કરી. સર્વ સેવા સંÛના શ્રી રાધાકૃષ્ણે બજાજ, કૃષ્ણદાસ મહેતા અને જમનાલાલ જૈન તથા માનવ મુનીજી વગેરેએ પાતપાતાની રીતે ઘણી મદદ કરી છે. વારાણસીના પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શેાધ સસ્થાન તથા સ્યાદવાદ જૈન મહાવિદ્યાલયમાંથી સેંકડા ગ્રંથાની મદદ લેવાઈ છે. આ બધાની પાછળ રહેલ ક્ષીણુકાય પરંતુ આત્મ-પ્રકાશી પ્ર૦ જિનેન્દ્ર વણી જીની અદ્ભુત મહેનતના ઉલ્લેખ ફ્રી કર્યા વગર આ પૂરું નૃ કરાય. પૂ. વિનાબાજીની પ્રેરણા એમના દિલને અડી ગઈ અને એમણે કામ માથે લીધુ’. એમના આભાર ફ્રી ફ્રીને માનવાનું મન થાય છે. ગુજરાતીના આ અનુવાદ ઘણા મોડા પડયો. જૈન પારિભાષિક શબ્દોથી ભરેલા આ ગ્રંથને છાપવા આટલેા અઘરા નીવડશે એમ લાગ્યું નહાતું. વળી ગુજરાતી સિવાયના બાકીના હિસ્સા વારાણસીથી છાપીને મગાવવામાં સરળતા થશે એમ જે ધારેલુ તે પણ અવળું યુ. એને કારણે સમય, શાક્તિ અને પૈસા ત્રણેય વાનાં વધારે લાગ્યાં. આમ છતાં આમાં અમારી અકુશળતા-અણઆવડતના હિસ્સા પણ ખાસા છે. આ બધા માટે અમે જિજ્ઞાસુ વાચકેાના ક્ષમા-પ્રાથી છીએ. અનેક જૈન-જૈનેતર વિદ્વાનાના જેના સર્જનમાં હાથ છે અને જે માનવમાત્રને ઉપકારક નીવડે તેમ છે એવા આ ગ્રંથ કેવળ જૈનધમી ઓના જ ન રહી સમગ્ર માનવજાતના ગ્રંથ બન્યા છે; સૌ એને એ રીતે આવકારશે એવી આકાંક્ષા સાથે. ૫ -પ્રકાશક Page #8 -------------------------------------------------------------------------- ________________ વિનાબાજી જોગ મુનિના પત્ર અણુવ્રત વિહાર વીર-નિર્વાણ તિથિ ૨૪–૧–૨૫૦૧. ૨૧o, દીનદયાલ ઉપાધ્યાય મા, નવી દિલ્હી, દિનાંક ૭-૧૨-'૭૪ ભદ્ર પરિણામી, ધર્માનુરાગી શ્રી આચાર્ય વિનાબાજી, આપના સમભાવપૂર્ણ ચિંતન અને સામયિક સૂચનને ધ્યાનમાં લઈ ‘જૈન ધર્મ સાર’ અને પછી એનું નવું . સ્વરૂપ ‘જિષ્ણુધમ્મ ” નું સકલન કરવામાં આવ્યું. એમાં જિનેન્દ્રકુમાર . વીજી તથા અનેક વિદ્વાનાના ચેાગ રહ્યો. સર્વ સેવા સંઘ તથા શ્રી રાધાકૃષ્ણે બજાજના અથક પરિશ્રમ અને પ્રયત્નના ફળ સ્વરૂપ સમાયેાજના થઈ. સંગીતિમાં ભાગ લેનાર તમામ મુનિએ અને વિદ્વાનેાએ ચિંતનનુ અનુમેાદન કર્યુ” અને સમગ્ર જૈન-સમાજ-સ ́મત એવા ‘સમણુસુત્ત ’ નામના ગ્રંથની નિષ્પત્તિ થઈ. ભગવાન મહાવીરના ૨૫૦૦ મા નિર્વાણવના અવસરે એ એક મેાટી ઉપલબ્ધિ થઈ એમ સૌએ સ્વીકાર્યું. તા. ૨૯-૩૦ નવેમ્બર ૧૯૭૪ ના રાજ સ`ગીતિ થઈ તેમાં એ ગ્રંથનુ પારાયણ કરવામાં આવ્યું. એમાં આચાર્યાં, મુનિએ અને વિદ્વાનાની સલાહ, સમીક્ષા અને સમાલાચનાત્મક દૃષ્ટિકાણુ જાણવા મળ્યા. છેવટે ગ્રંથના પિરશેાધનના ભાર મુનિએ પર છેડવામાં આવ્યા અને સાથે વણી જીની મદદ પણ આપવામાં આવી. Page #9 -------------------------------------------------------------------------- ________________ મુનિઓ એક અઠવાડિયાના ગાળામાં કેટલીયે વાર ભેગા મળ્યા અને ચિંતનપૂર્વક ગ્રંથનું પરિશોધન કર્યું. આનાથી અમને પૂરો સંતોષ થયો છે. હવે અમે ઈચ્છીએ છીએ કે આ ગ્રંથનું આપ ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરો અને “ધમ્મપદનો કમ ગોઠવ્યો છે તે પ્રમાણે આની પણ રોજના કરો. એ ઉપરાંત કોઈ સૂચન હોય તો તે પણ કરશે. અમને સૌને તેથી માટી પ્રસન્નતા થશે. संगीति की विभिन्न बैठकों के अध्यदागण વિચાનને ! કાને 20 30 -મુની વિશી - . -मुनिश्री सुशीलकुमारजी मुनि जनक चिजन (ા તપત્ર - મુનિશ્રી " जिनेन्द्र वर्मा ઈનને લઇffકી, गन्ध संकलनकता Page #10 -------------------------------------------------------------------------- ________________ ‘સ મા ધા ન મારા જીવનમાં મને અનેક સમાધાન પ્રાપ્ત થયાં છે. એ બધામાં સૌથી છેવટનું, જે કદાચ સર્વોત્તમ સમાધાન છે, તે આ વર્ષે પ્રાપ્ત થયું. મેં જૈનોને કેટલીયે વાર વિનંતિ કરી હતી કે જેમ વિદિક ધર્મના સાર ગીતાના સાતસો શ્લોકમાં મળે છે, બૌદ્ધોનો ધમ્મપદમાં મળે છે તેવી જ રીતે જૈન ધર્મનો પણ પ્રાપ્ત થવો જોઈએ. પણ જેનો માટે આ અઘરું હતું. કારણ કે એમના અનેક પંથ અને અનેક ગ્રંથ છે. બાઈબલ લે કે કુરાન લે, ગમે તેટલે મોટો ગ્રંથ હોય, પણ એક જ છે. પણ જૈનમાં શ્વેતાંબર અને દિગમ્બર એમ બે ઉપરાંત તેરાપંથી, સ્થાનકવાસી એમ ચાર મુખ્ય પંથ અને બીજા પણ પંથે છે. અને ગ્રંથો તો વીસ-પચીસ જેટલા છે. મેં એમને વારંવાર કહ્યું કે તમે લોકે, મુનિએ ભેગા બેસી ચર્ચા કરશે અને જૈનોનો એક ઉત્તમ સર્વમાન્ય ધર્મસાર રજૂ કરો. છેવટે વણજી નામના “પાગલ”ના મનમાં એ વાત વસી ગઈ. એ અધ્યયનશીલ છે અને ખૂબ મહેનત કરીને જૈન પરિભાષાનો એક કેશ પણ એમણે તૈયાર કર્યો છે. એમણે જૈન ધર્મ સાર નામનું એક પુસ્તક તૈયાર કર્યું. એની એક હજાર નકલ છાપીને જૈન સમાજના વિદ્વાનોને પણ મેકલી. એ બધા વિદ્વાનોએ જે સૂચનો કર્યા તેના પરથી એ ગ્રંથમાં કેટલીક ગાથાઓ જેડી અને કેટલીક કાઢી નાખી. આમ “જિણધર્મ” પુસ્તકનું પ્રકાશન થયું. વળી પાછા મારા આગ્રહથી એ ગ્રંથ પર ચર્ચા કરવા માટે એક સંગીતિ મળી. એમાં મુનિઓ, આચાર્યો, વિદ્વાનો અને શ્રાવકો મળી લગભગ ત્રણ જેટલા લોકો ભેગા મળ્યા. અનેક વાર ચર્ચાને અંતે એનું નામ અને એનું રૂપ પણ બદલ્યાં. છેવટે સૌની સંમતિ સાથે “શ્રમણ સુક્તમ્ ” જેને અર્ધમાગધીમાં “સમણુસુત્ત” કહે છે તે તૈયાર થયું. એમાં કુલ ૭૫૬ ગાથા છે. જેનોને ૭ ને આંકડે પ્રિય છે. ૭ને ૧૦૮ વડે ગુણીએ તો ૭૫૬ થાય છે. સર્વ સંમતિથી એટલી ગાથા લેવામાં આવી છે. ઠરાવવામાં આવ્યું કે આ વર્ષ ચિત્ર સુદ તેરસ ને વર્ધમાન જયંતીને દિવસે– ૨૪મી એપ્રિલે આ ગ્રંથ અત્યંત શુદ્ધ રીતે છાપીને પ્રકાશિત કરવો. જયંતીને દિવસે જૈન ધર્મ-સાર Page #11 -------------------------------------------------------------------------- ________________ જેનું નામ “સમસુત્ત રાખવામાં આવ્યું છે તે આખાય ભારતને પ્રાપ્ત થશે. હવે આગળ ઉપર જ્યાં સુધી જૈન ધર્મ ટકશે અને બીજા વૈદિક તથા બૌદ્ધ વગેરે ધર્મો પણ હશે ત્યાં સુધી “જૈન-ધર્મ-સાર”નું અધ્યયન થતું રહેશે. છેલ્લાં હજાર દેઢ હજાર વર્ષમાં નહોતું થઈ શક્યું તેવું એક બહુ મોટું કાર્ય સંપન્ન થયું. એમાં બાબા નિમિત્ત માત્ર બન્યા, પણ મને પાકી ખાતરી છે કે એ ભગવાન મહાવીરની કૃપા છે. હું એ કબૂલ કરું છું કે ગીતાની મારા ઉપર ઊંડી અસર છે. ગીતા પછીથી મહાવીર ભગવાનથી વધુ બીજી કોઈ પણ વાતની અસર મારા ચિત્ત પર નથી. એનું કારણ એ છે કે મહાવીર ભગવાને જે આજ્ઞા આપી છે તે બાબાને પૂરેપૂરી કબૂલ છે. એ આજ્ઞા છે સત્વગ્રાહી” બનો. આજે તો જે આવ્યો એ “સત્યાગ્રહી” બની નીકળે છે. બાપુએ બાબાને પણ સત્યાગ્રહી તરીકે આગળ કર્યો હતો, પણ બાબા જાણતો હોં કે એ સત્યાગ્રહી નથી, “સત્યગ્રાહી ” છે. દરેક માનવ પાસે એનું સત્ય હોય છે અને તેથી માનવ-જન્મ સાર્થક થતો હોય છે, આમ તમામ ધર્મોમાં, તમામ પંથમાં અને તમામ માનામાં જે સત્યનો અંશ છે તેને ગ્રહણ કરવું જોઈએ. ભગવાન મહાવીરને આ ઉપદેશ છે. ગીતા પછીથી બાબા પર એની જ અસર છે. “ગીતા પછીથી ” એમ કહું છું ખરો, પણ જોઉં છું તો મને એ બન્નેમાં કશેય ફરક દેખાતો નથી. બ્રહ્મવિદ્યામંદિર, પવનાર, વર્ધા, ૨૫-૧૨-૭૪ : ર ર મ ાર हस्ताकार श्री विनोबाजी Page #12 -------------------------------------------------------------------------- ________________ ભૂમિ કે આ ગ્રંથ– “સમસ” ની સંકલના પૂજ્ય વિનોબાજીની પ્રેરણાથી થઈ છે. એ જ પ્રેરણા અનુસાર સંગીતિનું આયોજન થયું અને એમાં આના પ્રારૂપને સ્વીકૃતિ મળી. આ એક વિશિષ્ટ ઐતિહાસિક ઘટના છે. વિશ્વના તમામ ધર્મોનું મૂળ છે– આત્મા અને પરમાત્મા. તસ્વરૂપ આ બે સ્તંભ પર ધર્મનાં ભવ્ય ભવન ઉભારવામાં આવ્યાં છે. વિશ્વના કેટલાય ધર્મો આત્મવાદી છે અને સાથે ઈશ્વરવાદી પણ છે, તો વળી કેટલાક નિરીશ્વરવાદી છે. ઈશ્વરવાદી પરંપરા તેને કહેવાય જેમાં સૃષ્ટિનો કર્તા ધર્તા અને નિયામક એક સર્વશક્તિમાન ઈશ્વર અથવા પરમાત્માને માનવામાં આવે છે. સૃષ્ટિનો તમામ આધાર એના પર જ છે. એને જ બ્રહ્મા, વિધાતો, પરમપિતા વગેરે નામથી ઓળખે છે. આ પરંપરાની માન્યતા છે કે પૃથ્વી પર જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે ભગવાન અવતાર લે છે; દુષ્ટનો નાશ કરે છે, સૃષ્ટિનું સંરક્ષણ કરે છે અને એમાં સદાચારનાં બીજ વાવે છે. નિરીશ્વરવાદી પરંપરા . બીજી પરંપરા છે તે આત્મવાદી છે પણ સાથે સાથે નિરીશ્વરવાદી છે. એ પરંપરા વ્યક્તિના સ્વતંત્ર વિકાસમાં માને છે. પ્રત્યેક વ્યક્તિ અથવા જીવ પોતાનો સંપૂર્ણ વિકાસ સાધી શકે છે, પિતાનામાં રાગ-દ્વેષ-વિહીનતા અથવા વીતરાગતાનો સર્વોચ્ચ વિકાસ સાધી એ પરમપદને પામી શકે છે. એ પોતે જ પોતાને નિયામક અને સંચાલક છે. પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પોતાને શત્રુ છે. જૈન ધર્મ આ જ પરંપરામાંનો સ્વતંત્ર વિજ્ઞાનિક ધર્મ છે. આ જન પરંપરા ટૂંકામાં “શ્રમણ સંસ્કૃતિને નામે ઓળખાય છે. આ આધ્યાત્મિક પરંપરામાં બી વગેરે ધર્મો પણ આવે છે. જ્યારે ઈશ્વરવાદી ભારતીય પરંપરા “બ્રાહ્મણ સંસ્કૃતિ ને નામે ઓળખાય છે. ૧૦ Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનતા કઈ પણ ધર્મ પ્રાચીન કે અર્વાચીન હોવા માત્રથી એ શ્રેષ્ઠ છે એમ સાબિત નથી થતું. પણ જે કઈ ધાર્મિક-પરંપરા પુરાણી હોય, અને દીર્ઘ કાળ સુધી એ સજીવ, સક્રિય અને પ્રગતિશીલ રહી હોય તથા લોકેન્નતિમાં, નૈતિક વિકાસ અને સાંસ્કૃતિક સમૃદ્ધિમાં પ્રબળ પ્રેરક તેમ જ સહાયક નીવડી હોય તો એનો અર્થ એમ કરી શકાય કે એ ધર્મમાં ટકાઉ, સાવકાલિક અને સાર્વભૌમિક તત્ત્વો રહેલાં છે. જૈન ધર્મ આચાર અને વિચાર અને દૃષ્ટિએ બહુ પુરાણો ધર્મ છે. ઇતિહાસકારોએ હવે એ વાત માની લીધી છે કે તીર્થકર મહાવીર જૈન ધર્મના મૂળ સંસ્થાપક નહોતા. એમના પહેલાં બીજા પણ તીર્થકર થઈ ગયા હતા, એમણે જૈન ધર્મની પુનસ્થપના કરી હતી, અને એની પ્રાણધારાને આગળ વધારી હતી. એ ખરું કે જૈનધર્મના મૂળ ઉગમ સુધી હજુ ઈતિહાસ પહોંચ્યા નથી. આમ છતાં જે પુરાતાત્ત્વિક અને સાહિત્યિક તથ્યો પ્રાપ્ત છે તેના નિષ્પક્ષ વિશ્લેષણથી નિર્વિવાદ રીતે સિદ્ધ થયું છે કે જૈન ધર્મ એક અતિ પ્રાચીન ધર્મ છે. વાતરશના મુનિઓ, કેશિઓ તથા વાત્ય-ક્ષત્રિય વિષે સર્વેદ, શ્રીમદ્ ભાગવત આદિ મહત્ત્વપૂર્ણ ગ્રંથમાં સંખ્યાબંધ ઉલ્લેખે મળી આવે છે. જૈન-ઈતિહાસમાં ત્રેસઠ “શલાકા-પુરુષ”નું વર્ણન આવે છે. અવસર્પિણી અને ઉત્સર્પિણી નામના પ્રત્યેક સુદીર્ઘ કાલખંડમાં આ શલાકા પુરુષો જન્મે છે અને માનવ-સંસ્કૃતિના વિકાસમાં તથા ધર્મનીતિ આગળ વધારવામાં પ્રેરણા આપે છે. આ શલાકા-પુરુષોમાં ૨૪ તીર્થકરનું સ્થાન સર્વોપરિ છે. વર્તમાન અવસર્પિણ કલ્પમાં એના ચતુર્થ કાલખંડમાં જે ૨૪ તીર્થકર થઈ ગયા તેમાં સૌથી પહેલા ઋષભદેવ હતા. એ રાજા નાભિ તથા માતા મરુદેવીના પુત્ર હતા. એમને આદિનાથ, આદિબ્રહ્મા, આદીશ્વર વગેરે નામથી ઓળખવામાં આવે છે. સૌથી છેલ્લા તીર્થકર મહાવીર ભગવાન અઢી હજાર વર્ષ પર થઈ ગયા. તથાગત બુદ્ધ ભગવાન તથા મહાવીર સમકાલીન હતા. ભગવાન મહાવીરના ૨૫૦ વર્ષ પૂર્વે ૨૩ મા તીર્થંકર પાર્શ્વનાથ થઈ ગયા. એ વારાણસીના રજા અશ્વસેનના કુંવર હતા. બૌદ્ધ આગમમાં મહાવીરનો ઉલ્લેખ નિર્ગઠનાતપુત્તના નામે મળે છે, જ્યારે પાઠ્ય પરંપરાનો ઉલ્લેખ ચાતુર્યામ ધર્મ તરીકે મળે છે. મહાવીર ભગવાન પણ પાર્શ્વ પરંપરાના પ્રતિનિધિ હતા. આમ જોવા જઈએ તો કાળના અનંત અતૂટ પ્રવાહમાં ન તો ઋષભદેવ પ્રથમ હતા કે ૧૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ ન મહાવીર છેલ્લા હતા. આ તે અનાદિ અનંત પરંપરા છે. કોણ જાણે કેટલીયે ચોવીસીઓ આગળ ઉપર થઈ ગઈ અને હવે ભવિષ્યમાં થશે! સાંસ્કૃતિક વિકાસની દૃષ્ટિએ જોતાં દેખાઈ આવે છે કે પારમાર્થિક - અને આધ્યાત્મિક ભૂમિકામાં વિદિક અને શ્રમણ સંસ્કૃતિમાં ઝાઝો ભેદ નથી. આમ છતાં વહેવારના ક્ષેત્રમાં તથા બનેના તત્ત્વજ્ઞાનમાંઆચારમાં અને દર્શનમાં ચોખ ભેદ છે. બન્ને સંસ્કૃતિઓ એકબીજાથી ખાસી પ્રભાવિત થઈ છે, બનેમાં આદાન-પ્રદાન પણ ખાસું થયું છે, અને સામાજિક પરિસ્થિતિ તો બન્નેની લગભગ એક સરખી જ રહી છે. જે ભેદ દેખાય છે તે પણ સમજમાં ઊતરે નહીં એવો નથી. ઊલટું માનવ સંસ્કૃતિના વિકાસના સ્તરો સમજવામાં એ બહુ સહાયક થાય છે. ભારતના સમૃદ્ધ પ્રાચીન સાહિત્યમાં આ બને સંસ્કૃતિના પરસ્પર ઉપરના પ્રભાવ અને આદાન-પ્રદાનનાં અનેક દશ્ય જોવા મળે છે. એક જ કુટુંબમાં જુદા જુદા વિચારવાળા લોકો પોતપિતાની રીતે ધર્મ સાધના કરતા હતા. આજે જે જૈન ધર્મને નામે ઓળખાય છે એનું પ્રાચીન કાળમાં કઈ વિશેષ નામ નહીં હોય. એ ખરું કે જેન શબ્દ “જિન” પરથી બન્યો છે, આમ છતાં જૈન શબ્દ પ્રમાણમાં અર્વાચીન છે. ભગવાન મહાવીરના સમયમાં એને માટે “નિગ્રંથ” અથવા “નિન્ય પ્રવચન શબ્દ ચાલતો. એને ક્યાંક કયાંક આર્યધર્મ પણ કહ્યો છે. પાર્શ્વનાથના - સમયમાં એને “શ્રમણધર્મ ” પણ કહેતા. પાર્શ્વનાથ પહેલાં જે બાવીસમાં તીર્થકર અરિષ્ટનેમી થઈ ગયા તેના સમયમાં આને “અહત ધર્મ ” કહેતા હતા. અરિષ્ટનેમી એ શલાકા-પુરુષ શ્રી કૃષ્ણના કાકાના દીકરા હતા. શ્રીકૃષ્ણ ગાયની સેવા અને ગોરસ-( દૂધ આદિ)ને જે પ્રચાર કર્યો તે ખરી રીતે જોઈએ તો અહિંસક સમાજ-રચના માટે થયેલો એક મંગળ પ્રયાસ હતો. બિહારમાં જૈન ધર્મ “આહત ધર્મના નામે પ્રચલિત હતો. રાજષિ નમિ મિથિલાના હતા અને રાજા જનકના વંશજ હતા. એમની આધ્યાત્મિક વૃત્તિનું જૈન આગમમાં સુંદર ચિત્રણ આવે છે. ઈતિહાસમાં વખતોવખત નામે બદલાતાં રહ્યાં હશે, પણ આ ધર્મ-પરંપરા અને સંસ્કૃતિનું મૂળ, સિદ્ધાંત બીજ તે આજે છે તેનું તે જ હતું–આત્મવાદ અને અનેકાન્તવાદ. આ જ આત્મવાદની ભૂમિ પર જૈન ધર્મ-પરંપરાનું કલ્પવૃક્ષ વધતું ગયું છે. જેનધમી સાધુ આજે પણ શ્રમણ કહેવાય છે. શ્રમણ શબ્દ શ્રમ, સમતા અને વિકાર-શમનને સૂચક છે. એમાં પ્રભૂત અર્થ સમાયેલો છે. ૧૨ Page #15 -------------------------------------------------------------------------- ________________ “જૈનધર્મનો અર્થ છે જિને ઉપદેશેલો અથવા જિને પ્રસારેલો કલ્યાણ માર્ગ. “જિન” એને કહે છે જેમણે પોતાના દેહગત તથા આત્મગત એટલે અંદર-બહારના વિકારે પર વિજય પ્રાપ્ત કરી લીધો હોય. આત્માના સૌથી પ્રબળ શત્રુ છે રાગ-દ્વેષ મહાદિ વિકારે. એટલે “જિન” શબ્દનો એક વિશેષ અર્થ છે, એ કોઈ અમુક જાતિનું નામ નથી. આમેપલબ્ધિ–આત્માની પ્રાપ્તિ માટે જે “જિન”ના માર્ગે ચાલે છે તે જન છે. વીતરાગ-વિજ્ઞાનતા જૈન ધર્મનું પૂર્ણ લક્ષ્ય છે વીતરાગ–વિજ્ઞાનતાની પ્રાપ્તિ. આ જે વીતરાગ-વિજ્ઞાન છે તે મંગળમય છે, મંગળ કરનારું છે અને એના જ પ્રકાશમાં ચાલી માણસ “અરહન્ત' પદને પામે છે. આ વીતરાગતા સમ્યગ્દશન, જ્ઞાન અને ચારિત્રરૂપી રત્નત્રયની સમન્વિત સાધનામાંથી પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણને સમન્વિત પંથે જ માણસને મુક્તિ અથવા સિદ્ધિ સુધી પહોંચાડે છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રથી જ મનુષ્ય પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. જનધર્મને સૌ પહેલા અને મૂળભૂત ઉપદેશ એ છે કે શ્રદ્ધાપૂર્વક વિવેક્સી આંખ વડે સંસારને જોઈને એનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરો અને એને જીવનમાં ઉતારો. પરંતુ સંપૂર્ણ આચાર-વિચારનું કેન્દ્રબિંદુ વીતરાગતાની પ્રાપ્તિ છે. વીતરાગતાની સામે મેટામાં મોટું ઐશ્વર્ય પણ વ્યર્થ છે. પ્રવૃત્તિ હો યા નિવૃત્તિ, ગાઈશ્ય હો યા શ્રમણ્ય, બંને - સ્થિતિમાં અંતરમાં વીતરાગતા વધતી જાય એને જ શ્રેયસ્કર ગણ્યું છે. પરંતુ અનેકાન્ત દૃષ્ટિ મળ્યા વગર વીતરાગતાની પ્રાપ્તિનો રસ્તો હાથ નથી લાગતો. આ અનેકાન્ત દષ્ટિ જ પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિનું દર્શન કરાવી યથાર્થ અને નિવૃત્તિનું માર્ગદર્શન કરી શકે છે. અહિંસા * જૈન આચારનું મૂળ અહિંસા છે. આ અહિંસાનું પાલન અનેકાન્ત દષ્ટિ વગર સંભવ નથી. કારણ, જન દૃષ્ટિએ માણસ હિંસા ન કરતો હોય છતાં હિંસક હોઈ શકે છે, અને હિંસા કરતા હોય છતાં હિંસક ન પણ હોઈ શકે. આમ જનધર્મમાં હિંસા-અહિંસા કર્તાના ભાવ ઉપર આધાર રાખે છે, ક્રિયા ઉપર નહીં. બહારથી થનારી હિંસાને જ જે હિંસા ગણી લઈએ તો કેઈ અહિંસક હોઈ જ ન શકે. કારણ કે જગતમાં સર્વત્ર જીવ વ્યાપી રહેલા છે અને નિરંતર એમને ઘાત ( ૧૩ 1 2 Page #16 -------------------------------------------------------------------------- ________________ થઈ રહ્યો છે. માટે જે સાવધાન રહીને પ્રવૃત્તિ કરે છે એના ભાવોમાં અહિંસા છે અને જે વ્યક્તિ પોતાની પ્રવૃત્તિમાં સાવધાન નથી હોતી તેના ભાવમાં હિંસા છે, આમ એ હિંસા ન કરતી હોય તો પણ હિંસક છે. આ બધું પૃથકકરણ અનેકાન્ત દષ્ટિ વગર સંભવ નથી. તેથી જેને અનેકાન્ત દૃષ્ટિ પ્રાપ્ત થઈ છે તે જ મનુષ્ય સમ્યગ્દષ્ટિવાળે મનાય છે. અને સમ્યગ્દષ્ટિવાળો જ સમ્યગ્ગાની તથા સમ્યક ચારિત્રશીલ હોઈ શકે. જેની દૃષ્ટિ સમ્યક નથી એનું જ્ઞાન પણ સાચું નથી અને આચાર પણ યથાર્થ નથી. આને જ લીધે જેનમાર્ગમાં સમ્યકત્વ અથવા સમ્યગ્દર્શનનું મહત્ત્વ વિશેષ માન્યું છે. મેક્ષમાર્ગનો પણ એ જ પાય છે. સંસાર એક બંધન છે. જીવ અનાદિકાળથી એમાં પડે છે. એ પોતાના યથાર્થ સ્વરૂપને ભૂલીને આ બંધનને જે પોતાનું સ્વરૂપ સમજી એમાં રમમાણ રહે છે. આ જે ભ્રમ છે તે જ એના બંધનનું કારણ છે. આ ભૂલ જ્યારે એની નજરે ચડે છે ત્યારે જ એની દૃષ્ટિ પોતાના સ્વરૂપ ભણી જાય છે. ત્યારે એને સમજાય છે કે હું તો ચિતન્ય શક્તિ-સંપન્ન છું; ભૌતિક શક્તિથી પણ વિશિષ્ટ શકિત એ મારું ચિતન્ય છે. એ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત શક્તિનો ભંડાર છે. એનામાં આ શ્રદ્ધા જાગતાંની સાથે જ એને સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થાય છે અને એ સમ્યક્ આચાર દ્વારા પોતાના યથાર્થ સ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે છે. આમ જૈન ધર્મનો આચારમાર્ગ સમ્યજ્ઞાનપૂર્વક વીતરાગતા સુધી પહોંચવાને રાજમાર્ગ છે. અનેકાન્ત આ વિશાળ લેકમાં દેહધારી વ્યક્તિનું વધુમાં વધુ જ્ઞાન પણ સીમિત, અપૂર્ણ અને એકાંગી હોય છે. વસ્તુના અનન્ત ગુણોનો સમગ્ર અનુભવ વ્યક્તિ એક સાથે કરી શકતી નથી, એને વ્યક્ત કરવાની વાત તો આઘી જ રહી. ભાષાની અશક્તિ અને શબ્દના અર્થની મર્યાદા જ્યાં ત્યાં ઝઘડા અને વિવાદ ઊભા કરે છે. માણસને અહમ એમાં ઉમેરો કરે છે; જ્યારે અનેકાન્ત સમન્વયનો અને વિરોધપરિહારને માર્ગ દેખાડે છે. સૌની વાતમાં સત્યનો અંશ હોય છે, અને એ સત્યનો અંશ સમજીએ તો વિવાદ સહેલાઈથી ટળી શકે છે. જેને પોતાની વાતની હઠ અથવા પોતાના જ સાચાપણાને આગ્રહ નથી હોતો એવી જ વ્યક્તિ અનેકાન્ત મારફતે ગાંઠોને સારી રીતે ઉકેલી શકે છે. આમ તો દરેક મનુષ્ય અનેકાન્તમાં જીવે છે; પણ એને - ૧૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ ખબર નથી કે એ જ્યોતિ ત્યાં છે, અને એનાથી જ એ પ્રકાશિત છે. આંખો પર આગ્રહનો પાટો બાંધેલ હોય ત્યાં સુધી વસ્તુ-સ્વરૂપનું સાચું દર્શન થઈ શકતું નથી. અનેકાન્ત વસ્તુ અથવા પદાર્થથી સ્વતંત્ર સત્તાનો ઉષ કરે છે. વિચાર-જગતમાં અહિંસાનું મૂર્તરૂપ અનેકાન્ત છે. જે અહિંસક હશે એ અનેકાન્તી હશે અને જે અનેકાન્તી હશે તે અહિંસક હશે. આજે જન ધર્મનું જ સ્વરૂપ આપણી સામે છે તે મહાવીર ભગવાનની દેશનાથી અનુપ્રાણિત થયેલું છે. આજે એમનું ધર્મ-શાસન પ્રવર્તી રહ્યું છે. મહાવીર ધર્મ અને દર્શનના સમન્વયકાર હતા. જ્ઞાન, દર્શન અને આચરણનો સમન્વય જ મનુષ્યને દુઃખ-મુક્તિ ભણી લઈ જાય છે. જ્ઞાનહીન કર્મ અને કર્મહીન જ્ઞાન બન્ને વ્યર્થ છે. જ્ઞાત સત્યનું આચરણ અને આચરિત સત્યનું જ્ઞાન બને ભેગાં મળીને જ સાર્થક થઈ શકે છે. વસ્તુ સ્વભાવ ધમ - “વષ્ણુ સહાવો ધમ્મ વસ્તુને સ્વભાવ જ ધર્મ છે– આ વાત જૈન દર્શનની સૌથી મહત્વપૂર્ણ દેણ છે. સૃષ્ટિનો પ્રત્યેક પદાર્થ પોતાના સ્વભાવ પ્રમાણે વરસી રહ્યો છે. એનું અસ્તિત્વ, ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશથી યુકત છે. પદાર્થ જડ હો યા ચેતન, પોતાના સ્વભાવમાંથી હટતો નથી. સત્તાના રૂપમાં એ સદેવ સ્થિત ન હોય છે. પર્યાય કરતાં એ નિરંતર પરિવર્તનશીલ છે. આ જ ત્રિપદી પર સંપૂર્ણ જન-દર્શન ઊભું છે. અને આ જ ત્રિપદીના આધાર પર સંપૂર્ણ લક-વ્યવસ્થાનું પ્રતિપાદન એ જૈન-દર્શનની વિશેષતા છે. : પદ્રવ્યોની સ્થિતિથી સાફ થઈ જાય છે કે આ લોક અનાદિ અનન્ત છે, એનો કર્તા ધર્તા કે નિર્માતા કોઈ વ્યક્તિ-વિશેષ અથવા શક્તિ-વિશેષ નથી. દેશ-કાળથી પર, વસ્તુ-સ્વભાવના આધાર પર આત્માની સત્તા સ્વીકારવામાં આવે તો સમાજમાં વિષમતા, વગભેદ, વર્ણભેદ વગેરેનું સ્થાન રહેતું નથી. આવી હાલતમાં વ્યવહાર-જગતમાં મહાવીર જેવા વીતરાગ તત્ત્વદશી એમ જ કહે કે સમભાવ એ જ અહિંસા છે અને મનમાં મમત્વ ન હોવું એ જ અપરિગ્રહ છે; સત્ય શાસ્ત્રમાં નથી વસતું, એ તો અનુભવમાં વસે છે; બ્રહ્મની ચર્ચા એ જ બહાચર્ય; કર્મથી માણસ બ્રાહ્મણ બને છે અને કર્મથી જ ક્ષત્રિય, કર્મથી જ વૈશ્ય અને કર્મથી જ શૂદ્ર. ચારિત્ર્યહીન વ્યક્તિને સંપ્રદાય, વેશ, ધન, બળ, સત્તા અને ઐશ્વર્ય, જ્ઞાન અને પિથી બચાવી શકતાં ૧૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ નથી. દેવી દેવતાએ કે પ્રકૃતિની વિભિન્ન શક્તિઓને રીઝવવા માટે કરાતાં જાતજાતનાં કર્મકાંડ યા અનુષ્ઠાનેા પણ બચાવી શકતાં નથી. આત્મ-પ્રતીતિ, આત્મ-જ્ઞાન અને આત્મલીનતા નિજાનન્દ રસલીનતા જ મનુષ્યને મુક્તિ અપાવી શકે. આ જ સાચું.... સમ્યક્ત્વ છે. મહાવીર સાચા અર્થમાં નિન્થ હતા, ગ્રન્થ અને ગ્રન્થિયા છેઢીને એ દેહમાં પણ વિદેહ હતા. એમની જ નિરક્ષરી, સબધગમ્ય, અમૃત વરસાવનારી વાણીનું ગૂંજન વાતાવરણમાં છે. શ્રાવકાચાર સાધના સૌ સૌની શક્તિ અનુસાર જ થઈ શકે. આને કારણે જૈન-આચાર માના શ્રાવકાચાર અને શ્રમણાચાર એમ બે ભાગ પાડવામાં આવ્યા છે. શ્રમણાના આચાર કરતાં શ્રાવકાના આચાર સહેલા હાય છે. આનું કારણ એ છે કે એ લેાકેા ગૃહ-ત્યાગી નથી હાતા અને સસારમાં રત રહે છે. આમ છતાં શ્રાવક પેાતાના આચાર પરત્વે ખરાખર સાવધાન રહે છે. એનુ લક્ષ્ય શ્રમણાચારની દિશામાં આગળ વધવાનુ હાય છે. શ્રાવકની આત્મ-શક્તિ વધે, રાગ-દ્વેષાદિ વિકારા અને ક્રોધાદિ કષાયા પર કાબૂ આવવા લાગે ત્યારે એ એક પછી એક શ્રેણી વધતા વધતા શ્રમણ-પથ પર ડગ દેવા માંડે છે. ખાર વ્રતાનું ખરાબર પાલન કરતાં કરતાં ૧૧ શ્રેણીએ પાર કરીને શ્રાવક શ્રમણની શ્રેણીમાં પહેા ચી જાય છે. આમ જોવા જઈએ તો શ્રાવકધર્મ એ શ્રમણ ધર્મના આધાર અથવા પૂરક ધર્મ છે. જૈન ધર્મના તમામ આચાર આત્મલક્ષી છે. એમાં શ્રાવક તથા શ્રમણ માટે વ્યવસ્થિત, એક પછી એક એમ આગળ આગળ વિકાસનાં પગથિયાં ઉપર લઈ જતી સહિતા પ્રાપ્ત છે. જૈન ધર્મમાં કેવળ નીતિ-ઉપદેશની દૃષ્ટિએ અથવા વહેવારની દૃષ્ટિએ આચાર-નિયમા ઘડવામાં આવ્યા નથી. શક્તિ સાપેક્ષતા અને વિકાસની પ્રક્રિયામાં ખાદ્ય ક્રિયાકાંડ અથવા રૂઢિગત લાકમૂઢતા, દેવમૂઢતા અથવા ગુરુમૂઢતાને એમાં જરા જેટલું પણ સ્થાન નથી. અણુવ્રતાદિનું પાલન શ્રાવકને સાધક બનવાની પ્રેરણા આપે છે તા બીજી ખાજુ સમાજના સુસ'ચાલનમાં પણ અપૂર્વ ભૂમિકા અદા કરે છે. ગ્રન્થ પરિચય સમણુસુત્ત ગ્રંથમાં જૈન-ધર્મ-દનની સારભૂત વાતાનુ` સંક્ષેપમાં ક્રમ પૂર્વક સંકલન કર્યું" છે. ગ્રંથમાં ચાર ખંડ અને ૪૪ પ્રકરણા છે. ગાથાઓ કુલ્લે ૭૫૬ છે. ૧૬ Page #19 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથની સ‘કલના પ્રાકૃત ગાથાઓમાં કરી છે. આ ગાથાએ ગેય છે અને પારાયણ કરવા યાગ્ય છે. નાચાર્યાએ પ્રાકૃત ગાથાઓને સૂત્ર કહ્યાં છે. પ્રાકૃત સુત્ત' શબ્દના અર્થ સૂત્ર, સુક્ત તથા શ્રુત પણ થાય છે. જૈન પરંપરામાં સૂત્ર શબ્દ રૂઢ છે. તેથી ગ્રંથનું નામ સમણુસુત્ત' ( શ્રમણ સૂત્રમ્ ) રાખ્યું છે. ગાથાઓની પસંદગી પ્રાચીન મૂળ ગ્રંથામાંથી કરી છે. આમ આ સમસુત્ત આગમના જેવું સ્વતઃ પ્રમાણ છે. પહેલા ખંડ જયેાતિર્મુખ છે. એમાં વ્યક્તિ “ ખાએ પીએ ને મેાજ માણે।” ની નિમ્ન ભૌતિક ભૂમિકા અથવા બાહ્ય જીવનથી ઉપર ઊઠીને આભ્યન્તર જીવનનું દર્શન કરે છે. એ વિષયભાગાને અસાર, દુઃખમય તથા જન્મ-જરા-મરણ રૂપ સ’સારનાં કારણ સમજી એનાથી વિરક્ત થાય છે. રાગદ્વેષને જ પેાતાના સૌથી મેાટા શત્રુ સમજી બધી રીતે એના પરિહારના ઉપાય કરે છે. ક્રોધ, માન, માયા અને લાભને ઠેકાણે એ ક્ષમા, નમ્રતા, સરળતા, સતાષ વગેરે ગુણાના આશ્રય લે છે. કાયાના નિગ્રહ કરીને વિષયમાં ફસાયેલી ઇંદ્રિયાને સયમિત કરે છે. બધાં પ્રાણીઓને આત્મવત્ દેખે છે અને એમનાં સુખદુઃખને પેાતાનાં જ હાય તેમ અનુભવ કરે છે. ખીજાએાની જરૂરિયાતને સમજી, એની કદરને ખૂજી પરિગ્રહના યથાશક્તિ ત્યાગ કરે છે. પાતાની તથા બીજાની તરફ સદા જાગૃત રહે છે. અને યતનાચાર-પૂર્વક મેાક્ષમાગ માં નિર્ભયતાથી વિચરણ કરે છે. બીજો ખંડ મેાક્ષમાગ છે. આમાં ડગ દેનાર વ્યક્તિની તમામ શકાઓ, ભયવાળી સવેદનાઓ, આકાંક્ષાઓ અને મૂઢતા શ્રદ્ધાજ્ઞાન-ચારિત્રની અથવા જ્ઞાન-કર્મ-ભક્તિની ત્રિવેણીમાં ધોવાઈ જાય છે. દૃષ્ટ-અનિષ્ટના તમામ દ્વન્દ્વો સમાપ્ત થઈ જાય છે અને સમતા તથા વાત્સલ્યનું ઝરણું ફૂટી નીકળે છે. એનું ચિત્ત સંસારના ભાગેા તરફથી વિરત થઈ પ્રશાંત મને છે. ઘરમાં રહેતા હાય, તેા પણ જળમાં કમળની જેમ રહે છે. વેપાર, ધંધા બધું જ કરતા હેાવા છતાં એ કશું જ કરતા નથી. શ્રાવક શ્રમણ ધર્મના ક્રમશઃ આધાર લઈને એનું ચિત્ત સહજ રીતે જ્ઞાન-વૈરાગ્ય અને ધ્યાનની વિવિધ ‘શ્રેણીઓને પાર કરીને ધીરે ધીરે ઉપર તરફ ગતિ કરવા માંડે છે. અંતે એની તમામ વાસનાઓ નિર્મૂળ થઈ જાય છે, જ્ઞાન-સૂય પૂરી પ્રખરતાથી પ્રકાશવા માંડે છે. અને આનંદ-સાગર ઊછળવા માંડે છે. દેહ છે ત્યાં સુધી એ અર્જુન્ત અથવા જીવન્મુક્ત દશામાં દિવ્ય ઉપદેશ મારફતે જગતમાં ૧૭ Page #20 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણમાર્ગનો પ્રચાર કરતો વિચરણ કરે છે. અને છેવટે દેહ-સ્થિતિ અથવા આયુષ્ય પૂરું થાય છે ત્યારે સિદ્ધ અથવા વિદેહ દશા પામીને સદાને માટે આનંદ-સાગરમાં લીન લઈ જાય છે. - ત્રીજો ખંડ ‘તત્ત્વ-દર્શનનો છે. એમાં જીવ-અજીવ વગેરે સાત તોનું તથા પાપ-પુણ્ય વગેરે નવ પદાર્થોનું વિવેચન છે. ઉપરાંત જીવાત્માક પુદ્ગલ-પરમાણુ વગેરે છ દ્રવ્યોનો પરિચય આપીને એના સંયોગ તથા વિભાગ દ્વારા વિશ્વ સૃષ્ટિની અકૃત્રિમતા અને અનાદિઅનન્તતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, ચોથો ખંડ “સ્યાદ્વાદ” નો છે. ઉપર અનેકાન્તનો સંક્ષિપ્ત પરિચય અપાયો છે. જૈન દર્શનનો પ્રધાન ન્યાયે આ જે છે. આ ખંડમાં પ્રમાણ, નય, નિક્ષેપ, અને સપ્તભંગી જેવા ગૂઢ અને ગંભીર વિષયોનો હૃદયગ્રાહી સરળ સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. છેલ્લે વરસ્તવનથી ગ્રંથ સમાપ્ત થાય છે. - આ ચાર ખંડોમાં ૭૫૬ ગાથાઓમાં થઈને જેનધર્મ, તત્ત્વ દર્શન તથા આચાર માર્ગનો સર્વાગીણ સંક્ષિપ્ત પરિચય આવી જાય છે એમ કહી શકાય. આમ તો જિન-સાહિત્ય વિપુલ છે અને એની એક એક શાખા પર અનેક ગ્રંથ પ્રાપ્ત છે. સૂત્રમ રીતે અધ્યયન કરવું હોય તો એ બધા ગ્રંથોને આધાર લેવો જરૂરી છે. પરંતુ સાંપ્રદાયિક આગ્રહોથી પર મૂળરૂપમાં જનધર્મ સિદ્ધાંતન, આચાર-પ્રણાલીને અને જીવનના કમિક-વિકાસની પ્રક્રિયાને સામાન્ય માણસને પરિચય કરાવવા માટે આ એક સર્વસંમત પ્રતિનિધિક ગ્રંથ છે. જૈન જયતિ શાસનમ્. Page #21 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ પ્રથમ ખંડ જ્યોતિમુખ ગાથા ગાથા - ૧. મંગલસૂત્ર . ૧-૧૬ ૨. જિનશાસનસૂત્ર ૧૭-૨૪ ૩. સંઘસૂત્ર , ૨૫-૩૧ ૪. નિરૂપણુસૂત્ર ૩ર-૪૪ ૫. સંસારચક્રસૂત્ર ૪૫-૫૫ ૬. કર્મસૂત્ર , ૫૬-૬૬ ૭. મિથ્યાત્વસૂત્ર . . * . 59–ઉ૦ ૬૭-૭૦ ૮. રાગ-પરિહારસૂત્ર ૭૧-૮૧ ૯. ધર્મ સૂત્ર ૧૦. સંયમસૂત્ર ૧૧. અપરિગ્રહસૂત્ર ૧૨. અહિંસાસૂત્ર ૧૩. અપ્રમાદસૂત્ર ૧૪. શિક્ષાસૂત્ર ૧૫. આત્મસૂત્ર ૧૫આત્મસૂત્ર |૮૨–૧૨ ૧ ૧૨૨-૧૩૯ ૧૪૦-૧૪૬ ૧૪૭–૧૫૯ ૧૬૦-૧૬૯ ૧૭૦–૧૭૬ ૧૭૭–૧૯૧ દ્વિતીય ખંડઃ મોક્ષમાર્ગ ૧ મોક્ષમાર્ગ સૂત્ર ૧૯૨-૨૦૭ ૨૬. સમિતિ-ગુપ્તિસૂત્ર ૩૮૪–૪૧૬ ૧૭, રત્નત્રયસૂત્ર ૨૦૮-૨૧૮ ૨૭. આવશ્યકસૂત્ર ૪૧૭–૪૩૮ ૧૮. સમ્યગ્દર્શનસૂત્ર ૨૧૯-૨૪૪ ૨૮. તપસૂત્ર ૪ ૩૯-૪૮૩ ૧૯. સજ્ઞાનસૂત્ર ૨૪૫-૨૬૧ ૨૯. ધ્યાનસૂત્ર ૪૮૪–૫૦૪ ૨૦. સદ્યારિત્રસૂત્ર ૨૬૨-૨૮૭ ૩૦. અનુપ્રેક્ષાસૂત્ર પ૦૫-૫૦ ૨૧. સાધનાસૂત્ર ૨૮૮-૨૯૫ ૩૧. લેસ્થાસૂત્ર ૫૩૧–૫૪૫ રર. દ્વિવિધધર્મ સૂત્ર ૨૯૬-૩૦૦ ૩૨. આત્મવિકાસસૂત્ર ૨૩. શ્રાવકધર્મસૂત્ર ૩૦૧-૩૩૫ ૫૪૬-૫૬૬ ૨૪. શ્રમણધર્મસૂત્ર ૩૩૬-૩૬૩ ૩૩. સંલેખનાસૂત્ર પ૬૭–૧૮૭ : -૨૫. વ્રતસૂત્ર ૩૬૪–૩૮૩ ૧૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડઃ તત્ત્વ-દશન , ગાથા ગાથા પ૮૮-૬૨૩ ૬૨૪-૬૫૦ ૩૪. તત્ત્વસૂત્ર ૩૫. દ્રવ્યસૂત્ર ૩૬. સૃષ્ટિસૂત્ર ૬૫૧-૬૫૯ ૩૭. અનેકાન્તસૂત્ર ૩૮. પ્રમાણસૂત્ર ૩૯. નયસૂત્ર ૪૦. સ્યાદ્વાદ તથા સપ્તમંગસૂત્ર ચતુર્થ ખંડ સ્યાદ્વાદ ૬૬ ૦-૬૭૩ ૪૧. સમન્વયસૂત્ર : ૬૭૪-૬૮૯ ૪૨. નિક્ષેપસૂત્ર ' ૬૯૦-૭૧૩ ૪૩. સમાપન ૪૪. વીર-સ્તવન ૭૧૪–૭૨૧ ૭૨૨-૭૩૬ ૭૩૭–૭૪૪ ૭૪૫–૭૪૯ ૭૫-૭૫૬ પરિશિષ્ટઃ ૧. ગાથાનુક્રમણિકા : ૨. પારિભાષિક શબ્દકોશ * પૃષ્ઠ , ૨૪૪–૨૫૬ ૨૫૭–૨૭૪ Page #23 -------------------------------------------------------------------------- ________________ સમણાં (જેનધમસાર) પ્રથમ ખંડ " જ્યોતિર્મુખ Page #24 -------------------------------------------------------------------------- ________________ १. मङ्गलसूत्र १. णमो अरहंताणं । णमो सिद्धाणं । णमो आयरियाणं । णमो उवज्झायाणं । णमो लोए सव्वसाहूणं ॥१॥ - नमः अर्हद्भ्यः । नमः सिद्धेभ्यः । नमः आचार्येभ्यः । नमः उपाध्यायेभ्यः । नमो लोके सर्वसाधुभ्यः ॥१॥ २. एसो पंचणमोक्कारो, सव्वपावप्पणासणो। मंगलाणं च सन्वेसि, पढमं हवइ मंगलं ॥२॥ एष पंचनमस्कारः, सर्वपापप्रणाशनः । मङ्गलेषु च सर्वेषु, प्रथमं भवति मङ्गलम् ॥२॥ ३-५. अरहंता मंगलं । सिद्धा मंगलं । साह मंगलं। . केवलिपण्णत्तो धम्मो मंगलं ॥३॥ अरहंता लोगुत्तमा। सिद्धा लोगुत्तमा । साहू लोगुत्तमा। केवलिपण्णत्तो धम्मो लोगुत्तमो॥४॥ अरहंते सरणं पव्वज्जामि । सिद्धे सरणं पव्वज्जामि। साहू सरणं पव्वज्जामि। केवलिपण्णत्तं धम्मं सरणं पव्वज्जामि ॥५॥ अर्हन्तः मङ्गलम् । सिद्धाः मङ्गलम् । साधवः मङ्गलम् । केवलिप्रज्ञप्तः धर्मः मङ्गलम् ॥३॥ अर्हन्तः लोकोत्तमाः। सिद्धा: लोकोत्तमाः । साधवः लोकोत्तमाः । केवलिप्रज्ञप्तः धर्मः लोकोत्तमः ॥४॥ अर्हतः शरणं प्रपद्ये । सिद्धान् शरणं प्रपद्ये। साधून शरणं प्रपद्ये। केवलिप्रज्ञप्तं धर्मं शरणं प्रपद्ये ॥५॥ - २ - Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧. મંગલસૂત્ર ૧. અહંતાને નમસ્કાર. સિદ્ધોને નમસ્કાર. આચાર્યોને નમસ્કાર. ઉપાધ્યાયેાને નમસ્કાર. લેાકવતી સર્વ સાધુઓને નમસ્કાર. ૨. આ પંચ નમસ્કાર મંત્ર તમામ પાપાના વિનાશ કરનાર અને તમામ મંગલામાં પ્રથમ મગલ છે. ૩-૫. અહત્ મ’ગુલ છે. સિદ્ધ મ’ગલ છે. સાધુ મંગલ છે. કેવલિ પ્રણીત ધર્મ મંગલ છે. અહત્ લેાકેાત્તમ છે. સિદ્ધ લાકોત્તમ છે. સાધુ લાકોત્તમ છે. કૈલિ પ્રણીત ધર્મ લેાકોત્તમ છે. અહંતાનુ શરણ લઉં છું. સિદ્ધોનુ શરણ લઉ છુ.. સાધુઓનુ શરણુ લઉં' છુ. કેવલિ પ્રણીત ધર્મનું શરણ લઉં છું.... -3 Page #26 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं ६. झायहि पंच वि गुरवे, मंगलचउसरणलोयपरियरिए । k णर- सुर-खेयर-महिए, आराहणणायगे वीरे ॥ ६ ॥ ध्यायत पञ्च अपि गुरून्, मङ्गल - चतुःशरण-लोकपरिकरितान् । नरसुरखेचर महितान्, आराधननायकान् वीरान् ॥६॥ ७. घणघाइकम्ममहणा, तिहुवणवरभव्व - कमल मत्तंडा । अरिहा अणतणाणी, अणुवमसोक्खा जयंतु जए ॥७॥ घनघातिकर्ममथनाः, त्रिभुवनवरभव्यकमलमार्तण्डाः । अर्हाः (अर्हन्तः) अनन्तज्ञानिनः, अनुपमसौख्या जयन्तु जगति ॥ ८. अट्ठविहकम्मवियला, गिट्टियकज्जा पणट्ठसंसारा । दिट्ठसयलत्थसारा, सिद्धा सिद्धि मम दिसंतु ॥ ८ ॥ अष्टविधकर्मविकलाः, निष्ठितकार्याः प्रणष्टसंसाराः । दृष्टसकलार्थसाराः सिद्धाः सिद्धि मम दिशन्तु ॥ ८ ॥ तक्कालिय- सपरसमय-सुदधारा । आइरिया मम पसीदंतु ॥ ९ ॥ ९. पंचमहव्वयतुंगा, णाणागुणगणभरिया, पञ्च महाव्रततुङ्गाः, नानागुणगणभरिता, तत्कालिकस्वपरसमयश्रुतधाराः । "आचार्या मम प्रसीदतु ॥ ९ ॥ दुरंततीरम्हि हिडमाणाणं । १०. अण्णाणघोरतिमिरे, भवियाणुज्जोययरा, उवज्झाया वरमदि देतु ॥१०॥ अज्ञानघोरतिमिरे, दुरन्ती हिण्डमानानाम् । भव्यानाम् उद्योतकरा, उपाध्याया वरमतिं ददतु ॥ १०॥ ११. थिरधरियसीलमाला, ववगयराया जसोहपडिहत्था । बहुविणयभूसियंगा, सुहाई साहू पयच्छंतु ॥११॥ स्थिरधृतशीलमाला, व्यपगतरागा यशओघप्रतिहस्ताः बहुविनयभूषिताङ्गाः, सुखानि साधवः प्रयच्छन्तु ॥११॥ १२. अरिहंता, असरीरा, आयरिया, उवज्झाय मुणिणो । पंचक्खरनिप्पण्णो, ओंकारो पंच परमिट्ठी ॥ १२॥ अर्हन्तः अशरीराः, आचार्या पञ्चाक्षरनिष्पन्नः, ओङ्कारः 1 उपाध्याय मुनयः । पञ्च परमेष्ठिनः ॥१२॥ Page #27 -------------------------------------------------------------------------- ________________ જ્યાતિસુ ખ ૬. મંગલસ્વરૂપ, ચાર શરણરૂપ તથા લેાકોત્તમ, પરમ આરાધ્ય અને નર-સુર-વિદ્યાધરા દ્વારા પૂજિત, કશત્રુઓના વિજેતા પાંચ ગુરુ ( પરમેષ્ઠી )નું ધ્યાન ધરવું જોઈ એ. ૭. સઘન ઘાતીકના નાશ કરનાર, ત્રણેય લેાકમાં વિદ્યમાન ભવ્યજીવરૂપી કમલાના વિકાસ કરનાર સૂર્ય, અનત જ્ઞાની અને અનુપમ સુખમય અહુતાના જગતમાં જય હા. ૮. આઠ કર્મોથી રહિત, કૃતકૃત્ય, જન્મ-મૃત્યુના ચક્રથી મુક્ત તથા સફલ તત્ત્વ-રહસ્યના દ્રષ્ટા સિદ્ધ મને સિદ્ધિ પ્રદાન કરે. ૯. પાંચ મહાવ્રતાને લીધે સમુન્નત, તત્કાલીન સ્વસમય અને પર-સમયરૂપ શ્રુતનાં જ્ઞાતા તથા વિવિધ ગુણસમૂહથી પરિપૂર્ણ આચાય મારા ઉપર પ્રસન્ન હેા. ૧૦. જેની પેલે પાર જવું કઠણ છે એવા અજ્ઞાનરૂપી ઘાર અંધકારમાં ભટકનાર ભવ્ય જીવાને જ્ઞાનના પ્રકાશ આપનાર ઉપાધ્યાય મને ઉત્તમ ગતિ આપે. ૧૧. શીલરૂપી માળાને સ્થિરતાથી ધારણ કરનાર, રાગ રહિત, યશસમૂહથી ભરપૂર અને પ્રવર વિનય વડે અલ કૃત શરીરવાળા સાધુ મને સુખ આપે. ૧૨. અર્હત્, અશરીરી સિદ્ધ ), આચાય, ઉપાધ્યાય અને મુનિ— આ પાંચના પ્રથમ પાંચ અક્ષરે (અ+અ+આ+ઉ+મ) ને મેળવવાથી (એકાર) અને છે જે પંચ પરમેષ્ઠીના વાચક છે—ખીજરૂપ છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं १३. उसहमजियं च वंदे, संभवमभिणंदणं च सुमइं च । पउमप्पहं सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥१३॥ ऋषभमजितं च वन्दे, संभवमभिनन्दनं च सुमति च । पद्मप्रभं सुपारवं, जिनं च चन्द्रप्रभं वन्दे ॥१३॥ १४. सुविहिं च पुप्फयंतं, सीयल सेयंस वासपुज्जं च । ".. विमलमणंत-भयवं, धम्म संति च वंदामि ॥१४॥ - सुविधिं च पुष्पदन्तं, शीतलं श्रेयांसं वासुपूज्यं च । विमलम् अनन्तभगवन्तं, धर्म शान्ति च वन्दे ॥१४॥ १५. कुंथु च जिणरिदं, अरं च मल्लि च सुव्वयं च मि। वंदामि रिट्ठणेमि, तह पासं वड्ढमाणं च ॥१५॥ कुन्धुं च जिनवरेन्द्रम्, अरं च मल्लि च सुव्रतं च नमिम् । वन्दे अरिष्टनेमि, तथा. पाश्र्वं वर्धमानं च ॥१५॥ १६. चंदेहि णिम्मलयरा, आइच्चेहि अहियं पयासंता । . सायरवरगंभीरा, सिद्धा सिद्धि, : मम दिसंतु ॥१६॥ चन्द्रनिर्मलतरा, आदित्यः अधिकं प्रकाशमानाः । सागरवरगम्भीराः, सिद्धाः सिद्धि मम दिशन्तु ॥१६॥ २. जिनशासनसूत्र . .. १७. जमल्लीणा जीवा, तरंति , संसारसायरमणंतं । तं सव्वजीवसरणं, गंददु जिणसासणं सुइरं ॥१॥ यद् आलीना जीवाः, तरन्ति संसारसागरमनन्तम् । तत् सर्वजीवशरणं, नन्दतु जिनशासनं सुचिरम् ॥१॥ १८. जिणवयणमोसहमिणं, विसयसुह-विरेयणं अमिदभयं । . जरमरणवाहिहरणं, खयकरणं 'सव्वदुक्खाणं ॥२॥ जिनवचनमौषधमिदं, विषयसुखविरेचनम्-अमृतभूतम् । जरामरणव्याधिहरणं, क्षयकरणं । सर्वदुःखानाम् ॥२॥ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૭ જાતિમુખ ૧૩. હું ૧. ઋષભ, ૨. અજિત, ૩. સંભવ, ૪. અભિનંદન, પ. સુમતિ, ૬. પદ્મપ્રભુ, (૭. સુપાર્શ્વ તથા ૮. ચંદ્ર પ્રભુને ૧૪. હું ૯ સુવિધિ (પુષ્પદંત), ૧૦. શીતલ, ૧૧. શ્રેયાંસ ૧૨. વાસુપૂજ્ય, ૧૩. વિમલ, ૧૪. અનંત, ૧૫. ધર્મ, * ૧૬. શાંતિને વંદું છું. ૧૫. હું ૧૭. કુંથુ, ૧૮. અર, ૧૯. મહિલ, ૨૦. મુનિસુવ્રત, ૨૧. નમિ, ૨૨. અરિષ્ટનેમિ, ૨૩. પાર્થ તથા ૨૪. વર્ધમાનને વંદું છું. ૧૬. ચંદ્રથી, અધિક નિર્મળ, સૂર્યથી અધિક પ્રકાશ કરનાર, સાગરની જેમ ગંભીર સિદ્ધ ભગવાન મને સિદ્ધિ (મુક્તિ) પ્રદાન કરે. . ૨. જિનશાસનસૂત્ર ૧૭. જેમાં લીન થઈ જવાથી જીવ અનંત સંસાર-સાગરને પાર કરી જાય છે તથા જે તમામ જીવો માટે શરણ સમાન છે એ જિનશાસન લાંબા સમય સુધી સમૃદ્ધ રહો. ૧૮. વિષયસુખનું વિરેચન કરવા, જરા-મરણરૂપી વ્યાધિને દૂર કરવા તથા બધાં દુઃખોનો નાશ કરવા આ જિન વચન અમૃતસમું ઔષધ છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं १९. अरहंतभासियत्थं, गणहरदेहिं गंथियं सम्मं । पणमामि भत्तिजुत्तो, सुदणाणमहोदहिं सिरसा ॥३॥ अर्हद्भाषितार्थं, गणधरदेवैः ग्रन्थितं सम्यक् । प्रणमामि भक्तियुक्तः, श्रुतज्ञानमहोदधि शिरसा ॥३॥ . २०. तस्स मुहुग्गदवयणं, पुव्वावरदोसधिरहियं सुद्धं । आगममिदि परिकहियं, तेण दु कहिया हवंति तच्चत्वा ॥४॥ तस्य मुखोद्गतवचनं, पूर्वापरदोषविरहितं . शुद्धम् । 'आगम' इति परिकथितं, तेन तु कथिता भवन्ति तत्त्वार्थाः ॥४॥ २१. जिणवयणे अणुरत्ता, जिणवयणं जे करेंति भावेण । .. अमला असंकिलिट्ठा, ते होंति परित्तसंसारी ॥५॥ जिनवचनेऽनुरक्ताः, जिनवचनं ये करन्ति भावेन । अमला असंक्लिष्टाः, ते भवन्ति परीतसंसारिणः ॥५॥. २२. जय वीयराय ! जयगुरू ! होउ मम तुह पभावओ भयवं! भवणिब्वेओ मग्गाणुसारिया इट्ठफलसिद्धी ॥६॥ जय वीतराग! जगद्गुरो! भवतु मम तव प्रभावतो भगवन् ! भवनिर्वेद: मार्गानुसारिता इष्टफलंसिद्धिः ॥६॥ २३. ससमय-परसमयविऊ, गंभीरो दित्तिमं सिवो सोमो । गुणसयकलिओ जुत्तो, पवयणसारं परिकहेउं ॥७॥ स्वसमय-परसमयवित्, गम्भीरः दीप्तिमान् शिवः सोमः । गुणशतकलितः युक्तः, प्रवचनसारं परिकथयितुम् ॥७॥ . २४. जं इच्छसि अप्पणतो, जं च ण इच्छसि अप्पणतो। तं इच्छ परस्स वि या, एत्तियगं जिणसासणं ॥८॥ यदिच्छसि आत्मतः, यच्च नेच्छसि ‘आत्मतः । तदिच्छ परस्यापि च, एतावत्कं जिनशासनम् ॥८॥ Page #31 -------------------------------------------------------------------------- ________________ જાતિમુખ ૧૯. જેને ઉપદેશ અહં તેએ અર્થરૂપે કર્યો છે અને જેને ગણ ધરેએ સૂત્રરૂપે સારી રીતે ગૂંથેલું છે એ કૃતજ્ઞાનરૂપી મહાસમુદ્રને ભક્તિપૂર્વક શિર નમાવી પ્રણામ કરું છું. ૨૦. અહજતેના મુખમાંથી ઉત્પન્ન થયેલા તથા પૂર્વાપર દેષ રહિત શુદ્ધ વચનને આગમ કહેવામાં આવે છે. એ આગમમાં જે કહેવામાં આવ્યું છે તે સત્યાર્થ છે. (અહેતાએ ઉપદેશેલું અને ગણધરે એ ગૂંથેલું શ્રત આગમ છે.) ૨૧ જે જિનવચનમાં રાગ ધરાવે છે અને જિનવચનનું ભાવ પૂર્વક આચરણ કરે છે તે નિર્મળ તથા કલેશ વિનાને બનીને પરીત સંસારી (અલ્પ જન્મ-મરણવાળા) બની જાય છે. ૨૨. હે વીતરાગ ! હે જગદગુરુ! હે ભગવન્! આપના પ્રભાવથી '. મને સંસારથી વિરક્તિ, મોક્ષમાર્ગનું અનુસરણ અને ઈષ્ટ ફળની પ્રાપ્તિ થતી રહે. ૨૩. જે સ્વસમય અને પરસમયને જાણકાર, ગંભીર, દીપ્તિમાન, કલ્યાણકારી અને સૌમ્ય છે તથા સેંકડે ગુણેથી યુક્ત છે . - એ જ નિગ્રંથ પ્રવચનના સારને કહેવાનો અધિકારી છે. ૨૪. તમે પોતાને માટે જે ઈચ્છતા હો તે બીજા માટે પણ ઇચ્છો અને જે તમારા પિતાને માટે ન ઈચ્છતા હો એ બીજા માટે પણ ન ઈચ્છો. આ જ જિનશાસન-તીર્થકરોને ઉપદેશ છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ३. संघसूत्र २५. संघो गुणसंघाओ, संघो य विमोचओ य कम्माणं । दंसणणाणचरिते, संघायंतो हवे संघो गुणसंघातः, संघश्च विमोचकश्च संघो ॥१॥ कर्मणाम् । दर्शनज्ञानचरित्राणि, संघातयन् भवेत् संघः ॥ १ ॥ २६. रयणत्तयमेव गणं, गच्छं गमणस्स मोक्खमग्गस्स । संघो गुण संघादो, समयो खलु णिम्मलो अप्पा ॥ २ ॥ रत्नत्रयमेव गणः, गच्छः गमनस्य मोक्षमार्गस्य । आत्मा ॥२॥ संघो गुणसंघातः, समयः खलु निर्मल: २७. आसासो वीसासो, सीयघरसमो य होइ मा भाहि । अम्मापितिसमाणो, संघो सरणं तु सव्र्व्वसि ॥३॥ आश्वासः विश्वासः, शीतगृहसमश्च भवति मा भैषीः । अम्बापितृसमानः, संघः शरणं तु सर्वेषाम् ॥३॥ २८. नाणस्स होइ भागी, थिरयरओ दंसणे चरिते य । धन्ना गुरुकुलवासं, आवकहाए न मुंचति ॥४॥ ज्ञानस्य भवति भागी, स्थिरतरको दर्शने चरित्रे च । धन्याः गुरुकुलवासं, यावत्कथया मुञ्चन्ति ॥४॥ २९. जस्स गुरुम्मि न भत्ती, न य बहुमाणो न गउरवं न भयं । नवि लज्जा नवि नेहो, गुरुकुलवासेण किं तस्स ? ॥५॥ यस्य गुरौ न भक्तिः, न च बहुमानः न गौरवं न भयम् । नापि लज्जा नापि स्नेहः, गुरुकुलवासेन किं तस्य ? ॥५॥ ३०-३१. कम्मरयजलोहविणिग्गयस्स, सुयरयणदीहनालस्स । न गुणकेसरालस्स ॥६॥ पंचमहव्वयथिरकण्णियस्स, सावगजणमहुयरपरिवुडस्स, · संघपद्मस्य जिणसूरतेयबुद्धस्स । समणगणसहस्सपत्तस्स ॥७॥ श्रुतरत्नदीर्घनालस्य । संघपउमस्स भद्दं, कर्म रजजलौघविनिर्गतस्य, पञ्चमहाव्रतस्थिरकर्णिकस्य, श्रावकजन-मधुकर-परिवृतस्य, भद्रं, - १० - गुणकेसरवतः॥६॥ जिनसूर्यतेजोबुद्धस्य । श्रमणगणसहस्रपत्रस्य ॥७॥ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩, સંઘસૂત્ર ૨૫. ગુણેના સમૂહને સંઘ કહે છે. સંઘ કર્મોથી છોડાવે છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રનો સંચય (રત્નત્રયની પ્રાપ્તિ) કરે છે તેને સંઘ કહે છે. ૨૬. રત્નત્રય જ “ગણુ” કહેવાય છે. મેક્ષ માર્ગ ઉપર ગમન કરવાને “ગચ્છ” કહે છે. “સંઘ” એટલે ગુણનો સમૂહ. અને નિર્મળ આત્મા જ “સમય” કહેવાય છે. ૨૭. ભયભીત વ્યક્તિઓ માટે સંઘ આશ્વાસનરૂપ છે, છળ-કપટ વિનાના વ્યવહારને કારણે વિશ્વાસભૂત છે, સર્વત્ર સમતાને લીધે એ શીતળ ગૃહ સમાન છે, એ અવિષમદશી છે એ કારણસર માતા-પિતા તુલ્ય છે, ઉપરાંત, તમામ પ્રાણીઓ માટે શરણ લેવા રૂપ છે માટે તમે સંઘથી ડરો નહિ. ૨૮. સંઘમાં રહેલ સાધુ જ્ઞાનને ભાગી (અધિકારી) છે; દર્શન અને ચારિત્રમાં એ સવિશેષ સ્થિર રહી શકે છે. જીવન પર્યત જે ગુસ્કુળવાસને છોડતા નથી એ ધન્ય છે. - ૨૯. જેને ગુરુને માટે નથી ભક્તિ, નથી આદર, નથી ગૌરવ, નથી ભય ( અનુશાસન), નથી લજજા, તથા નથી સ્નેહ એ • ગુરુકુળવાસમાં રહે તે પણ તેનો શું અર્થ? ૩૦-૩૧. સંઘ કમળ જેવો છે. (કારણ કે) કર્મરજરૂપી જલસમૂહથી કમળની માફક એ ઉપર રહે છે તથા અલિપ્ત રહે છે. શ્રતરત્ન (જ્ઞાન અગર આગમ) જ એની દીર્ઘનાળ છે. પંચ મહાવ્રત જ એની સ્થિર કર્ણિકા છે; અને ઉત્તર ગુણ જ એની મધ્યવતી કેસર છે. શ્રાવકજનરૂપી ભ્રમર જેને સદા ઘેરી રહે છે, જિનેશ્વરદેવરૂપી સૂર્યના તેજથી જે પ્રબુદ્ધ થાય છે તથા જેને શ્રમણ ગણરૂપી હજાર પાંદડાં છે તે સંઘરૂપી કમળનું કલ્યાણ થાઓ. Page #34 -------------------------------------------------------------------------- ________________ ४. निरूपणसूत्र ३२. जो ण पमाणणयेहि, णिक्खेवेणं णिरिक्खदे अत्थं । तस्साजुत्तं जुत्तं, जुत्तमजुत्तं च पडिहादि ॥१॥ यो न प्रमाण-नयाभ्याम्, निक्षेपेण निरीक्षते अर्थम् । तस्यायुक्तं युक्तं, युक्तमयुक्तं च प्रतिभाति ॥१॥ ३३. गाणं होदि पमाणं, णओ वि णादुस्स हिदयभावत्यो । णिक्खेओ वि उवाओ, जुत्तीए अत्थपडिगहणं ॥२॥ ज्ञानं भवति प्रमाणं, नयोऽपि ज्ञातुः हृदयभावार्थः । . निक्षेपोऽपि उपायः, युक्त्या अर्थप्रतिग्रहणम् ॥२॥ ३४. णिच्छयववहारणया, मूलभेया णयाण सव्वाणं । णिच्छयसाहणहेडं, पज्जयदव्वत्थियं मुणह ॥३॥ निश्चयव्यवहारनयौ, मूलभेदो नयानां सर्वेषाम् । । निश्चयसाधनहेतू, पर्यायद्रव्यार्थिको मन्यध्वम् ॥३॥ ३५. जो सिय भेदुवयारं, धम्माणं कुणइ एगवत्थुस्स ।। ____सो ववहारो भणियो, विवरीओ णिच्छयो होइ ॥४॥ ___ यः स्याद्भदोपचारं, धर्माणां करोति एकवस्तुनः । स व्यवहारो भणितः, विपरीतो निश्चयो भवति ॥४॥ ३६. ववहारेणुवदिस्सइ, णाणिस्स चरित्तं दंसणं णाणं । ण वि णाणं ण चरित्तं, न दंसणं जाणगो सुद्धो॥५॥ व्यवहारेणोपदिश्यते, ज्ञानिनश्चरित्रं दर्शनं ज्ञानम् ।' नापि ज्ञानं न चरित्रं, न दर्शनं ज्ञायकः शुद्धः ॥५॥ ३७. एवं ववहारणओ, पडिसिद्धो जाण णिच्छयणयेण । णिच्छयणयासिदा पुण, मुणिणो पावंति णिव्वाणं ॥६॥ एवं व्यवहारनयं, प्रतिषिद्धं जानीहि निश्चयनयेन । निश्चयनयाश्रिताः पुनर्मुनयः प्राप्नुवन्ति निर्वाणम् ॥६॥ -१२ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૪. નિરૂપણસૂત્ર ૩૨. પ્રમાણ, નય અને નિક્ષેપ દ્વારા જે અર્થ બોધ નથી કરતો તેને અયુક્ત યુક્ત જેવું અને યુક્ત અયુક્ત જેવું જણાય છે. ૩૩. જ્ઞાન પ્રમાણ છે. જ્ઞાતાના હૃદયગત અભિપ્રાયને નય કહેવામાં આવે છે. જાણવાના ઉપાયોને નિક્ષેપ કહે છે. આ પ્રમાણે યુક્તિપૂર્વક અર્થને ગ્રહણ કરવા જોઈએ. ૩૪. નિશ્ચય અને વ્યવહાર– આ બે નય બધા નયનાં મૂલ છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને નિશ્ચય-સાધનના હેતુરૂપ જાણવા. . ૩૫. અખંડ વસ્તુના વિવિધ ધર્મોમાં કિંચિત ભેદને જે ઉપચાર કરે તે વ્યવહાર નય અને જે આ પ્રમાણે નથી કરતે અર્થાત્ અખંડ પદાર્થનો અનુભવ અખંડ રૂપે કરે છે તે નિશ્ચય નય. ૩૬. જ્ઞાનીને ચરિત્ર છે, દર્શન છે અને જ્ઞાન છે એમ વ્યવહાર નય કહે જ્યારે નિશ્ચયનય એમ કહે કે જ્ઞાનીને નથી જ્ઞાન, નથી ચારિત્ર, અને નથી દર્શન. જ્ઞાની તો શુદ્ધ જ્ઞાયક છે. ૩૭. આ પ્રમાણે આત્માશ્રિત નિશ્ચયનય દ્વારા વ્યવહારનયને પ્રતિષેધ કરવામાં આવે છે. નિશ્ચયનયને આશ્રય લેનાર મુનિજન જ નિર્વાણ પ્રાપ્ત કરે છે. - ૧૩ - Page #36 -------------------------------------------------------------------------- ________________ १४ समणसुतं ३८. जह ण वि सक्कमणज्जो, अणज्जभासं विणा उ गाहे । तह ववहारेण विणा, परमत्थुवएसणमसक्कं ॥७॥ यथा नापि शक्योऽनार्योऽनार्यभाषां विना तु ग्राहयितुम् । तथा व्यवहारेण विना, परमार्थोपदेशन मशक्यम् ॥७॥ ३९. ववहारोऽभूयत्थो, भूयत्यो देसिदो दु सुद्धणओ । भूयत्थमस्सिदो खलु, सम्माइट्ठी हवइ जीवो ॥८॥ व्यवहारोऽभूतार्थो, भूतार्थो देशितस्तु शुद्धनयः । भूतार्थमाश्रितः खलु, सम्यग्दृष्टिर्भवति जीवः ॥ ८ ॥ ४०. निच्छयमवलंबंता, निच्छयतो निच्छयं अजाणता । नासंति चरणकरणं, बाहिरकरणालसा केई ॥९॥ निश्चयमवलम्बमानाः, निश्चयतः निश्चयम् अजानन्तः । नाशयन्ति चरणकरणम्, बाह्यकरणाऽलसाः केचित् ॥९॥ ४१. सुद्धो सुद्धादेसो, णायव्वो परमभावदरिसीहि । ववहार देसिदा पुण, जे दु अपरमे द्विदा भावे ॥१०॥ शुद्धः शुद्धादेशो, ज्ञातव्यः परमभावदर्शिभिः । व्यवहारदेशिताः पुनर्ये त्वपरमे स्थिता भावे ॥१०॥ ४२. निच्छयओ दुण्णेयं, को भावे कम्मि वट्टई समणो । ववहारओ य कीरइ, जो पुव्वठिओ चरित्तम्मि ॥११॥ निश्चयतः दुर्ज्ञेयं, कः भावः कस्मिन् वर्तते श्रमणः ? । व्यवहारस्तु क्रियते, यः पूर्वस्थितश्चारित्रे ॥११॥ ४३. तम्हा सव्वे विणया, मिच्छादिट्ठी सपक्खपडिबद्धा । अन्नोन्नणिस्सिया उण, हवंति सम्मत्तसब्भावा ॥ १२ ॥ तस्मात् सर्वेऽपि नयाः, मिध्यादृष्टयः स्वपक्षप्रतिबद्धाः । अन्योन्यनिश्रिताः पुनः भवन्ति सम्यक्त्वसद्भावाः ॥१२॥ ४४. कज्जं णाणादीयं, उस्सग्गाववायओ भवे सच्चं । तं तह समायरंतो, तं सफलं होइ सव्वं कार्यं ज्ञानादिकं, उत्सर्गापवादतः भवेत् तत् तथा समाचरन्, तत् सफलं भवति पि ॥ १३॥ सत्यम् । सर्वमपि ॥ १३ ॥ Page #37 -------------------------------------------------------------------------- ________________ તિર્મુખ ૩૮. (પરંતુ) જેવી રીતે અનાર્ય ભાષા વિના અનાર્ય પુરુષને સમજાવી ન શકાય તેવી રીતે વ્યવહાર વિના પરમાર્થને દેશ અસંભવિત છે. ૩૯. વ્યવહાર અભૂતાર્થ (અસત્યાર્થી છે અને નિશ્ચય ભૂતાર્થ (સત્યાર્થી છે. ભૂતાઈને આશ્રય લેનાર જીવ જ સમ્યગ્દષ્ટિ * હોય છે. ૪૦, નિશ્ચયનું અવલંબન કરનાર કોઈક જીવો નિશ્ચયને નિશ્ચય પૂર્વક નહિ જાણવાને કારણે બાહ્ય આચરણમાં આળસુ અને સ્વચ્છંદી બની ચરણ-કરણ (આચાર-ક્રિયા)ને નાશ કરી નાખે છે. ૪૧. (આવા જીવોના સંબંધમાં આચાર્ય કહે છે કે ) પરમ ભાવના દ્રષ્ટા જીવોની મારફત શુદ્ધ વસ્તુનું કથન કરાવનાર - શુદ્ધ નય જ જાણવા લાયક છે. પરંતુ અપરમ ભાવમાં સ્થિત વ્યક્તિ માટે વ્યવહારનય દ્વારા જ ઉપદેશ કરવો ઉચિત છે. ૪૨. કયે શ્રમણ કયા ભાવમાં સ્થિત છે એ નિશ્ચયપૂર્વક . જાણવું કઠણ છે. એટલે જે પૂર્વ ચારિત્ર્યમાં સ્થિત છે તેમનું કૃતિકર્મ (વંદના) વ્યવહારનયની મારફત ચાલે છે. ૪૩. એટલા માટે (સમજવું જોઈએ કે) પોતપોતાના પક્ષને ' આગ્રહ રાખવાવાળા તમામ નય મિથ્યા છે અને એ બધા પરસ્પર સાપેક્ષ બને એટલે સમ્યક ભાવને પ્રાપ્ત કરી. * વાળે છે. ૪૪. જ્ઞાન વગેરે કાર્ય, ઉત્સર્ગ (સામાન્ય વિધિ) અને અપવાદ (વિશેષ વિધિ)ને લીધે સત્ય બને છે. એ એવી રીતે કરવામાં આવે કે તમામ સફળ બને. Page #38 -------------------------------------------------------------------------- ________________ ५. संसारचक्रसूत्र ४५. अधुवे असासयम्मि, संसारम्मि दुक्खपउराए । किं नाम होज्ज तं कम्मयं, जेणाऽहं दुग्गइं न गच्छेज्जा ? ॥१॥ अध्रुवेऽशाश्वते, संसारे दुःखप्रचुरके । किं नाम भवेत् तत् कर्मकं, येनाहं दुर्गतिं न गच्छेयम् ॥१॥ ४६. खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अणिगामसुक्खा । संसारमोक्खस्स विपक्खभया. खाणी अणत्थाण उकामभोगा ॥२॥ क्षणमात्रसौख्या बहुकालदुःखाः, प्रकामदुःखाः अनिकामसौख्याः । संसारमोक्षस्य विपक्षभूताः, खानिरनर्थानां तु कामभोगाः ॥२॥ ४७. सुट्ठवि मग्गिज्जतो, कत्थ वि केलीइ नत्थि जह सारो । ... इंदिअविसएसु तहा, नत्थि सुहं सुठु वि गविठं ॥३॥ सुष्ठ्वपि मार्यमाणः, कुत्रापि कदल्यां नास्ति यथा सारः ।.. इन्द्रियविषयेषु तथा, नास्ति सुखं सुष्ठ्वपि गवेषितम् ॥३॥ ४८. नरविबुहेसरसुक्खं, दुक्खं परमत्थओ तयं बिति । परिणामदारुणमसासयं च जं ता अलं तेण ॥४॥ नरविबुधेश्वरसौख्यं, दुःखं परमार्थतस्तद् ब्रुवते । .. परिणामदारुणमशाश्वतं, च यत् तस्मात् अलं तेन ॥४॥ ४९. जह कच्छुल्लो कच्छं, कंडयमाणो दुहं मुणइ सुक्खं । मोहाउरा मणुस्सा, तह कामदुहं सुहं बिति ॥५॥ यथा कच्छुरः कच्छु, कण्डूयन् दुःखं मनुते सौख्यम् । मोहातुरा मनुष्याः, तथा कामदुःखं सुखं ब्रुवन्ति ॥५॥ ५०. भोगामिसदोसविसन्ने, हियनिस्सेयसबुद्धिवोच्चत्थे । बाले यं मन्दिए मढे, बज्झई मच्छिया व खेलम्मि ॥६॥ भोगामिषदोषविषण्णः, हितनिःश्रेयसबुद्धिविपर्यस्तः । . बालश्च मन्दितः मूढः, वध्यते मक्षिकेव श्लेष्मणि ॥६॥ १६ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૫. સંસારચકસૂત્ર ૪૫. અધ્રુવ, અશાશ્વત અને દુઃખ બહુલ સંસારમાં એવું કર્યું કર્મ છે જેને લીધે હું દુર્ગતિમાં ન જાઉં? ૪૬. આ કામગ ક્ષણભર સુખ અને દીર્ધકાળ દુઃખ આપનારા છે, ઝાઝું દુઃખ અને થોડું સુખ દેનારા છે, સંસારથી છૂટવામાં બાધક છે અને અનર્થોની ખાણ છે. ૪૭. ખૂબ શોધવા છતાં કેળના ઝાડમાં જેમ કોઈ સારભૂત વરતુ દેખાતી નથી તેમ, બરાબર તેમ, ઈદ્રિયોના વિષયોમાં પણ કશું સુખ દેખવામાં નથી આવતું. ૪૮. નરેન્દ્ર-સુરેન્દ્રાદિના સુખ પરમાર્થ દૃષ્ટિએ દુઃખ જ છે. જે કે એ છે ક્ષણિક છતાં એનું પરિણામ દારુણ હોય છે. માટે, એનાથી દૂર રહેવું જ ઉચિત છે. ૪૯. ખૂજલીને રેગી ખંજેળે ત્યારે દુઃખને પણ સુખ માને છે. બરોબર એ પ્રમાણે, મહાતુર મનુષ્ય કામજનિત દુઃખને સુખ માને છે. ૫૦. આત્માને દૂષિત કરનારા ભેગામિષ (આસક્તિ-જનક ભેગ) માં નિમગ્ન, હિત અને શ્રેયસમાં વિપરીત બુદ્ધિ ધરાવનાર, અજ્ઞાની, મંદ અને મૂઢ જીવ, કફના બળખામાં (કર્મોમાં) માખીની જેમ, ફસાઈ જાય છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं १८ . .. ५१. जाणिज्जइ चिन्तिज्जइ, जम्मजरामरणसंभवं दुक्खं । न य विसएसु विरज्जई, अहो सुबद्धो कवडगंठी ॥७॥ जानाति चिन्तयति, जन्मजरामरणसम्भवं दुःखम् । . न च विषयेषु विरज्यते, अहो ! सुबद्धः कपटग्रन्थिः ॥७॥ ५२--५४. जो खलु संसारत्थो, जीवो तत्तो दु होदि परिणामो। परिणामादो कम्म, कम्मादो होदि गदिसु . गदी॥८॥ गदिमधिगदस्स देहो, देहादो इंदियाणि जायंते । ... तेहिं दु विसयग्गहणं, तत्तो रागो वा दोसो वा ॥९॥ जायदि जीवस्सेवं, भावो । संसारचक्कवालम्मि । .. इदि जिणवरेहि भणिदो, अणादिणिधणो सणिधणो वा ॥१०॥ यः खलु संसारस्थो, जीवस्ततस्तु भवति परिणामः । परिणामात् कर्म, कर्मतः भवति गतिषु गतिः ॥८॥ गतिमधिगतस्य देहो,. 'देहादिन्द्रियाणि जायन्ते ।। तैस्तु विषयग्रहणं, ततो रागो वा द्वेषो वा ॥९॥ जायते . जीवस्यवं, भावः संसारचक्रवाले । इति जिनवरंभणितो-ऽनादिनिधनः सनिधनो वा ॥१०॥ ५५. जम्मं दुक्खं जरा दुक्खं, रोगा य मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थं कीसन्ति जंतवो॥११॥ जन्म दुःखं, जरा दुःखं रोगाश्च मरणानि च । अहो दुःखः खलु संसारः, यत्र क्लिश्यन्ति जन्तवः ॥११॥ ६. कर्मसूत्र ५६. जो जेण पगारेणं, भावो णियओ तमन्नहा जो तु । मन्नति करेति वदति व, विप्परियासो भवे एसो॥१॥ यो येन प्रकारेण, भावः नियतः तम् अन्यथा यस्तु । मन्यते करोति वदति वा, विपर्यासो भवेद् एषः ॥१॥ Page #41 -------------------------------------------------------------------------- ________________ તિર્મુખ ૫૧. જન્મ, જરા અને મરણથી ઉત્પન્ન થનારા દુઃખને જીવ જાણે છે અને એનો વિચાર પણ કરે છે પરંતુ વિષયેથી વિરક્ત થઈ શકતો નથી. અહો ! માયા (દંભ)ની ગાંઠ કેટલી મજબૂત છે! પરં-૫૪. સંસારી જીવનાં (રાગ-દ્વેષ રૂ૫) પરિણામ હોય છે. પરિણામોથી કર્મબંધ થાય છે. કર્મબંધને હિસાબે જીવ ચાર ગતિઓમાં જાય છે-જન્મ લે છે. જન્મથી શરીર અને શરીરથી ઇન્દ્રિય પ્રાપ્ત થાય છે. જીવ એના દ્વારા વિષયોનું ગ્રહણ (સેવન) કરે છે. એથી વળી રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જીવ સંસાર-ચક્રમાં પરિભ્રમણ કરે છે. એના પરિભ્રમણના હેતુરૂપ પરિણામ (સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત નથી દઈ એટલે ) અનાદિ-અનંત અને (સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થાય એટલે ) અનાદિ–સાંત હોય છે. ૫૫. જન્મ દુઃખ છે; ઘડપણ દુઃખ છે; રેગ દુઃખ છે; અને મૃત્યુ દુઃખ છે. અહો, સંસાર દુઃખ જ છે. એમાં જીવને કલેશ પ્રાપ્ત થતો રહે છે. ૬. કર્મસૂત્ર ૫૬. જે ભાવ જે પ્રકારે નિયત હોય છે એનાથી બીજે રૂપે એને માનો, વર્ણવ, કે આચર એનું નામ વિપર્યાસ અગર તો વિપરીત બુદ્ધિ કહેવાય. Page #42 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं ५७. जं जं समयं जीवो आविसइ जेण जेण भावेण । ‘सो तंमि तंमि समए, सुहासुहं बंधए कम्मं ॥२॥ यं यं समयं जीवः, आविशति येन यैन भावेन । सः तस्मिन् समये, शुभाशुभं बध्नाति कर्म ॥२॥ ५८. कायसा वयसा मत्ते, वित्ते गिद्धे य इत्थिसु । । दुहओ मलं संचिणइ, सिसुणागु व्व मट्टियं ॥३॥ कायेन वचसा मत्तः, वित्ते गृद्धश्च स्त्रीषु । द्विधा मलं संचिनोति, शिशुनाग इव मृत्तिकाम् ॥३॥ ५९. न तस्स दुक्खं विभयन्ति नाइओ, न मित्तवग्गा न सुया न बंधवा । एक्को सयं पच्चणुहोइ दुक्खं, कत्तारमेव अणुजाइ कम्म ॥४॥ न तस्य विभजन्ते ज्ञातयः, न मित्रवर्गा न सुता न बान्धवाः । एकः स्वयं प्रत्यनुभवति दुःखं, करिमेवानुयाति कर्म ॥४॥ ६०. कम्मं चिणंति सवसा, तस्सुदयम्मि उ परव्वसा होति । रुक्खं दुरुहइ सवसो, विगलइ स परव्वसो तत्तो॥५॥ कर्म चिन्वन्ति स्ववशाः, तस्योदये तु परवशा भवन्ति । वृक्षमारोहति स्ववशः, विगलति स परवशः ततः॥५॥ ६१. कम्मवसा खलु जीवा, जीववसाई कहिंचि कम्माइं । कत्थइ धणिओ बलवं, धारणिओ कत्थई बलवं ॥६॥ कर्मवशाः खलु जीवाः, जीववशानि कुत्रचित् कर्माणि । कुत्रचित् धनिकः बलवान्, धारणिकः कुत्रचित् बलवान् ॥६॥ ६२. कम्मत्तणेण एक्क, दव्वं भावो त्ति होदि दुविहं तु । पोग्गलपिंडो दव्वं, तस्सत्ती भावकम्मं तु॥७॥ कर्मत्वेन एक, द्रव्यं भाव इति भवति द्विविधं तु । पुद्गलपिण्डो द्रव्यं, तच्छक्तिः भावकर्म तु॥७॥ ६३. जो इंदियादिविजई, भवीय उवओगमप्पगं झादि । कम्मेहि सो ण रंजदि, किह तं पाणा अणुचरंति ॥८॥ य इन्द्रियादिविजयी, भूत्वोपयोगमात्मकं ध्यायति । कर्मभिः स न रज्यते, कस्मात् तं प्राणा अनुचरन्ति ॥८॥ Page #43 -------------------------------------------------------------------------- ________________ જોતિર્મુખ પ૭. જે સમયે જીવ જેવો ભાવ ધારણ કરે છે તે સમયે તે તેવા જ શુભ-અશુભ કર્મો વડે બંધાય છે. ૫૮. (પ્રમત્ત મનુષ્ય) શરીર અને વાણીથી મત્ત બને છે તથા ધન અને સ્ત્રીઓમાં ગૃદ્ધ બને છે. અળસીયું જેવી રીતે મુખ અને શરીર–બને વડે માટી સંચય કરે છે, તેવી રીતે તે (પૃદ્ધ મનુષ્ય) રાગ અને દ્વેષ બન્ને વડે કર્મમલને સંચય કરે છે. ૫૮. જ્ઞાતિ, મિત્રવર્ગ, પુત્ર અને બંધુઓ એના દુઃખમાં ભાગ પડાવી શકતા નથી. એ એકલે પોતે જ દુઃખનો અનુભવ કરે છે કારણ કે કર્મ એના કરનારની પાછળ પાછળ જાય છે. ૬૦. જેવી રીતે કઈ પુરુષ ઝાડ ઉપર ચડતી વખતે વવશ હોય છે. પરંતુ પ્રમાદવશ એ જ્યારે ઝાડ ઉપરથી નીચે પડે છે ત્યારે એ પરવશ બની જાય છે. તેવી રીતે જીવ સ્વવશપણે કર્મ કરે છે પણ કર્મના ઉદય વખતે એને (કર્મ) ભોગવવાં પડે છે ત્યારે એ પરવશ બની જાય છે. ૬૧. જેવી રીતે ક્યારેક (કરજે દ્રવ્ય આપતી વખતે) ધનિક બળવાન ન હોય છે તો વળી કયારેક (કરજ ભરપાઈ કરતી વખતે) કરજ દાર બળવાન હોય છે. તેવી રીતે કયારેક જીવ કર્મને અધીન હોય છે તો વળી કયારેક કર્મ જીવને અધીન હોય છે. ૬૨. સામાન્યની અપેક્ષાએ કર્મ એક છે અને દ્રવ્ય તથા ભાવની . અપેક્ષાએ બે (પ્રકારનાં) છે. કર્મના પુણના પિંડને દ્રવ્યકર્મ કહેવામાં આવે છે અને એમાં રહેલી શક્તિને કારણે એટલે કે એના નિમિત્તથી જીવમાં થનારા રાગ-દ્વેષરૂપી વિકારોને ભાવ કર્મ કહે છે. . ઈદ્રિયાદિ ઉપર વિજય મેળવી જે ઉપગમય (જ્ઞાન-દર્શન મય) આત્માનું ધ્યાન કરે છે તેને કર્મ બંધન નથી. માટે, પૌગલિક પ્રાણ એની પાછળ પાછળ કેવી રીતે જઈ શકે. (અર્થાત્ એને નવો જન્મ લેવો પડતો નથી.) Page #44 -------------------------------------------------------------------------- ________________ २२ समणसुत्तं ६४-६५. नाणस्सावरणिज्ज, सणावरणं तहा । वेयणिज्जं तहा मोहं, आउकम्मं तहेव य॥९॥... नामकम्मं च गोयं च, अंतरायं तहेव य । . एवमेयाइं कम्माइं, अद्वैव उ समासओ॥१०॥ ज्ञानस्यावरणीयं, दर्शनावरणं तथा । वेदनीयं तथा मोहम्, आयुःकर्म तथैव च ॥९॥ नामकर्म च गोत्रं च, अन्तरायं तथैव च । एवमेतानि कर्माणि, अष्टव तु समासतः ॥१०॥ ६६. पड-पडिहार-सि-मज्ज, हड-चित्त-कुलाल-भंडगारीणं । जह एएसि भावा, कम्माण वि जाण तह भावा ॥११॥* पट प्रतिहारासि-मद्य, हडि-चित्र-कुलाल-भाण्डागारिणाम्।.. यथा एतेषां भावाः, कर्मणाम् अपि जानीहि तथा भावान् ॥११॥ ७. मिथ्यात्वसूत्र ६७. हा ! जह मोहियमइणा, सुग्गइमग्गं अजाणमाणेणं । भीमे भवकंतारे, सुचिरं भमियं भयकरम्मि ॥१॥ हा ! यथा मोहितमतिना, सुगतिमार्गमजानता । भीमे भवकान्तारे, सुचिरं भ्रान्तं भयंकरे ॥१॥ मिच्छत्तं वेदंतो जीवो, विवरीयदसणो होइ । ण य धम्मं रोचेदि हु, महुरं पि रसं जहा जरिदो ॥२॥ मिथ्यात्वं वेदयन् जीवो, विपरीतदर्शनो भवति । न च धर्म रोचते हि, मधुरं रसं यथा ज्वरितः ॥२॥ * ૫ષ્ટીકરણ: જેવી રીતે ઓરડાની અંદર રહેલી વસ્તુનું જ્ઞાન પરદ થવા દેતે નથી તેવી રીતે જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રોકવાનું અથવા ઓછું વધતું કરવાનું નિમિત્ત બને છે. એના ઉદયની ન્યૂનાધિકતાને કારણે કોઈ વિશિષ્ટ જ્ઞાની અને કોઈ અલ્પજ્ઞાની બને છે. ૨. જેવી રીતે દ્વારપાળ દર્શનાર્થીઓને રાજાનાં દર્શન કરવામાં રુકાવટ કરે છે તેવી રીતે દર્શનનું આવરણ કરનારું કર્મ દશનાવરણ કર્મ કહેવાય છે. ૩. તલવારની ધાર પર લગાવેલા મધને ચાટવામાં જેવી રીતે મધુર હ્મદ જરૂર આવે છે પણ સાથે સાથે જીભ કપાવાનું અસહ્ય દુઃખ પણ અનુભવાય છે તેમ વેદનીય કમ સુખ દુઃખનું નિમિત્ત બને છે. ૪. દારૂ પીવાથી મનુષ્ય કેકથી બેહોશ બને છે, સૂધબૂધ ગુમાવી બેસે છે તેમ મેહનીય કર્મના ઉદયથી વિવશ બનેલે જીવ Page #45 -------------------------------------------------------------------------- ________________ તિર્મુખ ૬૪-૬૫ જ્ઞાનાવરણ, દશનાવરણ, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય – સંક્ષેપમાં આ આઠ કર્મો છે. ૬૬. આ કર્મોને સ્વભાવ પડદો, દ્વારપાળ, તલવાર, મદ્ય, હડ (લાકડું), ચિતાર, કુંભાર અને ભંડારી જેવો છે. એક ૭. મિથ્યાત્વસૂત્ર ૬૭. હા! ખેદ છે કે સુગતિને માર્ગ નહિ જાણવાથી મૂઢમતિ ભયાનક અને ભવરૂપી ઘોર વનમાં લાંબા સમય સુધી ભમતો રહ્યો. .. " ૬૮. જે જીવ મિથ્યાત્વથી ગ્રસ્ત થાય છે તેની દષ્ટિ વિપરીત થઈ જાય છે. જેવી રીતે જવરગ્રસ્ત મનુષ્યને મીઠો રસ પણ ગમતો ' નથી તેવી રીતે એને પણ ધર્મ ગમતો નથી. - - પિતાનું સ્વરૂપ ભૂલી જાય છે. ૫. હડમાં પગ નાખેલી વ્યક્તિ હાલવા ચાલવામાંથી રેકાઈ જાય છે. તેવી રીતે આયુકર્મના ઉદયથી જીવ પોતાના શરીરમાં મુક૨૨ સમય સુધી ગેધાયેલો રહે છે. ૬. જેવી રીતે ચિતારો વિવિધ પ્રકારનાં ચિત્રો બનાવે છે તેવી રીતે નામ કર્મના ઉદયથી જીવોના વિવિધ પ્રકારના દેહની રચના થાય છે. ૭. જેવી રીતે કુંભાર નાનાં મોટાં વાસણ બનાવે છે તેવી રીતે ગોત્ર કર્મના ઉદયથી જીવને ઉચ્ચ કે નીચ કુલની પ્રાપ્ત થાય છે. ૮. જેવી રીતે ભંડારી (ખજાનચી) દાતાને દેતાં અને ભિક્ષકને લેતાં રોકે છે તેવી રીતે અંતરાય કર્મના ઉદયથી દાન-લાભાદિમાં બાધા ઊભી થાય છે. આ પ્રમાણે આ આઠ કર્મના સ્વભાવ છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ २४ समणसुत्तं ६९. मिच्छत्तपरिणदप्पा, तिव्वकसाएण सुठ्ठ आविट्ठो । जीवं देहं एक्कं, मण्णतो , होदि बहिरप्पा ॥३॥ मिथ्यात्वपरिणतात्मा, तीव्रकषायेण सुष्ठु आविष्टः । . जीवं देहमेकं, मन्यमानः भवति बहिरात्मा ॥३॥ ७०. जो जहवायं न कुणइ, मिच्छादिट्ठी तओ हु को अन्ना । . वड्ढइ य मिच्छत्तं, परस्स संकं जणेमाणो ॥४॥ यो यथावादं न करोति, मिथ्यादृष्टि: ततः खलु कः अन्यः । वर्धते च मिथ्यात्वं, परस्य शंकां जनयमानः ॥४॥ ८. राग-परिहारसूत्र ७१. रागो य दोसो वि य कम्मवीयं, कम्मं च मोहप्पभवं वयंति । .. ___ कम्मं च जाईमरणस्स मूलं, दुक्खं च जाईमरणं वयंति ॥१॥ रागश्च द्वेषो पि च कर्मबीजं, कर्म च मोहप्रभवं वदन्ति । कर्म च जातिमरणस्य मूलम्, दुःखं च जातिमरणं वदन्ति ॥१॥ ७२. न वि तं कुणइ अमित्तो, सुठु वि य विराहिओ समत्थो वि । जं दो वि अनिग्गहिया, करंति रागो य दोसो य॥२॥ नैव तत् करोति अमित्रं, सुष्ठ्वपि च विराद्धः समर्थोऽपि । यद् द्वावपि अनिगृहीतौ, कुरुतो रागश्च द्वेषश्च ॥२॥ ७३. न य संसारम्मि सुहं, जाइजरामरणदुक्खगहियस्स । जीवस्स अत्थि जम्हा, तम्हा मुक्खो उवादेओ॥३॥ न च संसारे सुखं, जातिजरामरणदुःखगृहीतस्य । जीवस्यास्ति यस्मात्, तस्माद् मोक्षः उपादेयः ॥३॥ ७४. तं जंइ इच्छसि गंतुं, तीरं भवसायरस्स घोरस्स । तो तवसंजमभंडं, सुविहिय ! गिण्हाहि तूरंतो॥४॥. तद् यदीच्छसि गन्तुं, तीरं भवसागरस्य घोरस्य । ____तर्हि तपःसंयमभाण्डं, सुविहित ! गृहाण त्वरमाणः ॥४॥ Page #47 -------------------------------------------------------------------------- ________________ જાતિમુખ ૬૯. તીવ્ર કષાય-યુક્ત બની મિથ્યાદષ્ટિ શરીર અને જીવને એક માને છે. એ બહિરાત્મા છે. ૭૦. તત્ત્વ-વિચાર પ્રમાણે જે નથી ચાલતે તેનાથી મેટો મિથ્યાદષ્ટિ બીજે કણ હોઈ શકે ? એ બીજાને શંકાશીલ બનાવી પોતાના મિથ્યાત્વમાં વધારે કરતો રહે છે. * * ૮. રાસ-પરિહારસૂત્ર ૭૧. રાગ અને દ્વેષ કર્મનાં બીજ (મૂલ કારણ) છે. કર્મ મેહથી ઉત્પન્ન થાય છે. એ જન્મ-મરણનું મૂળ છે. જન્મ-મરણને દુઃખનાં મૂળ કહેવામાં આવ્યાં છે. ૭૨. અંકુશમાં નહિ રાખવામાં આવેલા રાગ અને દ્વેષ જેટલું નુકસાન કરે છે તેટલું અત્યંત તિરસ્કારને પામેલ બળવાન શત્રુ પણ નથી કરતા. ૭૩. જન્મ, બુઢાપો અને મરણના દુઃખથી ઘેરાયેલા જીવને આ સંસારમાં કેઈ સુખ નથી. એટલા માટે મેક્ષ જ પ્રાપ્ત કરવા ચોગ્ય છે. ૭૪. જે તું ઘર ભવ સાગરની પાર (તટ ઉપર) જવા માગતે હે તે હે સુવિહિત ! તું તપ-સંયમરૂપી નૌકાનું તરત જ ગ્રહણ કર. Page #48 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं ७५. बहुभयंकरदोसाणं, सम्मत्तचरित्तगुणविणासाणं ।। . न हु वसमागंतव्वं, रागद्दोसाण पावाणं ॥५॥ बहुभयंकरदोषयोः, सम्यक्त्वचारित्रगुणविनाशयोः । न खलु वशमागन्तव्यं, रागद्वेषयोः पापयोः ॥५।। ७६. कामाणुगिद्धिप्पभवं खुदुक्खं, सव्वस्स लोगस सदेवगस्स । जं काइयं माणसियं च किंचि, तस्संतगं गच्छइ वीयरागो॥६॥ कामानुगृद्धिप्रभवं खलु दुःखं, सर्वस्य लोकस्य सदेवकस्य । यत् कायिकं मानसिकं च किञ्चित्, तस्यान्तकं गच्छति वीतरागः॥ ७७. जेण विरागो जायइ, तं तं सव्वायरेण करणिज्जं । मुच्चइ हु ससंवेगी, अणंतवो होइ असंवेगी ॥७॥ . येन विरागो जायते, तत्तत् सर्वादरेण करणीयम् । मुच्यते एव ससंवेगः, अनन्तकः भवति असंवेगी॥७॥ ७८. एवं ससंकप्पविकप्पणासु, संजण्यई समयमुवट्ठियस्स । अत्थे य संकप्पयओ तओ से, पहीयए कामगुणेसु तण्हा ॥८॥ एवं स्वसंकल्पविकल्पनासु, संजायते समतोपस्थितस्य ।। अर्थाश्च संकल्पयतस्तस्य, प्रहीयते कामगुणेषु तृष्णा ॥८॥ ७९. अन्नं इमं सरीरं, अन्नो जीव त्ति निच्छियमईओ। दुक्खपरीकेसकर, छिद . ममत्तं सरीराओ॥९॥ अन्यदिदं शरीरं, अन्यो जीव इति निश्चयमतिकः । दुःखपरिक्लेशकर, छिन्धि ममत्वं शरीरात् ॥९॥ ८०. कम्मासवदाराई, निरंभियव्वाइं इंदियाइं च । हंतव्वा य कसाया, तिविहं-तिविहेण मुक्खत्थं ॥१०॥ कर्मास्रवद्वाराणि, निरोद्धव्यानीन्द्रियाणि च । हन्तव्याश्च कषायास्त्रिविधत्रिविधेन मोक्षार्थम् ॥१०॥ ८१. भावे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपरंपरेण । न लिप्पई भवमझे वि संतो, जलेण वा पोक्खरिणीपलासं ॥११॥ भावे विरक्तो मनुजो विशोकः, एतया दुःखौघपरम्परया ।। न लिप्यते भवमध्येऽपि सन्, जलेनेव पुष्करिणीपलाशम् ॥११॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ જોતિર્મુખ २७ ૭૫. સમ્યકત્વ તથા ચારિત્રાદિ ગુણોને નાશ કરનાર, અત્યંત ભયંકર, રાગ-દ્વેષરૂપી પાપોને અધીન ન થવું જોઈએ. ૭૬. તમામ જીવોને, અરે ! દેવતાઓને પણ જે કાંઈ કાયિક અને માનસિક દુઃખ ઉત્પન્ન થાય છે તે કામ-ભોગની સતત અભિલાષાને લીધે થાય છે. વીતરાગી એ દુઃખને અંત કરી શકે છે. ૭૭. જેનાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે એનું આદરપૂર્વક આચરણ કરવું જોઈએ. વિરક્ત વ્યક્તિ સંસારનાં બંધનથી છૂટી જાય છે. અને આસક્ત વ્યક્તિને સંસાર અનંત બનતું જાય છે. ૭૮. પિતાના રાગ-દ્વેષાત્મક સંકલ્પ જ દરેક દેષનું મૂળ છે—જે આ પ્રકારના ચિતન માટે પ્રયત્નશીલ બને છે તથા ઈદ્રિયવિષયે દેનાં મૂળ નથી – આવા પ્રકારને જે સંકલ્પ કરે છે તેના મનમાં સમતા ઉત્પન્ન થાય છે. એથી, કામ-ગુણેમાં થનારી એની તૃષ્ણા પ્રક્ષીણ થઈ જાય છે. ૭૯. નિશ્ચયદષ્ટિ અનુસાર શરીર ભિન્ન છે અને આત્મા ભિન્ન છે. એટલા માટે શરીરનું દુઃખદાયક અને કલેશકારી મમત્વ છે. ૮૦. મોક્ષ પ્રાપ્તિ માટે, કર્મનાં આગમન દ્વારો— આસોને તથા ઈદ્રિયોને, ત્રણ કરણ (મન, વચન અને કાયા) અને ત્રણ વેગ (કૃત, કારિત અનુમત) વડે નિરોધ કરો અને કષાયોને હણે. ૮૧. ભાવથી વિરકત થયેલે મનુષ્ય શોકમુકત બની જાય છે. જેવી રીતે કમળના છોડનું પાંદડું પાણીથી લેવાતું નથી તેવી રીતે સંસારમાં રહ્યો થકે પણ તે અનેક દુઃખોની પરંપરાથી લેપાતો નથી. Page #50 -------------------------------------------------------------------------- ________________ ९. धर्मसूत्र ८२. धम्मो मंगलमक्किटठं, अहिंसा संजमो तवो । देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो॥१॥ धर्मः मङ्गलमुत्कृष्ट, अहिंसा संयमः तपः । . देवाः अपि तं नमस्यन्ति, यस्य धर्म सदा मनः॥१॥ ८३. धम्मो वत्थुसहावो, खमादिभावो य दसविहो धम्मो। रयणत्तयं च धम्मो, जीवाणं रक्खणं धम्मो ॥२॥. धर्मः वस्तुस्वभावः, क्षमादिभावः च दशविधः धर्मः । . रत्नत्रयं च धर्मः, जीवानां रक्षणं धर्मः ॥२। ८४. उत्तमखममद्दवज्जव-सच्चसउच्चं च संजमं चेव । तवचागमकिंचण्हं, बम्ह इदि दसविहो धम्मो ॥३॥ उत्तमक्षमामार्दवार्जव-सत्यशौचं च संयमं चैव । तपस्त्यागः आकिञ्चन्यं, ब्रह्म इति . दशविधः धर्मः ॥३॥ ८५. कोहेण जोण तप्पदि, सुर-णर-तिरिएहि कीरमाणे वि । उवसग्गे वि रउद्दे, तस्स खमा णिम्मला होदि ॥४॥ क्रोधेन यः न तप्यते, सुरनरतिर्यग्भिः क्रियमाणेऽपि । उपसर्गे अपि रौद्रे, तस्य क्षमा निर्मला भवति ॥४॥ ८६. खम्मामि सव्वजीवाणं, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्वभूदेसु, वेरं मज्झं ण केण वि ॥५॥ क्षमे सर्वजीवान्, सर्वे जीवाः क्षमन्तां मम । मैत्री मे सर्वभूतेषु, वरं मम न केनापि ॥५॥ ८७. जइ किंचि पमाएणं, न सुट्ठ भे वट्टियं मए पुट्विं । तं मे खामेमि अहं, निस्सल्लो निक्कसाओ अ॥६॥ यदि किञ्चित् प्रमादेन, न सुष्ठु युष्माभिः सह तितं मया पूर्वम् । तद् युष्मान् क्षमयाम्यहं, निःशल्यो निष्कषायश्च ॥६॥ -२८ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૯. ધર્મસૂત્ર ૮૨. ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા, સયમ અને તપ એનાં લક્ષણા છે. જેનું મન ધર્મમાં હમેશાં રમ્યા કરે છે તેને દેવા પણ નમે છે. ૮૩. વસ્તુના સ્વભાવ એ ધર્મ છે. ક્ષમાદિ ભાવાની અપેક્ષાએ એ દશ પ્રકારના છે. રત્નત્રય (સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર) તથા જીવાની રક્ષા કરવી એનું નામ ધર્મ. ૮૪. ઉત્તમ ક્ષમા, ઉત્તમ માવ, ઉત્તમ આવ, ઉત્તમ સત્ય, ઉત્તમ શૌચ, ઉત્તમ સયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિચન્ય તથા ઉત્તમ બ્રહ્મચર્ય આ દેશ પ્રકારના ધર્મ છે. ૮૫. દેવ મનુષ્ય અને તિય ચા (પશુએ) દ્વારા ધાર અને ભયાનક ઉપસર્ગ કરવામાં આવે તેા પણ જે ક્રેાધથી તપ્ત થતા નથી તેના એ નિળ ક્ષમા ધમ કહેવાય. ૮૬. હું તમામ જીવાને ક્ષમાપ્રદાન કરું છું, તમામ જીવા મને ક્ષમાં આપે, તમામ પ્રાણીએ તરફ મને મત્રી ભાવ છે. મને કેાઈ સાથે વેર નથી. ૮૭. ઓછામાં ઓછા પ્રમાદને લઈને પણ મેં આપની તરફ ઉચિત વ્યવહાર ન કર્યાં હાય તા હું શલ્ય તથા કષાય વિનાના બની આપની ક્ષમા માગું છું. - ૨૯ - Page #52 -------------------------------------------------------------------------- ________________ ३० समणसुत्तं ८८. कुलरूवजादिबुद्धिसु, तवसुदसीलेसु गारवं किंचि । जो णवि कुव्वदि समणो, मद्दवधम्म हवे तस्स ॥७॥ . कुलरूपजातिबुद्धिषु, तपःश्रुतशीलेषु गौरवं किञ्चित् ।। यः नैव करोति श्रमणः, मार्दवधर्मो भवेत् तस्य ॥७॥ ८९. जो अवमाणकरणं, दोसं परिहरइ णिच्चमाउत्तो। सो णाम होदि माणी, ण दु गुणचत्तेण माणेण ॥८॥ योऽपमानकरणं, दोषं परिहरति नित्यमायुक्तः । ... सो नाम भवति मानी, न गुणत्यक्तेन मानेन ॥८॥ . ९०. से असई उच्चागोए असई नीआगोए, नो होणे नो अइरिते। . नोऽपीहए इति संखाए, के गोयावाई के माणावाई ? ॥९॥ सः असकृदुच्चर्गोत्रः असकृन्नीचर्गोत्रः, नो हीनः नो अतिरिक्तः । न स्पृह्येत् इति संख्याय, को गोत्रवादी को मानवादी ? ॥९॥ ९१. जो चितेइ ण वंकं, ण कुणदि वंकं ण जंपदे वंकं । ण य गोवदि णियदोसं, अज्जव-धम्मो हवे तस्स ॥१०॥ यः चिन्तयति न वक्रं, न करोति वक्रं न जल्पति वक्रम् । न च गोपयति निजदोषम्, आर्जवधर्मः भवेत् तस्य ॥१०॥ ९२. परसंतावयकारण-वयणं, मोत्तूण सपरहिदवयणं । जो वददि भिक्खु तुरियो, तस्स दु धम्मो हवे सच्चं ॥११॥ परसंतापककारण-वचनं, मुक्त्वा स्वपरहितवचनम् । यः वदति भिक्षुः तुरीयः, तस्य तु धर्मः भवेत् सत्यम् ॥११॥ ९३. मोसस्स पच्छा य पुरत्थओ य, पओगकाले य दुही दुरंते । एवं अदत्ताणि समाययंतो, रूवे अतित्तो दुहिओ अणिस्सो॥१२॥ मृषावाक्यस्य पश्चाच्च पुरस्ताच्च, प्रयोगकाले च दुःखी दुरन्तः । एवमदत्तानि समाददानः, रूपेऽतृप्तो दुःखितोऽनिश्रः ॥१२॥ ९४. पत्थं हिदयाणिढें पि, भण्णमाणस्स सगणवासिस्स । कडुगं व ओसहं तं, महुरविवायं हवइ तस्स ॥१३॥ . पथ्यं हृदयानिष्टमपि, भणमानस्य स्वगणवासिनः । कटुकमिवौषधं तत्, मधुरविपाकं भवति तस्य ॥१३॥ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૮૮. કુલ, રૂ૫, જાતિ, જ્ઞાન, તપ, શ્રત અને શીલને જે શ્રમણ જરા જેટલા પણ ગર્વ નથી કરતો તે તેને માર્દવ ધર્મ કહેવાય. ૮૯. બીજાનું અપમાન કરવાના દોષને જે સદા સાવધાનીપૂર્વક છાંડે તે જ ખરા અર્થમાં માની છે. ગુણ ન હોય અને અભિમાન - કરવું તેથી કાંઈ માની બનાતું નથી. ૯૦. આ પુરુષ અનેક વાર ઉચ્ચ ગોત્ર અને અનેક વાર નીચ ગોત્રને અનુભવ કરી ચૂકી છે, એટલા માટે નથી કઈ હીન કે નથી કેઈ. અતિરિકત, (એટલા માટે એણે ઉચ્ચ ગોત્રની) ઈચ્છા ન કરવી. (આ પુરુષ અનેક વખત ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્રનો અનુભવ કરી ચૂકો છે-) આવું જાણ્યા પછી ગોત્રવાદી કેણ હેઈ શકે? કેણ માનવાદી હોઈ શકે ? ૧. જે કુટિલ વિચાર નથી કરતો, કુટિલ કાર્ય નથી કરતા, કુટિલ આ વચન નથી બોલતો અને પોતાના દોષે છુપાવતો નથી તેને એ આર્જધધર્મ કહેવાય. ૯૨. બીજાને સંતાપ કરે એવાં વચનો ત્યાગ કરી જે ભિક્ષુ સ્વ પર-હિતકારી વચન લે છે તેને એ સત્યધર્મ કહેવાય. ૩. અસત્ય બેલીને પણ પોતે સફળ ન થઈ શક્યો એવો શોક અસત્ય બોલ્યા પછી, અસત્યવાદીને થાય છે અને એથી દુઃખી બને છે. અસત્ય બોલીને એ બીજાને ઠગવાને સંકલ્પ કરી રહ્યો છે એ વિચારથી અસત્યવાદી અસત્ય બેલતાં પહેલાં વ્યાકુળ બને છે. કદાચ કોઈ પોતાના અસત્યને પકડી ન પાડે એ વિચારથી પણ એ દુઃખી બને છે. આ પ્રમાણે અસત્ય વ્યવહારનું પરિણામ દુઃખજનક છે. આ પ્રમાણે, વિષયોથી અતૃપ્ત બની ચોરી કરતે થકો એ દુઃખી અને આશરા વિનાને બનતા જાય છે. ૯૪. પિતાના ગણવાસી (સાથી) એ કરેલી હિતકર વાત પિતાને મધુર ન લાગી હોય તો પણ, તીખા ઔષધની જેમ એ પરિણામે મધુર ફળ આપનારી નીવડે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं ९५. विस्ससणिज्जो माया व, होइ पुज्जो गुरु व्व लोअस्स । सयणु व्व सच्चवाई, पुरिसो सव्वस्स होइ पिओ ॥१४॥ . विश्वसनीयो मातेव, भवति पूज्यो गुरुरिव लोकस्य । स्वजन इव सत्यवादी, पुरुषः सर्वस्य भवति प्रियः ॥१४॥ ९६. सच्चम्मि वसदि तवो, सच्चम्मि संजमो तह वसे सेसा वि गुणा । सच्चं णिबंधणं हि य, गुणाणमुदधीव मच्छाणं ॥१५॥ . सत्ये वसति तपः, सत्ये संयमः तथा वसन्ति शेषा अपि गुणाः । । सत्यं निबन्धनं हि च, गुणानामुदधिरिव मत्स्यानाम् ॥१५॥ ९७. जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्ढई। दोमासकयं कज्जं, कोडीए वि न निट्ठियं ॥१६॥ यथा लाभस्तथा लोभः, लाभाल्लोभः प्रवर्धते । . द्विमाषकृतं कार्य, कोट्याऽपि न निष्ठितम् ॥१६॥ . ९८. सुवण्णरुप्पस्स उपव्वया भवे, सिया हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहि किंचि, इच्छा हु आगाससमा अणन्तिया ॥१७॥ सुवर्णरूप्यस्य च पर्वता भवेयुः स्यात् खलु कैलाससमा असंख्यकाः । नरस्य लुब्धस्य न तैः किञ्चित्, इच्छा खलु आकाशसमा अनन्तिका॥ ९९. जहा य अंडप्पभवा बलागा, अंडं बलागप्पंभवं जहा य । एमेव मोहाययणं खु तण्हा, मोहं च तण्हाययणं वयंति ॥१८॥ यथा च अण्डप्रभवा बलाका, अण्डं बलाकाप्रभवं यथा च । एवमेव मोहायतनं खलु तृष्णां, मोहं च तृष्णायतनं वदन्ति ॥१८॥ १००. समसंतोसजलेणं, जो धोवदि तिव्व-लोहमल-पुंजं । भोयण-गिद्धि-विहीणो, तस्स सउच्चं हवे विमलं ॥१९॥ समसन्तोषजलेन, यः धोवति तीव्रलोभमलपुञ्जम् । भोजनगृद्धिविहीनः, तस्य शौचं भवेत् विमलम् ॥१९॥ १०१. वय-समिदि-कसायाणं, दंडाणं तह इंदियाण पंचण्हं । धारण-पालण-णिग्गह-चाय-जओ संजमो भणिओ॥२०॥ व्रतसमितिकषायाणां, दण्डानां तथा इन्द्रियाणां पञ्चानाम् । धारण-पालन-निग्रह-त्यागजयः संयमो भणितः ॥२०॥ Page #55 -------------------------------------------------------------------------- ________________ વિમુખ ૯૫. સત્યવાદી મનુષ્ય માતાની માફક વિશ્વાસપાત્ર, માણસે માટે ગુરુની માફક પૂજ્ય અને સગાંવહાલાંની માફક બધાનું પ્રીતિપાત્ર બને છે. ૬. સત્યમાં તપ, સંયમ અને બાકીના તમામ ગુણોને વાસ હોય છે. જેવી રીતે સાગર માછલાંઓનું આશ્રય સ્થાન છે " તેવી રીતે સત્ય સમસ્ત ગુણેનું આશ્રય સ્થાન છે. ૯૭. જેમ જેમ લાભ થાય છે, તેમ તેમ લોભ થાય છે. લાભશી લોભ વધતો જાય છે. બે માશા સેનાથી જે કામ પાર પડી શકે છે તે કામ કરોડો સુવર્ણમુદ્રાઓથી પણ પાર પડી શકતું નથી. (કપિલ નામની વ્યકિતની તૃષ્ણાના ન્યૂનાધિક પરિણામને દર્શાવનારું આ દૃષ્ટાંત છે). ૯૮. કદાચ સેના અને ચાંદીના કૈલાસ-સમાં અસંખ્ય પર્વત ઉત્પન્ન થઈ જાય, તો પણ લોભી પુરુષને એથી કશી અસર થતી નથી (તૃપ્તિ થતી નથી). કારણ કે ઇચ્છા આકાશ જેટલી અંનત છે. ૯. જેવી રીતે બતક ઇંડામાંથી અને ઈડું બતકમાંથી ઉત્પન્ન થાય છે, તેવી રીતે તૃષ્ણા મેહમાંથી અને મોહ તૃષ્ણામાંથી ઉન્ન થાય છે. ૧૦. (માટે) સમતા અને સંતોષરૂપી પાણી વડે તીવ્ર ભરૂપી મળને જે ધુએ છે અને જેને ભોજનની કશી પડી નથી તેને વિમળ શૌચ ધર્મ લાધે છે. ૧૦૧. વ્રત-ધારણ, સમિતિ-પાલન, કષાયનિગ્રહ, મન-વચન-કાયાની પ્રવૃત્તિરૂપ દંડને ત્યાગ, પચંદ્રિય-જય–આ બધાને સંયમ કહેવામાં આવે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं १०२. विसयकसाय - विणिग्गहभावं, काऊण झाणसज्झाए । जो भावइ अप्पाणं, तस्स तवं होदि नियमेण ॥२१॥ विषयकषाय-विनिग्रहभावं, कृत्वा ध्यानस्वाध्यायान् । यः भावयति आत्मानं, तस्य तपः भवति नियमेन ॥ २१ ॥ चइऊण सव्वदव्वेसु । भणिदं जिणवरदेहि ॥२२॥ त्यक्त्वा · सर्वद्रव्येषु । इति भणितं जिनवरेन्द्रः ॥२२॥ य कंते पिए भोए, लद्धे विपिट्ठिकुव्वs | साहीणे चयइ भोए, से हु चाइ त्ति वुच्चई ॥ २३॥ यः च कान्तान् प्रियान् भोगान्, लब्धान् विपृष्ठीकरोति । स्वाधीनान् त्यजति भोगान्, स हि त्यागी इति उच्यते ॥ २३ ॥ १०५. होऊण य णिस्संगो, णियभावं णिग्गहित्तु सुहदुहृदं । १०४. जे णिदेण दु वहृदि, अणयारो तस्साऽऽकिंचणं ॥ २४ ॥ भूत्वा च निस्संगः, निजभावं निगृह्य सुखदुःखदम् । निर्द्वन्द्वेन तु वर्तते, अनगारः तस्याऽऽकिञ्चन्यम् ॥२४॥ १०६. अहमिक्को खलु सुद्धो, दंसणणाणमइओ सुदारुवी । वि अस्थिमज्झकिंचि वि, अण्णं परमाणुमित्तं पि ॥ २५ ॥ अहमेकः खलु शुद्धो, दर्शनज्ञानमयः सदाऽरूपी । नाप्यस्ति मम किञ्चिदप्यन्यत् परमाणुमात्रमपि ॥ २५ ॥ १०७-१०८. सुहं वसामो जीवामो, जेसि णो नत्थि किंचण । मिहिलाए डज्झमाणीए, न मे डज्झइ किंचण ॥ २६ ॥ चत्तपुत्तकलत्तस्स, निव्वावारस्स पियं न विज्जई किंचि, अप्पियं पि सुखं वसामो जीवामः, येषाम् अस्माकं नास्ति मिथिलायां दह्यमानायां न मे दह्यते त्यक्तपुत्रकलत्रस्य, निर्व्यापारस्य प्रियं न विद्यते किञ्चित्, अप्रियमपि न विद्यते ॥२७॥ भिक्खुणो । न ३४ १०३. णिव्वेदतियं भावइ, मोहं जो तस्स हवे चागो, इदि निर्वेदत्रिकं भावयति, मोहं यः तस्य भवति त्यागः विज्जए ॥ २७ ॥ किञ्चन । किञ्चन ॥ २६ ॥ भिक्षोः । Page #57 -------------------------------------------------------------------------- ________________ જ્યાતિમુ ખ ૧૦૨. ઇન્દ્રિય-વિષયા તથા કષાયાને બ નિગ્રહ કરીને, ધ્યાન અને સ્વાધ્યાય દ્વારા આત્માને જે ભાવિત કરે છે તેના એ ધર્મ તપધમ કહેવાય છે. ૧૦૩. તમામ દ્રવ્યામાં ઉપન્ન થનારા માહને ત્યાગી, ત્રણ પ્રકારના નિવેદ (સ‘સાર, શરીર અને ભાગા તરફના વૈરાગ્ય) દ્વારા પેાતાના આત્માને જે ભાવિત કરે છે તેનેા એ ધર્મ ત્યાગધર્મ કહેવાય છે એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. ૧૦૫. ૧૦૪. કાંત અને પ્રિય ભાગો પેાતાને ઉપલબ્ધ હાવા છતાં એની સામે જે પીઠ ફેરવી નાખે છે. અને સ્વેચ્છાએ ભાગીને છાંડે છે એ ત્યાગી કહેવાય છે. તમામ પ્રકારના પરિગ્રહને છાંડી જે નિઃસંગ (સૉંગરહિત) બની જાય છે અને પેાતાના સુખકારી અને દુઃખદાયી ભાવા ઉપર અંકુશ સ્થાપી નિન્દ્રપણે વિચરે છે તેનેા એ ધર્મ આકિચન્ય ધર્મ કહેવાય છે. ૧૦૬. હું એક શુદ્ધ,દર્શન-જ્ઞાનમય, નિત્ય અને અરૂપી છું. આ સિવાય, બીજા બધા પરમાણુએ પણ મારા નથી. (આને આકિચન્ય ધર્મ કહેવાય છે). ૧૦૭-૧૦૮. જેની પાસે અમારું પેાતાનું કહી શકાય એવું કાંઇ નથી એવા અમે સુખેથી રહીએ છીએ અને સુખેથી જીવીએ છીએ. મિથિલા સળગી રહી છે પણ એથી મારું કહી શકાય એવું કશું સળગી રહ્યું નથી કારણ કે જે પુત્ર અને પ્રિયાથી મુકત છે અને વ્યવસાયથી નિવૃત્ત થયેલા છે એવા ભિક્ષુને માટે નથી કાઇ વસ્તુ પ્રિય કે નથી કાઇ વસ્તુ અપ્રિય. (રાજ્ય છેાડી સાધુ અનેલા રાજિષ નિમના દૃઢ વૈરાગ્યના સંબધમાં આ વાત છે.) Page #58 -------------------------------------------------------------------------- ________________ ३६ समणसुत्तं १०९. जहा पोम्म जले जायं, नोवलिप्पइ वारिणा । एवं अलितं कामेहि, तं वयं बूम माहणं ॥२८॥ यथा पद्मं जले जातं, नोपलिप्यते वारिणा । एवमलिप्तं कामः, तं वयं ब्रूमो ब्राह्मणम् ॥२८॥ ११०. दुक्खं हयं जस्स न होइ मोहो, मोहो हओ जस्स न होइ तहा। तण्हा हया जस्स न होइ लोहो, लोहो हओ जस्स न किंचणाई॥२९॥ दुःखं हतं यस्य न भवति मोहः, मोहो हतो यस्य न भवति तृष्णा । तृष्णा हता यस्य न भवति लोभः, लोभो हतो यस्य न किञ्चन ॥२९॥ १११. जीवो बंभ जीवम्मि, चेव चरिया हविज्ज जा जदिणो । तं जाण बंभचेरं, विमुक्कपरदेहतित्तिस्स ॥३०॥ . जीवो ब्रह्म जीवे, चैव चर्या भवेत् या यतः । । तद् जानीहि ब्रह्मचर्य, विमुक्त-परदेहतृप्तः ॥३०॥ .. ११२. सव्वंग पेच्छंतो, इत्थीणं तासु मुयदि दुब्भावं । सो बम्हचेरभावं, सुक्कदि खलु दुद्धरं धरदि॥३१॥ सर्वाङ्गं प्रेक्षमाणः स्त्रीणां तासु मुञ्चति दुर्भावम् । स ब्रह्मचर्यभावं, सुकृती खलु दुर्धरं धरति ॥३१॥ ११३. जउकुंभे जोइउवगूढे, आसुभितत्ते · नासमुवयाइ । एवित्थियाहि अणगारा, संवासेण नासमुवयंति ॥३२॥ जतुकुम्भे ज्योतिरुपगूढः आश्वभितप्तो नाशमुपयाति । एवं स्त्रीभिरनगाराः, . संवासेन . नाशमुपयान्ति ॥३२॥ ११४. एए य संगे समइक्कमित्ता, सुदुत्तरा चेव भवंति सेसा । जहा महासागरमुत्तरित्ता, नई भवे अवि गंगासमाणा ॥३३॥ एतांश्च संगान् समतिक्रम्य, सुदुस्तराश्चैव भवन्ति शेषाः । यथा महासागरमुत्तीर्य, नदी भवेदपि गङ्गासमाना ॥३३॥ ११५. जह सोलरक्खयाणं, पुरिसाणं णिदिदाओ महिलाओ। तह सोलरक्खयाणं, महिलाणं णिदिदा पुरिसा ॥३४॥ यथा शीलरक्षकाणां, पुरुषाणां निन्दिता भवन्ति महिलाः । तथा शीलरक्षकाणां, महिलानां निन्दिता भवन्ति पुरुषाः ॥३४॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ તિર્મુખ ૧૦૯. જે પ્રમાણે જળમાં ઉત્પન્ન થયેલ કમળ જળ વડે લેપાતું નથી, તેવી રીતે કામ-ભોગના વાતાવરણમાં ઊછરેલ જે મનુષ્ય એનાથી લપાતો નથી એને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૧૧૦. જેને મેહ નથી, એણે દુખને નાશ કરી નાખ્યો. જેને તૃષ્ણા નથી એણે મેહનો નાશ કરી નાખ્યો. જેને લેભ નથી એણે તૃષ્ણાને નાશ કરી નાખ્યો (અને જેની પાસે કાંઈ નથી એણે લેભનો નાશ કરી નાખ્યો. ૧૧૧. જીવ જ બ્રહ્યા છે. દેહાસક્તિથી મુક્ત મુનિની બ્રહ્મને માટે જે ચર્યા છે તે જ બ્રહ્મચર્ય. ૧૧૨. સ્ત્રીઓનાં મનોરમ સર્વાગોને દેખતાં છતાં જે એના માટે દુર્ભાવ નથી કરતો–-વિકાર પામતું નથી એ જ ખરેખરી રીતે કષ્ટપૂર્વક ધારણ કરી શકાય એવા બ્રહ્મચર્ય ભાવને ધારણ ૧૧૩. જેવી રીતે લાખનો ઘડો અગ્નિ વડે તપ્ત થાય તે તરત જ નષ્ટ થઈ જાય છે, તેવી રીતે સ્ત્રીના સહવાસથી અનગાર . (મુનિ) નષ્ટ થઈ જાય છે. ૧૧૪. જે માણસ આ સ્ત્રી-વિષયક આસક્તિઓની પેલે પાર ચાલ્યો જાય છે તેને માટે બાકી રહેલ બધી આસક્તિઓ, મહાસાગર પાર કરનાર માટે ગંગા જેવી મેટી નદીની જેમ, સુખેથી પાર કરવા લાયક બની જાય છે. ૧૧૫. જેવી રીતે શીલ-રક્ષક પુરુષ માટે સ્ત્રીઓ નિંદનીય છે તેવી રીતે શીલ-રક્ષિકા સ્ત્રીઓ માટે પુરુષે નિંદનીય છે. (બન્નેએ Page #60 -------------------------------------------------------------------------- ________________ ३८ समणसुत्तं ११६. किं पुण गुणसहिदाओ, इत्थीओ अत्थि वित्थडजसाओ । णरलोगदेवदाओ, देहिं वि वंदणिज्जाओ ॥३५॥ . किं पुनः ? गुणसहिताः, स्त्रियः सन्ति विस्तृतयशसः ।। नरलोकदेवताः देवैरपि वन्दनीयाः ॥३५॥ ११७. तेल्लोक्काडविडहणो, कामग्गी विसयरुक्खपज्जलिओ। जोव्वणतणिल्लचारी, जं ण डहइ सो हवइ धण्णो ॥३६॥ त्रैलोक्याटविदहनः, कामाग्निविषयवृक्षप्रज्वलितः । . यौवनतृणसंचरणचतुरः, यं न दहति स भवति धन्यः ॥३६॥ ११८. जा जा वज्जई रयणी, न सा पडिनियत्तई । अहम्मं कुणमाणस्स, अफला जन्ति राइओ॥३७॥ . या या व्रजति रजनी, न सा प्रतिनिवर्तते । . अधर्म कुर्वाणस्य, अफलाः यान्ति रात्रयः ॥३७॥ ११९-१२०. जहा य तिणि वणिया, मूलं घेत्तूण निग्गया । . एगोऽत्थ लहई लाह, एगो. मूलेण आगओ॥३८॥ . एगो मूलं पि हारित्ता, आंगओ तत्थ वाणिओ । ववहारे उवमा एसा, एवं धम्मे वियाणह ॥३९॥ यथा च त्रयो वणिजः, मूलं गृहीत्वा निर्गताः । एकोऽत्र लभते लाभम्, एको मूलेन आगतः ॥३८॥ एकः मूलम् अपि हारयित्वा, आगतस्तत्र, वाणिजः । व्यवहारे उपमा एषा, एवं . धर्मे विजानीत् ॥३९॥ १२१. अप्पा जाणइ अप्पा, जहट्ठिओ अप्पसक्खिओ धम्मो.। अप्पा करेंइ तं तह, जह अप्पसुहावओ होइ॥४०॥ आत्मानं जानाति आत्मा, यथास्थितो आत्मसाक्षिको धर्मः । आत्मा करोति तं तथा, यथा आत्मसुखापको भवति ॥४०॥ १०. संयमसूत्र १२२. अप्पा . नई वेयरणी, अप्पा मे कूडसामली । अप्पा कामदुहा धेणू, अप्पा मे नंदणं व्रणं ॥१॥ आत्मा नदी वैतरणी, आत्मा मे कूटशाल्मली ।। आत्मा कामदुघा धेनुः, आत्मा मे नन्दनं वनम् ॥१॥ Page #61 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ ૩૯ ૧૧૬. પરંતુ એવી પણ શીલ–ગુણ–સંપન્ન સ્ત્રીઓ છે જેમને યશ સર્વત્ર વ્યાપ્ત છે. એ મનુષ્ય લેકની દેવતાઓ છે. અને દેવાને માટે વંદન કરવા ગ્ય છે. ૧૧૭. વિષયરૂપી વૃક્ષ દ્વારા પ્રજવલિત થંચેલે કામાગ્નિ ત્રણેય લોકરૂપી અટવીને બાળી નાખે છે, પણ યૌવનરૂપી ઘાસ ઉપર ચાલવામાં કુશળ એવા જે મહાત્માને એ અગ્નિ નથી બાળતો કે નથી વિચલિત કરી શકતો એ ધન્ય છે. ૧૧૮. જે જે રાત્રી વ્યતીત થઈ ગઈ છે તે પાછી નથી આવતી. અધમ કરનારની રાત્રીઓ નિષ્ફળ ચાલી જાય છે. ૧૯-૧૨૦.જેવી રીતે ત્રણ વાણીયાએ દ્રવ્યની અમુક મૂળ રકમ લઈને નીકળી પડ્યા. એમાંથી એકે લાભ મેળવ્યો, બીજે મૂળ રકમ લઈને પાછો ફર્યો, અને ત્રીજો મૂળ રકમને પણ ગુમાવીને પાછો આવ્યો. આ વ્યાપારની ઉપમા છે. બરાબર આ પ્રમાણે ધર્મના સંબધમાં જાણવું–સમજવું જોઈએ. ૧૨૧. આત્મા જ યથાસ્થિત (નિજ સ્વરૂપમાં સ્થિત) આત્માને જાણે છે. એટલા માટે સ્વભાવરૂપ ધર્મ પણ આત્મસાક્ષીરૂપ હોય છે. આ ધર્મનું પાલન (અનુભવ) આત્મા એ વિધિથી કરે છે કે જેથી એ પોતાને માટે સુખદાયક બને. ૧૦ સંયમસૂત્ર ૧રર. આત્મા જ વૈતરણી નદી છે. આત્મા જ ફૂટશાલ્મલી વૃક્ષ છે. આત્મા જ કામદ્દધા ગાય છે અને આત્મા જ નંદનવન છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं १२३. अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पट्ठिय सुप्पट्ठिओ॥२॥ आत्मा कर्ता विकर्ता च, दुःखानां च सुखानां च । आत्मा मित्रममित्रम् च, दुष्प्रस्थितः सुप्रस्थितः ॥२॥ १२४. एगप्पा अजिए सत्तू, कसाया इन्दियाणि य । ते जिणित्तु जहानायं, विहरामि अहं मुणी ! ॥३॥ एक आत्माऽजितः शत्रः, कषाया इन्द्रियाणि च ।... तान् जित्वा यथान्यायं, विहराम्यहं मुने ! ॥३॥ १२५. जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिणे । .. एगं जिणेज्ज अप्पाणं, एस से परमो जओ॥४॥ यः सहस्रं सहस्राणां, सङग्रामे दुर्जये जयेत् । एकं जयंदात्मानम्, एष तस्य : परमो जयः ॥४॥ .. १२६. अप्पाणमेव जुज्झाहि, किं ते जुझेण बज्झओ। अप्पाणमेव अप्पाणं, जइत्ता सुहमेहए ॥५॥ आत्मानमेव योधयस्व, किं ते युद्धेन बाह्यतः । आत्मानमेव आत्मानं, जित्वा सुखमेधते ॥५॥ १२७. अप्पा चेव दमयन्वो, अप्पा हु खलु दुद्दमो । अप्पा दंतो सुही होइ, अस्सि लोए परत्थ य॥६॥ आत्मा चैव दमितव्यः, आत्मा एव खलु दुर्दमः । आत्मा दान्तः सुखी भवति, अस्मिल्लोके परत्र च ॥६॥ १२८. वरं मे अप्पा दंतो, संजमेण तवेण य । माऽहं परेहिं दम्मतो, बंधणेहिं वहेहि य॥७॥ वरं मयात्मा दान्तः, संयमेन तपसा च । माऽहं. परैर्दम्यमानः, बन्धनैर्वधैश्च ॥७॥ १२९. एगओ विरई कुज्जा, एगओ य पबत्तणं । असंजमे निर्यात्त च, संजमे य पवत्तणं ॥८॥ एकतो विरतिं कुर्यात्, एकतश्च प्रवर्तनम् । असंयमान्निवृत्ति च, संयमे च प्रवर्तनम् ॥८॥ Page #63 -------------------------------------------------------------------------- ________________ યાતિ ખ ૧૨૩. સુખદુઃખના કર્તા આત્મા જ છે અને ભેાકતા (વિકર્તા) પણ આત્મા જ છે, સત્ પ્રવૃત્તિ કરનાર આત્મા જ પેાતાના મિત્ર છે અને દુષ્પ્રવૃત્તિ કરનાર આત્મા જ પેાતાના શત્રુ છે. ૪૧ ૧૨૪. અવિજિત એવા એક પેાતાનો આત્મા જ પેાતાનો શત્રુ છે. અવિજિત કષાય અને ઇંદ્રિયા જ પેાતાની શત્રુ છે. હે મુનેદ્રિ ! એમના ઉપર વિજય મેળવીને હું ન્યાયપૂર્વક (ધર્માનુસાર) વિચરું છુ.. ૧૨૫. દુર્જેય યુદ્ધમાં જે હજારા યાદ્વાને જીતે છે તેની અપેક્ષાએ જે એકલી પેાતાની જાતને જ જીતે છે તેને એ વિજય પરમ વિજય છે. . ૧૨૬. ખાદ્ય યુદ્ધોથી શું વળ્યું ? પેાતાની જાત સાથે જ સ્વયં યુદ્ધ કરા, પાતા વડે પેાતાની જાતને જીતવાથી જ સાચુ` સુખ પ્રાપ્ત થાય છે. ૧૨૭. પેાતાની જાત ઉપર જ વિજય પ્રાપ્ત કરવા જોઇએ. પેાતાની ઉપર વિજય પ્રાપ્ત કરવા એ જ કઠણ છે. આત્મ-વિજયી જ આ લેાક અને પરલેાકમાં સુખી બને છે. . ૧૨૮. હું પોતે જ સયમ અને તપ દ્વારા પેાતાની ઉપર વિજય મેળવું એ જ ચેાગ્ય છે. ધન અને વધ વડે ખીજાએ મારુ દમન કરે એ ઠીક નહિ. ૧૨૯. એક તરફ નિવૃત્તિ અને બીજી તરફ પ્રવૃત્તિ કરવી જોઈએઅસયમથી નિવૃત્તિ અને સયમમાં પ્રવૃત્તિ, Page #64 -------------------------------------------------------------------------- ________________ ४२ समणसुत्तं १३०. रागे दोसे य दो पावे, पावकम्म पवत्तणे । जे भिक्ख रुंभई निच्चं, से न अच्छइ मंडले ॥९॥ रागो द्वेषः च द्वौ पापौ, पापकर्मप्रवर्तकौ । यो भिक्षः रुणद्धि नित्यं, स न आस्ते मण्डले ॥९॥ १३१. नाणेण य झाणेण य, तवोबलेण य बला निरुभंति । इंदियविसयकसाया, धरिया तुरगा व रज्जूंहिं ॥१०॥ . ज्ञानेन च ध्यानेन च, तपोबलेन च बलान्निरुध्यन्ते ।। इन्द्रियविषयकषाया, धृतास्तुरगा इव रज्जूभिः ॥१०॥ १३२. उवसामं पुवणीता, गुणमहता जिणचरित्तसरिसं पि । पडिवातेति कसाया, किं पुण सेसे सरागत्थे ॥११॥ उपशमम् अप्युपनीतं, गुणमहान्तं जिनचरित्रसदृशमपि। । प्रतिपातयन्ति कषायाः, किं पुनः शेषान् सरागस्थान् ॥११॥ १३३. इह उवसंतकसाओ, लहइ अणंतं पुणो विपडिवायं । न हु भे वीससियव्वं, थेवे वि कसायसेसम्मि ॥१२॥ इह उपशान्तकषायो, लभतेऽनन्तं पुनरपि प्रतिपातम् । न हि युष्माभिविश्वसितव्यं स्तोकेऽपि कषायशेषे ॥१२॥ १३४. अणथोवं वणथोवं, अग्गीथोवं कसायथोवं च । न हु भे वीससियध्वं, थोवं पि हु तं बहु होइ ॥१३॥ ऋणस्तोकं व्रणस्तोकम्, अग्निस्तोकं कषायस्तोकं च । न हि भवद्भिर्विश्वसितव्यं, स्तोकमपि खलु तद् बहु भवति॥१३॥ १३५. कोहो पोइं पणासेइ, माणो विणयनासणो । माया मित्ताणि नासेइ, लोहो सव्वविणासणो॥१४॥ क्रोधः प्रीति प्रणाशयति, मानो विनयनाशनः । माया मित्राणि नाशयति, लोभः सर्वविनाशनः ॥१४॥ १३६. उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे । मायं चऽज्जवभावेण, लोभं संतोसओ जिणे ॥१५॥ उपशमन हन्यात् क्रोध, मानं मार्दवेन जयेत् । मायां च आर्जवभावेन, लोभं सन्तोषतो जयेत् ॥१५॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્મુખ ૪૩ પાપકાર્યમાં પ્રવૃત્તિ કરાવનાર રાગ અને દ્વેષ બને પાપ છે. જે ભિક્ષુ આને સદા નિરોધ કરે છે. એ મંડળ (સંસાર) માં અટવાઈ પડતો નથી પરંતુ મુક્ત બની જાય છે. ૧૩૧. જેવી રીતે લગામ દ્વારા અને બળપૂર્વક રોકવામાં આવે તે છે, એવી રીતે જ્ઞાન, ધ્યાન અને તપના બળ વડે ઈદ્રિના વિષયોને અને કષાયને જેરપૂર્વક રેકવા જોઈએ. ૧૩૨. અતિ ગુણવાન મુનિએ શાંત કરેલા કષાય જિનેશ્વર દેવ જેવા ચારિત્રવાન (ઉપશાંત અને વીતરાગી) મુનિને પણ જે પાડી દે છે તો પછી રાગયુક્ત મુનિની તો વાત જ શી ? ૧૩૩. કષાયોને ઉપશાંત કરેલે પુરુષ પણ જ્યારે અનંત પ્રતિપાત (વિશુધ્ધ અધ્યવસાયની અનંતહીનતા) ને ભાગી બને છે ત્યારે (તો પછી) બાકી રહી ગયેલા થોડા જેટલા કષાય ઉપર કેવી રીતે વિશ્વાસ મૂકી શકાય? એના ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ. ૧૩૪. ડુંક દેણું, નાનો ઘાવ, જરા જેટલી આગ, અને નહિ જેવો - કષાય–આ ચારેયને તમારે વિશ્વાસ ન કરવો જોઈએ. કારણ કે આ અલ્પ હોવા છતાં વધીને મહત્ (મેટું) બની જાય છે. - ૧૩૫. ક્રોધ પ્રીતિના, મન વિનયનો, માયા મૈત્રીને અને લાભ તમામનો નાશ કરે છે. ૧૩૬. ક્ષમાથી ક્રોધને હણો. નમ્રતાથી માનને જીતો, સરળ સ્વભાવથી માયા ઉપર અને સંતોષથી લોભ ઉપર વિજય મેળવે. Page #66 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं १३७. जहा कुम्मे सअंगाई, सए देहे समाहरे । - एवं पावाइं मेहावी, अज्झप्पेण समाहरे ॥१६॥ . यथा कूर्मः स्वअङ्गानि, स्वके देहे समाहरेत् । .. एवं पापानि मेधावी, अध्यात्मना समाहरेत् ॥१६॥ १३८. से जाणमजाणं वा, कटुं आहम्मिों पयं । संवरे खिप्पमप्पाणं, बीयं तं न समायरे ॥१७॥ .. स जानन् अजानन् वा, कृत्वा आधार्मिकं पदम् । संवरेत् क्षिप्रमात्मानं, द्वितीयं तत् न समाचरेत् ॥१७॥ १३९. धम्माराम चरे भिक्खू, धिइमं धम्मसारही। . धम्मारामरए दंते, बम्भचेरसमाहिए ॥१८॥ धर्माराम चरेद् भिक्षुः, धृतिमान् धर्मसारथिः ।। धर्मारामरतो दान्तः, ब्रह्मचर्यसमाहितः ॥१८॥ ११. अपरिग्रहसूत्र १४०. संगनिमित्तं मारइ, भणइ अलीअं करेइ चोरिक्कं । सेवइ मेहुण मुच्छं, अप्परिमाणं कुणइ, जीवो ॥१॥ संगनिमित्तं मारयति, भणत्यलीकं करोति चोरिकाम् । सेवते मैथुनं मूर्छामपरिमाणां करोति जीवः ॥१॥ १४१. चित्तमंतमचित्तं वा, परिगिझ किसामवि । अन्नं वा अणुजाणाइ, एवं दुक्खा ण मुच्चई ॥२॥ चित्तवन्तमचित्तं वा, परिगृह्य कृशमपि । अन्यं वा अनुजानाति, एवं दुःखात् न मुच्यते ॥२॥ १४२. जे ममाइय मति जहाति, से जहाति ममाइयं । से हु दिट्ठपहे मुणी, जस्स नत्थि ममाइयं ॥३॥ . यो ममायितमति जहाति, स त्यजति ममायितम् । स खलु दृष्टपथः मुनिः, यस्य नास्ति ममायितम् ॥३॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ જયા તસુ ખ ૧૩૭. જેવી રીતે કાચબે પેાતાનાં અંગાને પેાતાના શરીરમાં સમેટી લે છે તેવી રીતે બુદ્ધિમાન (જ્ઞાની) પુરુષ પાાને અધ્યાત્મ મારફત સમેટી લે છે. ૪૫ ૧૩૮. જાણ્યે અથવા અજાણ્યે કોઇ અધમ કાય થઈ જાય તો પેાતાના આત્માને એમાંથી તરત હટાવી લેવા જોઇએ. પછી ફરી વાર એ કાર્ય ન કરવું. ૧૩૯. દીવાન, ધર્મ રૂપી રથને ચલાવનાર, ધર્મના ઉદ્યાનમાં રત–લીન દાન્ત અને બ્રહ્મચર્યમાં ચિત્તની શાંતિ પ્રાપ્ત કરનાર ભિક્ષુ ધર્મના આરામ (બગીચા) માં વિચરે. અપરિગ્રહ સૂત્ર ૧૪૦. પરિગ્રહને કારણે જીવ હિંસા કરે છે,અસત્ય ખેલે છે, ચારી કરે છે, મૈથુન સેવે છે અને અત્યધિક આસકિત કરે છે. (આ પ્રકારે પરિગ્રહ પાંચેય પાપાની જડ છે). ૧૪૧. સજીવ કે નિર્જીવ સ્વલ્પ વસ્તુને પણ જે પરિગ્રહ રાખે છે, અથવા બીજાને એમ કરવાની અનુજ્ઞા આજ્ઞા આપે છેતે દુઃખથી મુકત નથી થતા. ૧૪૨. જે પરિગ્રહની વૃધ્ધિના ત્યાગ કરે છે તે જ પરિગ્રહને ત્યાગી શકે છે. જેની પાસે પરિગ્રહ નથી એ મુનિએ માનું દર્શન કર્યું છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं १४३-१४४. मिच्छत्तवेदरागा, तहेव हासादिया य छहोसा। चत्तारि तह कसाया, चउदस अब्भंतरा गंथा ॥४॥ बाहिरसंगा खेत्तं, वत्थु धणधनकुप्पभांडाणि । दुपयचउप्पय जाणाणि, केव सयणासणे य तहा ॥५॥ मिथ्यात्ववेदरागाः, तथैव हासादिकाः च षड्दोषाः । चत्वारस्तथा कषायाः, चतुर्दश अभ्यन्तराः ग्रन्थाः ॥४॥ बाह्यसंगाः क्षेत्रं, वास्तुधनधान्यकुप्यभाण्डानि । .' द्विपदचतुष्पदानि यानानि, चैव शयनासनानि च तथा ॥५॥ १४५. सव्वगंथविमुक्को, सीईभूओ पसंतचित्तो अ । जं पावइ मुत्तिसुहं, न चक्कवट्टी वि तं लहइ ॥६॥ सर्वग्रन्थविमुक्तः, शीतीभूतः प्रशान्तचित्तश्च । यत्प्राप्नोति मुवितसुखं, न. चक्रवर्त्यपि तल्लभते ॥६॥ १४६. गंथच्चाओ इंदिय-णिवारणे अंकुसो व हथिस्स । ___णयरस्स खाइया वि य, इंदियगुत्ती असंगत्तं ॥७॥ ग्रन्थत्यागः इन्द्रिय-निवारणे अंकुश इव हस्तिनः ।.. नगरस्य खातिका इव च, इन्द्रियगुप्तिः असंगत्वम् ॥७॥ १२. अहिंसासूत्र १४७. एवं खु नाणिणो सारं, जं न हिंसइ कंचण । अहिंसासमयं चेव, एतावंते वियाणिया ॥१॥ एतत् खलु ज्ञानिनः सारं, यत् न हिनस्ति कञ्चन । अहिंसा समतां चैव, एतावती विजानीयात् ॥१॥ १४८. सव्वे जीवा वि इच्छंति, जीविउ न मरिजि । तम्हा पाणवहं घोरं, निग्गंथा वज्जयंति णं ॥२॥ सर्वे जीवाः अपि इच्छन्ति, जीवितुं न मर्तुम् । . तस्मात्प्राणवधं घोरं, निर्ग्रन्थाः वर्जयन्ति तम् ॥२॥ Page #69 -------------------------------------------------------------------------- ________________ તિર્મુખ ૧૪૩-૧૪૪. પરિગ્રહ બે પ્રકારનો છે. આત્યંતર અને બાહ્ય. આત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારનો છેઃ ૧. મિથ્યાત્વ, ૨. સ્ત્રીવેદ, ૩. પુરુષવેદ, ૪. નપુસકવદ, પ. હાસ્ય, ૬. રતિ, ૭. અરતિ, ૮. શેક, ૯. ભય, ૧૦. જુગુપ્સા, ૧૧. ક્રોધ, ૧૨. માન, ૧૩. માયા, ૧૪. લાભ. બાહ્ય પરિગ્રહ દશ પ્રકારનો છે : ૧. ખેતર, ૨. મકાન, ૩. ધન-ધાન્ય, ૪. વસ્ત્ર, પ. ભાંડ, ૬. દાસ-દાસી, ૭. પશુ, ૮. વાહન, ૯. શય્યા (બીછાનું), '. ૧૦. સન. . ૧૪૫. સંપૂર્ણ પરિગ્રહથી મુકત, શીતીભૂત (સીઝી ગયેલો) પ્રસન્નચિત્ત શ્રમણ જેવું મુકિતસુખ પામે છે તેવું સુખ ચક્રવતીને પણ નથી મળતું. ૧૪૬. જેવી રીતે હાથીને કાબુમાં લાવવા માટે અંકુશ અને શહેરની રક્ષા માટે ખાઈ છે તેવી રીતે ઈદ્રિય-નિવારણ માટે પરિગ્રહને ત્યાગ (કહેવામાં આવ્યો) છે. પરિગ્રહ-ત્યાગથી ઈદ્રિયો '. કાબૂમાં આવે છે. ૧૨. અહિંસા સૂત્ર , ૧૪૭. જ્ઞાની હવાને સાર એ જ છે કે (એ) કેઈ પણ પ્રાણીની હિંસા ન કરે. એટલું જાણવું જ બસ થશે કે અહિંસામૂલક સમતા જ ધર્મ છે અથવા એ જ અહિંસાનું વિજ્ઞાન છે. ! ૧૪૮. સર્વ જીવો જીવવા માગે છે, મરવા નહિ. એટલા માટે પ્રાણવઘને ભયાનક જાણી નિગ્રંથ એને વજે છે, છાંડે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं १४९. जावंति लोए पाणा, तसा अदुव थावरा । ते जाणमजाणं वा, ण हणे णो वि घायए ॥३॥ यावन्तो लोके प्राणा-स्त्रसा अथवा स्थावराः । . तान् जानन्नजानन्वा, न हन्यात्. नोऽपि घातयेत् ॥३॥ १५०. जह ते न पिअं दुक्खं, जाणिअ एमेव सव्वजीवाणं । सव्वायरमुवउत्तो, अत्तोवम्मेण कुणसु , दयं ॥४॥ यथा ते न प्रियं दुःखं, ज्ञात्वैवमेव सर्वजीवानाम् ।... सर्वादरमुपयुवतः, आत्मौपम्येन कुरु दयाम् ।।४॥ १५१. जीववहो अप्पवहो, जीवदया अप्पणो दया होइ । . ता सव्वजीवहिंसा, परिचत्ता अत्तकाहिं ॥५॥ . जीववध आत्मवधो, जीवदयाऽऽत्मनो दया भवति । तस्मात् सर्वजीवहिंसा, परित्यक्ताऽऽत्मकामैः ॥५॥ १५२. तुमं सि नाम स चेव, जं हंतव्वं ति मनसि । . तुमं सि नाम स चेव, जं अज्जावेयव्वं ति मनसि ॥६॥ त्वम् असि नाम स एव, यं हन्तव्यमिति मन्यसे । त्वम् असि नाम स एव, यमाज्ञापयितव्यमिति मन्यसे ॥६॥ १५३. रागादीणमणुप्पाओ, अहिंसकत्तं ति देसियं समए । तेसि चे उप्पत्ती, हिंसेत्ति जिणेहि णिदिवा ॥७॥ रागादीनामनुत्पादः, अहिंसकत्वमिति देशितं समये । तेषां चेद् उत्पत्तिः, 'हिंसा' इति जिननिर्दिष्टा ॥७॥ १५४. अज्झवसिएण बंधो, सत्ते मारेज्ज मा थ मारेज्ज । एसो बंधसमासो, जीवाणं णिच्छयणयस्स ॥८॥ अध्यवसितेन बन्धः, सत्त्वान् मारयेद् मा अथ मारयेत् । एष बन्धसमासो, जीवानां निश्चयनयस्य ॥८॥ १५५. हिंसाधो अविरमणं, वहपरिणामो य होइ हिंसा हु । तम्हा पमत्तजोगो, पाणव्ववरोवओ णिच्चं ॥९॥ हिंसातोऽविरमणं, वधपरिणामः च भवति हिंसा हि । तस्मात् प्रमत्तयोगो, प्राणव्यपरोपको नित्यम् ॥९॥ Page #71 -------------------------------------------------------------------------- ________________ તિર્મુખ ૧૪૯. લેકમાં જેટલા પણ ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે એને , નિર્ચા જાયે કે અજાણ્યું ન હણે અથવા ન હણાવે. ૧૫૦. જેવી રીતે તમને પિતાને દુખ ગમતું નથી એવી રીતે બીજા જીવોને પણ ગમતું નથી– આવું જાણી પૂરા આદર અને સાવધાનીથી, આત્મૌપમ્યની દષ્ટિથી દરેક ઉપર દયા રાખો. ૧૫૧. જીવન વધ આપણે પિતાને જ વધ છે. જીવ ઉપર દયા રાખવી એ આપણું પોતાના ઉપર દયા રાખવા બરાબર છે. એટલા માટે આત્મહિતૈષી (આત્મકામ) પુરુષોએ તમામ પ્રકારની જીવહિંસાનો ત્યાગ કર્યો છે. ૧૫ર. જેને તું હણવા યોગ્ય માને છે તે તે પોતે જ છો. જેને તું આજ્ઞામાં રાખવા ગ્ય માને છે તે પણ તે પોતે જ છો. ૧૫૩. જિનેશ્વરદેવે કહ્યું છે – રાગ વગેરેની અનુત્પત્તિ અહિંસા છે અને એની ઉત્પત્તિ હિંસા છે. ૧૫૪. હિંસા કરવાના વિચારથી જ કર્મબંધ થાય છે – ભલે પછી કોઈ જીવ મરે કે ન મરે. નિશ્ચયનયને અનુસારે જીના કર્મબંધનું ટૂંકામાં આ જ સ્વરૂપ છે. ૧૫૫. હિંસા કરતાં હિંસાનો ભાવ-વિચાર જ પરિણામ એ જ હિંસા છે. માટે જ્યાં પ્રમાદ છે ત્યાં નિત્ય હિંસા છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं १५६. णाणी कम्मस्स खयत्थ-मुट्टिदो णोद्विदो य हिंसाए । अददि असढं अहिंसत्थं, अप्पमत्तो अवधगो सो॥१०॥ ज्ञानी कर्मणः क्षयार्थ-मुत्थितो नोत्थितः च हिंसाय । यतति अशठम् अहिंसार्थम् अप्रमत्तः अवधकः सः ॥१०॥ १५७. अत्ता चेव अहिंसा, अत्ता हिंसति णिच्छओ समए । जो होदि अप्पमत्तो, अहिंसगो हिंसगो इदरों ॥११॥ आत्मैवाहिंसाऽऽत्मा, हिंसेति निश्चयः .समये । यो भवति अप्रमत्तोऽहिंसकः, हिंसकः इतरः ॥११॥ १५८. तुंगं न मंदराओ, आगासाओ विसालयं नत्थि । जह तह जयंमि जाणसु, धम्ममहिंसासमं नत्थि ॥१२॥ . तुङ्गं न मन्दरात्, आकाशाद्विशालकं नास्ति । यथा तथा जगति जानीहि, धर्मोऽहिंसासमो नास्ति ॥१२॥ १५९. अभयं पत्थिवा! तुम्भ, अभयदाया भवाहि य । अणिच्चे जीवलोगम्मि, कि हिंसाए पसज्जसि ॥१३॥ अभयं पार्थिव ! तुभ्यम् अभयदाता भव च । अनित्ये जीवलोके, किं हिंसायां प्रसज्जसि ॥१३॥ १३. अप्रमादसूत्र १६०. इमं च मे अस्थि इमं च नत्थि, इमं च मे किच्चं इमं अकिच्चं। तं एवमेवं लालप्पमाणं, हरा हरंति त्ति कहं पमाए ? ॥१॥ इदं च मेऽस्ति इदं च नास्ति, इदं च मे कृत्यमिदमकृत्यम् । तमेवमेवं लालप्यमानं, हरा हरन्तीति कथं प्रमादः ? ॥१॥ १६१. सीतंति सुवंताणं, अत्था पुरिसाण लोगसारत्था । तम्हा जागरमाणा, विधुणध पोराणयं कम्मं ॥२॥ सीदन्ति स्वपताम्, अर्थाः पुरुषाणां लोकसारार्थाः । तस्माज्जागरमाणा, विधूनयत पुराणकं कर्म ॥२॥ Page #73 -------------------------------------------------------------------------- ________________ તિયું ખા ૧૫૬. જ્ઞાની કર્મક્ષય માટે પ્રયત્ન કરે છે,–હિંસા માટે નહિ. નિષ્કપટ ભાવે અહિંસા આચરવાને એને પ્રયત્ન હોય છે. એ અપ્રમત્ત મુનિ અહિંસક હોય છે. ૧૫૭. આત્મા જ અહિંસા છે અને આત્મા જ હિંસા છે. સિદ્ધાંતને આ આખરી ફેસલો છે. જે અપ્રમત્ત છે એ અહિંસક છે અને જે પ્રમત્ત છે એ હિંસક છે. ૧૫૮. મેરુ પર્વતથી ઊંચું અને આકાશથી વિશાળ જગતમાં કશું નથી. તેવી જ રીતે અહિંસા સમાન (જગતમાં) બીજો કોઈ ધર્મ નથી. ૧૫૯ મુનિએ કહ્યું : “હે રાજન ! તને અભય છે અને તું પણ અભયદાતા બન. આ અનિત્ય જીવ-લોકમાં તું હિંસામાં શા માટે આસક્ત બની રહ્યો છો ?' ૧૩. અપ્રમાદસૂત્ર ૧૬. આ મારી પાસે છે અને આ મારી પાસે નથી તથા આ મારે '. કરવું છે અને આ નથી કરવું – આ પ્રમાણે મિથ્યા બકવાદ ન કરનાર પુરુષને, ઉઠાવી લેવાના સ્વભાવવાળો, કાળ ઉઠાવી લે છે. ૧૬૧. આ જગતમાં જ્ઞાનાદિ સારભૂત વસ્તુ છે. જે પુરુષ સૂતે * રહે છે તેને એ અર્થ નષ્ટ થઈ જાય છે. એટલા માટે સતત જાગરણપૂર્વક પૂર્વાજિત કર્મોને ખંખેરી નાખે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ५२ समणसुत्तं १६२. जागरिया धम्मीणं, अहम्मीणं च सुत्तया सेया । वच्छाहिवभगिणीए, अहिंसु जिणो जयंतीए ॥३॥ जागरिका धर्मिणाम्, अर्मिणां च सुप्तता श्रेयसी । वत्साधिपभगिन्याः, कथितवान् जिनः जयन्त्याः ॥३॥ १६३. सुत्तेसु यावी पडिबुद्धजीवी, न वीससे पण्डिए आसुपण्णे । .. घोरा मुहुत्ता अबलं सरीरं, भारंड-पक्खी व चरेऽप्पमत्तो॥४॥ सुप्तेषु चापि प्रतिबुद्धजीवी, न विश्वसेत् पण्डित आशुप्रज्ञः । घोराः मुहूर्ता अबलं शरीरम्, भारण्डपक्षीव चरेद् अप्रमत्तः ॥४॥ १६४. पमायं कम्ममाहंस, अप्पमायं तहाऽवरं । तभावादेसओ वावि, बालं पंडियमेव वा ॥५॥ प्रमादं कर्म आहु-रप्रमादं तथाऽपरम् । तद्भावादेशतो वापि, .बालं पण्डितमेव वा ॥५॥ १६५. न कम्मुणा कम्म खति वाला, अकरमुणा कम्म खति धीरा । मेधाविणो लोभमया वतीता, संतोसिणो नो पकरेंति पावं ॥६॥ न कर्मणा कर्म क्षपयन्ति बाला, अकर्मणा कर्म क्षपयन्ति धीराः । मेधाविनो लोभमदाद् व्यतीताः, सन्तोषिणो नो प्रकुर्वन्ति पापम् ।। १६६. सव्वओ पमत्तस्स भयं, सव्वओ अप्पमत्तस्स नत्थि भयं ॥७॥ सर्वतः प्रमत्तस्य भयं, सर्वतोऽप्रमत्तस्य नास्ति भयम् ॥७॥ १६७. नाऽऽलस्सेण समं सुक्खं, न विज्जा सह निद्दया । न वेरग्गं ममत्तणं, नारंभेण दयालुया ॥८॥ . नाऽऽलस्येन समं सौख्यं, न विद्या सह निद्रया । न वैराग्यं ममत्वेन, नारम्भेण दयालुता ॥८॥... १६८. जागरह नरा ! णिच्चं, जागरमाणस्स वड्ढते बुद्धी । जो सुवति ण सो धन्नो, जो जग्गति सो सया धन्नो ॥९॥ जागृत नराः ! नित्यं, जागरमाणस्य वर्द्धते बुद्धिः । यः स्वपिति न सो धन्यः, यः जागत्ति स सदा धन्यः ॥९॥ Page #75 -------------------------------------------------------------------------- ________________ તિર્મુખ પહ ૫૩ ૧૬૨. ધાર્મિક માટે જાગવું શ્રેયસ્કર છે અને અધાર્મિક માટે સૂવું શ્રેયસ્કર છે, –- આવું ભગવાન મહાવીરે વત્સદેશના રાજા શતાનીકની બહેન જયંતીને કહ્યું હતું. ૧૬૩. સૂતેલી વ્યક્તિઓની વચ્ચે પણ આશુપ્રજ્ઞ પંડિત જાગૃત રહે છે. પ્રમાદમાં એ વિશ્વાસ નથી કરતો. મુહૂર્તો ઘણું ઘેર (નિર્દય) છે, શરીર દુર્બળ છે, માટે ભારેડ પંખીની માફક સાવધાનીથી વિચારવું જોઈએ. ૧૬૪. પ્રમાદને કર્મ (આસવ) અને અપ્રમાદને અકર્મ (સંવર) કહેવામાં આવે છે. પ્રમાદને કારણે મનુષ્ય બાલ (અજ્ઞાની) બની જાય છે, પ્રમાદ ન હોય તો મનુષ્ય પંડિત (જ્ઞાની) ૧૬૫. (કર્મ-પ્રવૃત્તિ દ્વારા કર્મ-ક્ષય થઈ શકે છે એમ અજ્ઞાની સાધક માને છે પરંતુ) કર્મ દ્વારા કર્મો ક્ષય એ કરી શકતા નથી. ધીર પુરુષ અકર્મ (સંવર અથવા નિવૃત્તિ) દ્વારા કર્મક્ષય કરે છે. લોભ અને મદથી પર બની અને સંતોષ કેળવી મેધાવી પુરુષ પાપ નથી કરતા. * ૧૬૬. પ્રમત્તને બધી બાજુએથી ભય હોય છે. અપ્રમત્તને કોઈ - ભય નથી હોતો. ૧૬૭. આળસુને સુખ નથી, નિદ્રાળુને વિદ્યાભ્યાસ ન હોય, મમત્વ " - રાખનારને વિરાગ્ય ન હોય, અને હિંસકને દયા નથી હોતી. ૧૬૮. મનુષ્યો ! સતત જાગ્રત રહો. જે જાગતો હોય છે તેની બુદ્ધિ વધતી રહે છે. જે સૂતો રહે છે તે ધન્ય-ભાગ્યશાળી નથી. ધન્ય-કૃતકૃત્ય એ છે જે હમેશાં જાગરણશીલ છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं १६९. आदाणे णिक्खवे, वोसिरणे ठाणगमणसयणेसु । सव्वत्थ अप्पमत्तो, दयावरो होदु हु अहिंसओ॥१०॥ आदाने निक्षेपे, व्युत्सर्जने स्थानगमनशयनेषु । सर्वत्राप्रमत्तो, दयापरो भवति खल्वहिंसकः ॥१०॥ १४. शिक्षासूत्र १७०. विवत्ती अविणीअस्स, संपत्ती विणीअस्स य । ... जस्सेयं दुहओ नायं, सिक्खं से अभिगच्छइ ॥१॥ विपत्तिरविनीतस्य, संपत्तिविनीतस्य च । । । यस्यैतद् द्विधा ज्ञातं, शिक्षां सः अधिगच्छति ॥१॥ १७१. अह पंचहि ठाणेहि, जेहिं सिक्खा न लब्भई। . थम्भा कोहा पमाएणं, रोगेणाऽलस्सएण य॥२॥ अथ पञ्चभिः स्थानः, यैः शिक्षा न. लभ्यते । स्तम्भात् क्रोधात् प्रमादेन, रोगेणालस्यकेन च ॥२॥ १७२-१७३. अह अहिं ठाणेहि, सिक्खासीले त्ति वुच्चई । अहस्सिरे सया दंते, न य मम्ममुदाहरे ॥३॥ नासीले न विसीले, न सिया अइलोलुए। अकोहणे सच्चरए, सिक्खासीले ति वुच्चई ॥४॥ अथाष्टभिः स्थानः, - शिक्षाशील] इत्युच्यते । अहसनशील: सदा, दान्तः, न च मर्म उदाहरेत् ॥३॥ नाशीलो न विशील:, न स्यादतिलोलुपः । अक्रोधनः सत्यरतः, शिक्षाशील इत्युच्यते ॥४॥ १७४. नाणमेगग्गचित्तो अ, ठिओ अ ठावयई परं । सुआणि अ अहिज्जित्ता, रओ सुअसमाहिए ॥५॥ ज्ञानमेकाग्रचित्तश्च, स्थितः च स्थापयति परम् । श्रुतानि च अधीत्य, रतः श्रुतसमाधौ ॥५॥ . Page #77 -------------------------------------------------------------------------- ________________ જાતિમુખ ૧૬૯. વસ્તુઓને લેવા-મૂકવામાં, મળ-મૂત્ર ત્યાગ કરવામાં, બેલવા ચાલવા-ફરવામાં તથા સૂવામાં જે દયાવાન પુરુષ હમેશાં અપ્રમાદ સેવતો હોય એ ખરેખર જ અહિંસક છે. ૧૪. શિક્ષાસૂત્ર ૧૭૦. અવિનયીના જ્ઞાનાદિ ગુણોનો નાશ થઈ જાય છે એ એની વિપત્તિ છે અને વિનયીને જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે એ એની સંપત્તિ છે. આ બન્ને બાબતોને જાણકાર જ ગ્રહણ અને આસેવનરૂપ સાચી શિક્ષા પ્રાપ્ત કરે છે. ૧૭૧. આ પાંચ કારણોને લઈને શિક્ષા પ્રાપ્ત થતી નથીઃ ૧, અભિમાન, ૨. ક્રોધ, ૩. પ્રમાદ, ૪. રોગ અને ૫. આળસ. ૧૭૨-૧૭૩.આ આઠ સ્થિતિઓ અથવા કારણોને લઈને માણસને શિક્ષણ શીલ કહેવામાં આવે છેઃ ૧. હાંસી–મજાક ન ઉડાવવી, ૨. હમેશાં ઇંદ્રિય અને મનનું દમન કરવું, ૩. કેઈની ગુપ્ત વાત પ્રકાશમાં ન આણવી, ૪, અશીલ (સર્વ પ્રકારે આચારવિહીન) ન બનવું, પ. વિશીલ (દોષથી કલંકિત) ન બનવું, ૬. અતિશય રસલોલુપતા ન હોવી, ૭. અક્રોધી રહેવું, તથા ૮. સત્યમાં રત રહેવું. ૧૭૪. વ્યક્તિને જ્ઞાન અને ચિત્તની એકાગ્રતા અધ્યયન દ્વારા પ્રાપ્ત થાય છે. એ પોતે ધર્મમાં સ્થિર થાય છે અને બીજાને પણ સ્થિર બનાવે છે. તેમજ અનેક પ્રકારનાં શાસ્ત્રનું અધ્યયન કરીને એ શ્રુતસમાધિમાં લીન બની જાય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं १७५. वसे गुरुकुले निच्चं, जोगवं उवहाणवं । . पियंकरे पियंवाई, से सिक्खं लडुमरिहई ॥६॥ वसेद् गुरुकुले नित्यं, योगवानुपधानवान् । प्रियंकरः प्रियवादी, स शिक्षा लब्धुमर्हति ॥६॥ १७६. जह दीवा दीवसयं, पइप्पए सो य दिप्पए दीवो । . दीवसमा आयरिया, दिप्पंति परं च दीवेति ॥७॥ यथा दीपात् दीपशतं, प्रदीप्यते स च दीप्यते दीपः । दीपसमा आचार्याः, दीप्यन्ते परं च दीपयन्ति ॥७॥ . १५. आत्मसूत्र १७७. उत्तमगुणाण धामं, सव्वदव्वाण उत्तमं दव्वं । तच्चाण परं तच्चं, जीवं जाणेह णिच्छयदो॥१॥ उत्तमगुणानां धामं, सर्वद्रव्याणां उत्तम. द्रव्यम् । तत्त्वानां परं तत्त्वं, जीवं जानीत निश्चयतः ॥१॥ १७८. जीवा हवंति तिविहा, बहिरप्पा तह य अंतरप्पा य । परमप्पा वि य दुविहा, अरहंता तह य सिद्धा य ॥२॥ जीवाः भवन्ति त्रिविधाः, बहिरात्मा तथा च अन्तरात्मा च । परमात्मानः अपि च द्विविधाः, अर्हन्तः तथा. च सिद्धाः च ॥२॥ १७९. अक्खाणि बहिरप्पा, अंतरप्पा' हु अप्पसंकप्पो । कम्मकलंक-विमुक्को, परमप्पा भण्णए देवो ॥३॥ अक्षाणि बहिरात्मा, अन्तरात्मा खलु आत्मसंकल्पः । कर्मकलङ्कविमुक्तः, परमात्मा भण्यते देवः ॥३॥ १८०. ससरीरा अरहता, केवलणाणेण मुणिय-सयलत्था । णाणसरीरा सिद्धा, सव्वुत्तम-सुक्ख-संपत्ता ॥४॥ सशरीराः अर्हन्तः, केवलज्ञानेन ज्ञातसकलार्थाः । ज्ञानशरीराः सिद्धाः, सर्वोत्तमसौख्यसंप्राप्ताः ॥४॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ જાતિમુખ ૧૭૫. જે હમેશાં ગુરુકુળમાં વાસ કરે છે, જે ઉપધાન (શ્રુતના અધ્યયન સમયે) તપ કરે છે, જે પ્રિય કરે છે અને જે પ્રિય બેલે છે તે શિક્ષા પ્રાપ્ત કરી શકે છે. ૧૭૬. જેવી રીતે એક દીપમાંથી સેંકડો દીપ જ્વલી ઊઠે છે અને એ પિતે દીપ્ત રહે છે તેવી રીતે આચાર્ય દીપક જેવા છે. એ પોતે પ્રકાશવાન રહે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે. ૧૫. આત્મસૂત્ર ૧૭૭. જીવ ઉત્તમ ગુણોનું આશ્રય સ્થાન છે, બધાં દ્રવ્યોમાં ઉત્તમ દ્રવ્ય છે અને સર્વ તત્ત્વમાં પરમ તત્ત્વ છે એમ તમે નિશ્ચયપૂર્વક જણે. ૧૭૮. જીવ ત્રણ પ્રકારના છે ? બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. પરમાત્માના બે પ્રકાર છે. અહત્ અને સિદ્ધ " ૧૭૯ ઇંદ્રિય-સમૂહ ને આત્મા માનનાર બહિરાત્મા છે; આત્મ-સંક૯૫–દેહથી ભિન્ન આત્માને સ્વીકારનાર અંતરામા છે. કર્મ-કલંકથી વિમુક્ત આત્મા પરમાત્મા છે. ૧૮૦. કેવલજ્ઞાન દ્વારા તમામ પદાર્થોને જાણનાર સશરીરી જીવ અત્ કહેવાય છે તથા સર્વોત્તમ સુખ એટલે કે મોક્ષ જેણે મેળવ્યા છે એવા જ્ઞાન-શરીરી જીવને સિદ્ધ કહે છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ५८ समणसुतं १८१. आरुहवि अंतरप्पा, बहिरप्पो छंडिऊण तिविहेण । झाइज्जइ परमप्पा, उवइट्ठ जिणवरदेहिं ॥ ५ ॥ आरुह्य अन्तरात्मानं, बहिरात्मानं त्यक्त्वा त्रिविधेन । ध्यायते परमात्मा, उपदिष्टं जिनवरेन्द्रः ॥५॥ १८२. चउगइभवसंभमणं, जाइजरामरण-रोयसोका य । कुलजोणिजीवमग्गण-ठाणा जीवस्स णो संति ॥ ६ ॥ चतुर्गतिभवसंभ्रमणं, जातिजरामरण - रोगशोकाश्च । कुलयोनिजीवमार्गणा-स्थानानि जीवस्य नो सन्ति ॥ ६ ॥ १८३. वण्णरसगंधफासा, थीपुंसणवुंसयादि-पज्जाया । संठाणा संहणणा, सव्वे जीवस्स णो संति ॥७॥ वर्णरसगन्धस्पर्शाः, स्त्रीपुंनपुंसकादि- पर्यायाः । संस्थानानि संहननानि सर्वे जीवस्य नो सन्ति ॥७॥ १८४. एदे सव्वे भावा, ववहारणयं, पडुच्च भणिदा हु । सव्वे सिद्धसहावा, सुद्धणया संसिदी एते सर्वे भावाः व्यवहारनयं प्रतीत्य सर्वे सिद्धस्वभावाः, शुद्धनयात् जीवा ॥८॥ भणिताः खलु । संसृतौ १८५. अरसमरूवमगंधं, अव्वत्तं · जीवाः ॥८॥ जाण अलंगग्गहणं, अरसमरूपमगन्धम् अव्यवतं जानी ह्यलिंग ग्रहणं, चेदणागुणमसद्दं । जीवमणिद्दिसंठाणं ॥९॥ चेतनागुणमशब्दम् । जीवमनिर्दिष्टसंस्थानम् ॥९॥ णिक्कलो णिरालंबो । १८६. णिद्दंडो णिछंदो, णिम्ममो णीरागो णिद्दोसो, णिम्मूढो णिब्भयो अप्पा ॥ १० ॥ निर्दण्ड: निर्द्वन्द्वः, निर्ममः निष्कलः निरालम्ब: । नीरागः निद्वेषः, निर्मूढ: निर्भयः आत्मा ॥ १०॥ १८७. णिग्गंथी णीरागो, णिस्सल्लो सयलदोसणिम्मुक्को । fuक्कामो णिक्कोहो, णिम्माणो णिम्मदो अप्पा ॥११॥ निर्ग्रन्थो नीरागो, निःशल्यः सकलदोषनिर्मुक्तः । निष्कामो निष्क्रोधो, निर्मानो निर्मदः आत्मा ।। ११ ।। Page #81 -------------------------------------------------------------------------- ________________ જયોતિર્મુખ ૫૯ - ૧૮૧. મન વચન અને કાયાથી બહિરાત્માને છોડીને અંતરાત્મામાં આરોહણ કર અને એ રીતે પરમાત્માનું ધ્યાન ધર એમ જિનેશ્વરદેવે કહ્યું છે. ૧૮. ચતુર્ગતિરૂપ ભવભ્રમણ, જન્મ, ઘડપણ મરણ, રોગ, શેક તથા કુલ, યોનિ, જીવસ્થાન અને માર્ગણાસ્થાન વગેરે શુદ્ધ આત્મામાં નથી. ૧૮૩. શુદ્ધ આત્મામાં વર્ણ, રસ, ગંધ, સ્પર્શ તથા સ્ત્રી, ગુરુ, નપુંસક વગેરે પર્યાય તથા સંસ્થાન અને સંવનન નથી. ૧૮૪. આ સર્વ ભાવો વ્યવહારનયની અપેક્ષાઓ કહેવામાં આવ્યા છે. શુદ્ધનય (નિશ્ચયનય) ની અપેક્ષાએ સંસારી જીવ પણ સિદ્ધ સ્વરૂપ છે. ૧૮૫. વાસ્તવિક રીતે શુદ્ધ આત્મા અરસ, અરૂ૫, અગંધ, અવ્યક્ત, ચૈતન્ય ગુણવાળો અશબ્દ, અલિંગ-ગ્રાહ્ય (અનુમાનનો અવિષય) અને સંસ્થાનરહિત છે. - ૧૮૬. આત્મા મન, વચન અને કાયરૂપી ત્રણ દંડથી રહિત નિદ્ર, એકલો, મમત્વરહિત, શરીરહિત, નિરાલંબ (પદ્રવ્યના અવલંબન વિનાને) વીતરાગ, નિર્દોષ, મેહરહિત, તથા ભયરહિત છે. ૧૮૭. એ (આત્મા) નિગ્રંથ (ગ્રંથિરહિત) છે નિઃશલ્ય (નિદાન, માયા અને મિથ્યાદર્શનશલ્યથી રહિત), સર્વ દોષથી મુક્ત છે, નિષ્કામે (કામનારહિત) છે અને નિષ્ક્રોધ, નિર્માન તથા નિર્મદ છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं १८८. णवि होदि अप्पमत्तो, ण पमत्तो जाणओ दु जो भावो । . एवं भणंति सुद्धं, णाओ जो सो उ सो चेव ॥१२॥ नापि भवत्यप्रमत्तो, न प्रमत्तो ज्ञायकस्तु यो भावः । एवं भणन्ति शुद्धं, ज्ञातो यः स तु स चैव ॥१२॥ १८९. णाहं देहो ण मणो, ण चेव वाणी ण कारणं तेसि। . कत्ता ण ण कारयिदा, अणुमंता व कत्तीणं ॥१३॥ .. नाहं देहो न मनो, न चैव वाणी न कारणं तेषाम् । कर्ता न न कारयिता, अनुमन्ता नैव कर्तृणाम् ॥१३॥. १९०. को णाम भणिज्ज बुहो, णानं सव्वे पराइए भावे । ... मज्झमिणं ति य वयणं, जाणंतो अप्पयं सुद्धं ॥१४॥ को नाम भणेद् बुधः, ज्ञात्वा सर्वान् परकीयान् भावान् । ममेदमिति च वचनं, . जानन्नात्मकं शुद्धम् ॥१४॥ १९१. अहमिक्को खलु सुद्धो, णिम्ममओ णाणदंसणसमग्मो । तम्हि ठिओ तच्चित्तो, सव्वे एए खयं णेमि ॥१५॥ अहमेक: खलु शुद्धः, निर्ममतः ज्ञानदर्शनसमग्रः । तस्मिन् स्थितस्तच्चित्तः, सर्वानेतान् क्षयं नयामि ॥१५॥ Page #83 -------------------------------------------------------------------------- ________________ જોતિર્મુખ ૧૮૮. આત્મા જ્ઞાયક છે. જે જ્ઞાયક હોય છે એ નથી તે અપ્રમત્ત અને નથી હોતો પ્રમત્ત. જે અપ્રમત્ત અને પ્રમત્ત નથી હતો એ શુદ્ધ હોય છે. આત્મા જ્ઞાયકરૂપમાં જ જ્ઞાત છે અને એ શુદ્ધ અર્થમાં જ્ઞાયક જ છે. એમાં શેયકૃત અશુદ્ધતા નથી. ૧૮૯. હું (આત્મા) નથી શરીર, નથી મન, નથી વાણી, અને નથી એમનું કારણ હું નથી કર્તા, નથી કરાવનાર, અને કર્તાને નથી અનુમોદનાર. ૧૯૦. આત્માના શુદ્ધ સ્વરૂપને જાણવાવાળો તથા પરકીય (આત્મ વ્યતિરિકત ભાવને જાણવાવાળો એવો કર્યો જ્ઞાની હશે જે આ મારું છે” એવું કહેશે ? ૧૯૧. હું એક છું, શુદ્ધ છું, મમતારહિત છું તથા જ્ઞાનદશનથી પરિપૂર્ણ છું. પોતાના આ શુદ્ધ સ્વભાવમાં સ્થિત અને તન્મય • બની હું આ બધા (પરકીય ભાવો) ને ક્ષય કરું છું. * ગુણસ્થાનની દ્રષ્ટિએ જીવને છઠ્ઠા ગુણસ્થાન સુધી પ્રમત્ત અને સાતમાથી અપ્રમત્ત કહેવામાં આવે છે. આ બંને દિશાઓ શુદ્ધ જીવની નથી. નથી. Page #84 --------------------------------------------------------------------------  Page #85 -------------------------------------------------------------------------- ________________ સમણાં (જૈનધમસાર) દ્વિતીય ખંડ . મોક્ષમાર્ગ Page #86 -------------------------------------------------------------------------- ________________ १६. मोक्षमार्गसूत्र १९२. मग्गो मग्गफलं ति य, दुविहं जिणसासणे समक्खादं । मग्गो खलु सम्मत्तं मग्गफलं होइ णिव्वाणं ॥ १ ॥ मार्गः मार्गफलम् इति च द्विविधं जिनशासने समाख्यातम् । मार्गः खलु सम्यक्त्वं मार्गफलं भवति निर्वाणम् ॥ १॥ १९३. दंसणणाणचरिताणि, मोक्खमग्गो त्ति सेविदव्वाणि । साधूहि इदं भणिदं तेहि दु बंधो व मोक्खो वा ॥ २ ॥ दर्शनज्ञानचारित्राणि, मोक्षमार्ग इति सेवितव्यानि । साधुभिरिदं भणितं, तैस्तु बन्धो वा मोक्षो वा ॥२॥ १९४. अण्णाणादो णाणी, जदि मण्णदि सुद्धसंपओगादो । हवदि ति दुक्खमोक्खं, परसमयर दो हवदि जीवो ॥३॥ अज्ञानात् ज्ञानी, यदि मन्यते शुद्धसम्प्रयोगात् । भवतीति दुःखमोक्षः, परसमयरतो भवति जीवः ॥३॥ १९५. वदसमिदीगुत्तीओ, सोलतवं जिणवरेहि पण्णत्तं । कुव्वतो वि अभव्वो, अण्णाणी मिच्छदिट्ठी दु ॥४॥ व्रतसमितिगुप्तीः शीलतपः जिनवरैः प्रज्ञप्तम् । कुर्वन् अप अभव्यः अज्ञानी मिथ्यादृष्टिस्तु ॥४॥ १९६. णिच्छयववहारसरूवं, जो रयणत्तयं ण जाणइ सो । जे कीरइ तं मिच्छा-रूवं सव्वं जिणुद्दिट्ठ ॥५॥ निश्चयव्यवहारस्वरूपं, यो रत्नत्रयं न जानाति सः । यत् करोति तन्मिथ्या- रूपं सर्वं जिनोद्दिष्टम् ॥५॥ १९७० सद्दहदि य पत्तेदि य, रोचेदि य तह पुणो य फासेदि । धम्मं भोगणिमित्तं, ण दु सो कम्मवखयणिमित्तं ॥ ६ ॥ श्रद्दधाति च प्रत्येति च, रोचयति च तथा पुनश्च स्पृशति । धर्मं भोगनिमित्तं, न तु स कर्मक्षयनिमित्तम् ॥ ६॥ ६४ - Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૬, મેાક્ષમાગ સૂત્ર ૧૯૨. જિનશાસનમાં ‘મા” તથા ‘માર્ગ ફળ’ આ બે પ્રકારા કહેવામાં આવ્યા છે. ‘માર્ગ’ મેાક્ષ’ના ઉપાય છે. એનું ‘ફળ” ‘નિર્વાણુ’ અથવા મેાક્ષ' છે. ૧૯૩. (સમ્યક્) દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા તપને જિનેન્દ્રદેવે મેાક્ષના માર્ગ કહ્યો છે. નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારના એ છે. ૧૯૪. અજ્ઞાનવશ જો જ્ઞાની પણ એવું માનવા લાગે કે શુદ્ધ સંપ્રયાગ અર્થાત્ ભક્તિ વગેરે શુભ ભાવથી મુક્તિ મળે છે તેા એ પણ રાગના અંશ હાવાને કારણે પર-સમયરત બન્યા કહેવાય. ૧૯૫. જિનેન્દ્રદેવ દ્વારા પ્રરૂતિ વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ અને તપનું આચરણ કરતા હાય છતાં પણ અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યાદૃષ્ટિ જ છે. ૧૯૬. જિનેન્દ્રદેવે એ ઉપદેશ આપ્યા છે કે નિશ્ચય અને વ્યવહારસ્વરૂપ રત્નત્રય (દર્શન, જ્ઞાન, ચારિત્ર) ને જે નથી જાણતા . તેનું તમામ આચરણ મિથ્યારૂપ છે. ૧૯૭. અભવ્ય જીવ જો કે ધર્મમાં વિશ્વાસ રાખે છે, એની પ્રતીતિ કરે છે, એમાં રુચિ રાખે છે, એનું પાલન પણ કરે છે છતાં એ બધું ધર્માચરણ ભાગનું નિમિત્ત છે એમ સમજી કરે છે, કર્મક્ષયનું કારણ સમજીને નથી કરતા. - ૫ - Page #88 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं १९८. सुहपरिणामो पुण्णं, असुहो पाव त्ति भणियमन्नेसु । परिणामो णनगदो, दुक्खक्खयकारणं समये ॥७॥ शुभपरिणामः पुण्यं अशुभः पापमिति भणितमन्येषु । परिणामो नान्यगतो, दुःखक्षयकारणं समये ॥७॥ १९९. पुण्णं पि जो समिच्छदि, संसारो तेण ईहिदो होदि । पुण्णं सुगईहे,, पुण्णखएणेव णिव्वाणं ॥८॥ पुण्यमपि यः समिच्छति, संसारः तेन ईहितः भवति । पुण्यं सुगतिहेतुः, पुण्यक्षयेण एव निर्वाणम् ॥८॥ २००. कम्ममसुहं कुसील, सुहकम्मं चावि जाण व सुसीलं । . कह तं होदि सुसीलं, जं संसारं पवेसेदि ॥९॥ . कर्म अशुभं कुशीलं, शुभकर्म चापि जानीहि वा सुशीलम् ।। कथं तद् भवति सुशीलं, यत् . संसारं प्रवेशयति ॥९॥ २०१. सोवणियं पि णियलं, बंधदि कालायसं पि जह पुरिसं । बंधदि एवं जीवं, सुहमसुहं वा कदं कम्भं ॥१०॥ सौर्णिकमपि निगलं, बध्नाति कालायसमपि यथा पुरुषम् । बध्नात्येवं जीवं, शुभमशुभं वा कृतं कर्म ॥१०॥ २०२. तम्हा दु कुसीलेहि य, रायं मा कुणह मा व संसग्गं । साहीणो हि विणासो, कुसीलसंसग्गरायण ॥११॥ तस्मात्तु कुशीलैश्च, रागं मा कुरुत मा वा संसर्गम् । स्वाधीनो हि विनाशः कुशीलसंसर्गरागेण ॥११॥ २०३. वरं वयतवेहि सग्गो, मा दुक्खं होउ णिरइ इयरेहिं । छायातवट्ठियाणं, पडिवालंताण गुरुभेयं ॥१२॥ वरं व्रततपोभिः स्वर्गः, मा दुःखं भवतु निरये इतरः ।। छायाऽऽतपस्थितानां, प्रतिपालयतां गुरुभेदः ॥१२॥ २०४. खयरामरमणुय-करंजलि-मालाहिं च संथुया विउला । चक्कहररायलच्छी, लब्भई बोही ण भ व्वणुआ ॥१३॥ च रामरमनुज-कराञ्जलि-मालाभिश्च संस्तुता विपुला । चक्रधरराजलक्ष्मीः , लभ्यते बोधिः न भव्यनुता ॥१३॥ Page #89 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાગ ૧૯૮. (એ નથી જાણતો કે) પરદ્રવ્યમાં પ્રવૃત્ત શુભ પરિણામ પુણ્ય કહેવાય અને અશુભ પરિણામ પાપ. (ધર્મ) અનન્યગત અર્થાત્ સ્વ-દ્રવ્યમાં પ્રવૃત્ત પરિણામ છે જે યથાસમય દુદખાના ક્ષયનું કારણ બને છે. ૧૯. જે પુણ્યની ઈચ્છા કરે છે એ સંસારની જ ઈચ્છા કરે છે. પુણ્ય સગતિને હેતુ (જરૂર) છે, પરંતુ નિર્વાણ તો પુણ્યના ક્ષયથી જ થાય છે. ૨૦૦. અશુભ કર્મને કુશીલ અને શુભ કર્મને સુશીલ જાણે. પરંતુ જેના દ્વારા સંસારમાં પ્રવેશ થાય છેએને સુશીલ કેવી રીતે કહી શકાય ? ૨૦૧. પુરુષને બન્ને બેડીઓ બાંધે છે ભલે પછી એ બેડી સેનાની હોય કે લોખંડની હોય. આ પ્રમાણે જ જીવને એનાં શુભઅશુભ કર્મો બાંધે છે. - ૨૦૨. એટલા માટે (પરમાર્થ દૃષ્ટિએ) અને પ્રકારનાં કર્મોને કુશીલ જાણું એની સાથે ન રાગ કરવો જોઈએ અને ન એનો સંસર્ગ . પણ, કારણ કે કુશીલ (કર્મ) તરફ રાગ અને સંસર્ગ કરવાથી સ્વાધીનતા નષ્ટ થાય છે. ૨૩. (તો પણ) વ્રત અને તપ વગેરે દ્વારા સ્વર્ગ પ્રાપ્તિ ઉત્તમ છે. એ ન કરીએ તો નરક વગેરેનું દુઃખ ઉઠાવવું પડે એ ઠીક નથી. કારણ કે કષ્ટ સહીને તડકામાં ઊભા રહેવું એના કરતાં છાંયડામાં ઊભા રહેવું એ ઘણું સારું છે. (આ ન્યાયે લોકમાં પુણ્યની સર્વથા ઉપેક્ષા ઉચિત ન કહેવાય). ૨૦૪. (એમાં સંદેહ નથી કે) શુભ ભાવપૂર્વક વિદ્યાધર, દેવ, તથા મનુષ્યની હાથ જોડીને કરેલી સ્તુતિઓ દ્વારા ચકવતી સમ્રાટની વિપુલ રાજ્યલક્ષમી પણ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ સમ્ય-સંબોધિ પ્રાપ્ત નથી થતી. Page #90 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं ... २०५. तत्थ ठिच्चा जहाठाणं, जक्खा आउक्खए चुया । उर्वन्ति माणुसं जोणि, सेदुसंगेऽभिजायए ॥१४॥ तत्र स्थित्वा यथास्थानं, यक्षा आयुःक्षये च्युताः । । उपयान्ति मानुषीं योनिम्, स दशाङ्गोऽभिजायते ॥१४॥ २०६-२०७. भोच्चा माणुस्सए भोए, अप्पडिरूवे अहाउयं । पुव्वं विसुद्धसद्धम्मे, केवलं बोहि बुज्झिया ॥१५॥ चउरंग* दुल्लहं मत्ता, संजमं पडिवज्जिया । तवसा धुयकम्मसे, सिद्धे हवइ सासए ॥१६॥ भुक्त्वा मानुष्कान् भोगान्, अप्रतिरूपान् यथायुष्कम् । . पूर्वं विशुद्धसद्धर्मा, केवलां बोधिं बुद्ध्वा ॥१५॥ . चतुरङ्गं दुर्लभं ज्ञात्वा, संयम प्रतिपद्यः । तपसा घूतकर्मीशः, सिद्धो भवति शाश्वतः ॥१६॥ १७. रत्नत्रयसूत्र ... (अ) व्यवहार-रत्नत्रय २०८. धम्मादीसद्दहणं, सम्मत्तं णाणमंगपुव्वगदं । चिट्ठा तवंसि चरिया, ववहारो मोक्खमग्गो त्ति ॥१॥ धर्मादिश्रद्धानं, सम्यक्त्वं ज्ञानमङ्गपूर्वगतम् । चेष्टा तपसि चर्या, व्यवहारो मोक्षमार्ग इति ॥१॥ २०९. नाणेण जाणई भावे, दंसणेण य सद्दहे । चरित्तेण निगिण्हाइ, तवेण परिसुज्झई ॥२॥ ज्ञानेन जानाति भावान्, दर्शनेन च श्रद्धत्ते । चारित्रेण निगृहणाति, तपसा परिशुध्यति ॥२॥ २१०. नाणं चरित्तहीणं, लिंगग्गहणं च सणविहीणं । संजमहीणं च तवं, जो चरइ निरत्थयं तस्स ॥३॥ ज्ञानं चरित्रहीनं, लिङ्गग्रहणं च दर्शनविहीनम् । संयमविहीनं च तपः, यः चरति निरर्थकं तस्य ॥३॥ * मनुष्यत्व, श्रुति, श्रद्धा, वीर्य Page #91 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ ૨૦૫. (પુણ્ય પ્રતાપે) દેવ લોકમાં યથાસ્થાન રહીને આયુષ્યક્ષય થયા પછી દેવગણ ત્યાંથી પાછો ફરી મનુષ્યોનિમાં જન્મ લે છે. ત્યાં તે દશાંગ ભેગ-સામગ્રી ભેગવે છે. ૨૦૬.૨૦૭. જીવન પર્યત અનુપમ માનવીય ભોગને ભોગવીને પૂર્વજન્મમાં વિશુદ્ધ એગ્ય ધર્મારાધનને કારણે નિર્મળ બોધિનો અનુભવ કરે છે અને ચાર અંગે (મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા, તથા વીર્ય) ને દુર્લભ જાણી એ સંયધર્મનો સ્વીકાર કરે છે અને ફરી તપશ્ચર્યા દ્વારા કર્મોનો નાશ કરી શાશ્વત સિદ્ધપદને પામે છે. ૧૭. રત્નત્રયસૂત્ર () વ્યવહાર–રત્નત્રય - ૨૦૮. ધર્મ વગેરે. (છ દ્રવ્ય તથા તત્ત્વાર્થ વગેરે) ની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહે છે. અંગસૂત્ર તથા પૂર્વેના જ્ઞાનને સમ્યજ્ઞાન ' , ' કહે છે. તપ માટે પ્રયત્નશીલ બનવું એને સમ્યક ચારિત્ર કહે છે. આને વ્યવહાર મોક્ષમાર્ગ કહે છે. ૨૦૯. મનુષ્ય જ્ઞાનથી જીવાદિ પદાર્થોને જાણે છે, દર્શનથી એમાં શ્રદ્ધા કેળવે છે, ચારિત્રથી (કર્માસવનો) નિરોધ કરે છે, : - અને તપથી વિશુદ્ધ બને છે. તે ૨૧૦. (ત્રણેય એકબીજાના પૂરક છે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે, ચારિત્ર વિનાનું જ્ઞાન, સમ્યગ્દર્શન વિનાનું મુનિપણું અને સંયમ વિનાનું તપશ્ચરણ નિરર્થક છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं २११. नादंसणिरस नाणं, नाणेण विणा न हुँति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥४॥ नादर्शनिनो ज्ञान, ज्ञानेन विना न भवन्ति चरणगुणाः । अगुणिनो नास्ति मोक्षः, नास्त्यमोक्षस्य निर्वाणम् ॥४॥ २१२. हयं नाणं कियाहीणं, हया अण्णाणओ किया । पासंतो पंगुलो दड्ढो, धावमाणो . य अंधओ ॥५॥. हतं ज्ञानं क्रियाहीनं, हताऽज्ञानतः क्रिया ।। पश्यन् पङगुल: दग्धो, धावमानश्च अन्धकः ॥५॥ . २१३. संजोअसिद्धीइ फलं वयंति, न हु एगचक्कण रहो पयाइ। अंधो य पंगू य वणे समिच्चा, ते संपउत्ता नगरं पविट्ठा ॥६॥ संयोगसिद्धौ फलं वदन्ति, न खल्वेकचक्रेण रथः प्रयाति । . अन्धश्च पङगुश्च वने समेत्य, तौ संप्रयुक्तौ नगरं प्रविष्टौ ॥६॥ (आ) निश्चय-रत्नत्रय । २१४. सम्मइंसणणाणं, एसो लहदि ति णवरि ववदेसं । सवणयपक्खरहिदो, भणिदो जो सो समयसारो॥७॥ सम्यग्दर्शनज्ञानमेष लभते इति केवलं व्यपदेशम् । सर्वनयपक्षरहितो, भणितो यः स समयसारः ॥७॥ २१५. दंसणणाणचरित्ताणि, सेविदत्वाणि साहुणा णिच्चं । ताणि पुण जाण तिण्णि वि, अप्पाणं चेव णिच्छयदो ॥८॥ दर्शनज्ञानचारित्राणि, सेवितव्यानि साधुना नित्यम् । तानि पुनर्जानीहि, त्रीण्यप्यात्मानं चैव निश्चयतः ॥८॥ २१६. णिच्छयणयेण भणिदो, तिहिहिं समाहिदो हु जो अप्पा । ण कुणदि किंचि वि अन्नं, ण मुयदि सो मोक्खमग्गो त्ति ॥९॥ . निश्चयनयेन भणित-स्त्रिभिस्तैः, समाहितः खलु यः आत्मा । न करोति किंचिदप्यन्यं, न मुञ्चति स मोक्षमार्ग इति ॥९॥ Page #93 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ ૨૧૧. સમ્યગ્દર્શન વિના જ્ઞાન થતું નથી. જ્ઞાન વિના ચારિત્રગુણ નથી. ચારિત્ર વિના મોક્ષ (કર્મક્ષય) નથી અને મોક્ષ વિના નિર્વાણ (અનંત આનંદ) નથી. ર૧૨. જેવી રીતે પાંગળી વ્યક્તિ વગડામાં લાગેલી આગને જોઈને પણ ભાગવામાં અસમર્થ હાઈ બળી મરે છે અને આંધળી વ્યકિત દોડી શકવા છતાં જોવામાં અસમર્થ હોવાથી બળી મરે છે તેવી રીતે કિયા વિનાનું જ્ઞાન વ્યર્થ છે અને અજ્ઞાનીઓની ક્રિયા વ્યર્થ છે. ૨૧૩. જેવી રીતે વગડામાં પાંગળો અને આંધળે મળ્યા અને બન્નેના પારસ્પરિક સંપ્રયોગથી (વગડામાંથી નીકળી) બને નગરમાં પ્રવિષ્ટ થયાં તેવી રીતે કહેવામાં આવે છે કે જ્ઞાન અને ક્રિયાના સંયોગથી જ ફલ પ્રાપ્તિ થાય છે. એક પૈડાથી રથ ચાલતો નથી. " (X) નિશ્ચયનત્રય સુત્ર . ૨૧૪. જે તમામ નય-પક્ષોથી રહિત છે તે જ સમયસાર છે. એને જ સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાનની સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ૨૧૫. સાધુઓએ હમેશાં દર્શન, જ્ઞાન અને ચારિત્રનું પાલન કરવું જોઈએ. નિશ્ચયનયાનુસાર આ ત્રણેયને આત્મા જ સમજો જોઈએ. આ ત્રણેય આત્મસ્વરૂપ જ છે. એટલા માટે નિશ્ચયથી - આત્માનું સેવન જ ઉચિત છે. " ર૧૬. જે આત્મા આ ત્રણેયથી સમાહિત બને છે અને બીજું કાંઈ નથી કરતો તથા નથી કાંઈ છોડતે એને જ નિશ્ચયનયથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ७२ समणसुत्तं २१७. अप्पा अप्पम्मि रओ, सम्माइट्ठी हवेइ फुडु जीवो । जाणइ तं सण्णाणं, चरदिह चारित्तमग्गु त्ति ॥१०॥ आत्मा आत्मनि रतः, सम्यग्दृष्टि: भवति स्फुटं जीवः ।। जानाति तत् संज्ञानं, चरतीह चारित्रमार्ग इति ॥१०॥ २१८. आया हु महं नाणे, आया मे दंसणे चरित्ते य । आया पच्चक्खाणे, आया मे संजमे जोगे॥११॥ आत्मा खलु मम ज्ञानं, आत्मा में दर्शनं चरित्रं च । .. आत्मा प्रत्याख्यानं, आत्मा मे संयमो योगः ॥११॥ १८. सम्यग्दर्शनसूत्र (अ) व्यवहार-सम्यक्त्व : निश्चय-सम्यक्त्व २१९. सम्मत्तरयणसारं, मोक्खमहारुक्खमूलमिदि भणियं । तं जाणिज्जइ णिच्छय-ववहारसरूवदोभेयं ॥१॥ सम्यक्त्वरत्नसारं, मोक्षमहावृक्षमूलमिति 'भणितम् । तज्ज्ञायते . निश्चय-व्यवहारस्वरूपद्विभेदम् ॥१॥ २२०. जीवादी सद्दहणं, सम्मत्तं जिणवरेहि पण्णत्तं । ववहारा णिच्छयदो, अप्पा णं हवई सम्मत्तं ॥२॥ जीवादीनां श्रद्धानं, सम्यक्त्वं जिनवरैः प्रज्ञप्तम् । व्यवहारात् निश्चयतः, आत्मा णं भवति सम्यक्त्वम् ॥२॥ २२१. जं मोणं तं सम्मं, जं सम्मं तमिह होइ मोणं ति । निच्छयओ इयरस्स उ, सम्म सम्मत्तहेऊ वि ॥३॥ यन् मौनं तत् सम्यक्, यत् सम्यक् तदिह भवति मौनं इति । निश्चयतः इतरस्य तु, सम्यक्त्वं सम्यक्त्वहेतुरपि ॥३॥ २२२. सम्मत्तविरहिया णं, सुट्ठ वि उग्गं तवं चरंता णं । ण लहंति वोहिलाह, अवि वाससहस्सकोडीहिं ॥४॥ सम्यक्त्वविरहिता णं, सुष्ठु अपि उग्रं तपः चरन्तः णं । न लभन्ते बोधिलाभं, अपि वर्षसहस्रकोटिभिः ॥४॥ Page #95 -------------------------------------------------------------------------- ________________ સેક્ષમાગ ૨૧૭. આ ષ્ટિએ આત્મામાં લીન આત્મા જ સમ્યગ્દષ્ટિ હોય છે. જે આત્માને યથારૂપમાં જાણે છે એ જ સમ્યજ્ઞાન છે અને એમાં સ્થિત રહેવું એને જ સમ્યક્ ચારિત્ર કહે છે. GK ૨૧૮. આત્મા જ મારું જ્ઞાન છે. આત્મા જ દન અને ચારિત્ર છે. આત્મા જ પ્રત્યાખ્યાન છે અને આત્મા જ સયમ અને ચેાગ છે. અર્થાત્ આ તમામ આત્મરૂપ જ છે, ૧૮. સમ્યગ્દર્શનસન્ન વ્યવહાર-સમ્યક્ત્વ : નિશ્ચય સચવ (૪) ૨૧૯. રત્નત્રયમાં સમ્યગ્દર્શન જ શ્રેષ્ઠ છે. અને આને જ મેાક્ષરૂપી મહાવૃક્ષનુ મૂળ કહેવામાં આવ્યું છે. આ નિશ્ચય અને વ્યવહાર એમ એ પ્રકારનું છે. ૨૨૦. વ્યવહારનયથી જીવાદી તત્ત્વામાં શ્રધ્ધા રાખવી એને જિનદેવે સમ્યક્ત્વ કહ્યું છે. નિશ્ચયનયથી તેા આત્મા જ સમ્યગ્દર્શન છે. ૨૨૧ (અથવા) નિશ્ચયનયથી જે સૈાન છે એને જ સમ્યગ્દર્શન કહે છે. અને જે સમ્યગ્દર્શન છે એ જ મૌન છે. વ્યવહારથી જે નિશ્ચય-સમ્યગ્દર્શનના હેતુ છે તે પણ સમ્યગ્દર્શન છે. ૨૨૨. સમ્યક્ત્વ વિનાની વ્યકિત હજારો કરોડો વર્ષ સુધી રૂડી રીતે ઉગ્ર તપ કરે તે પણ એધિ પ્રાપ્ત કરતી નથી. Page #96 -------------------------------------------------------------------------- ________________ ७४ समणसुत्तं २२३. दंसणभट्ठा भट्ठा, दंसणभट्ठस्स पत्थि णिव्वाणं । सिझंति चरियभट्टा, दसणभट्ठा ण सिझंति ॥५॥ दर्शनभ्रष्टा: भ्रष्टाः, दर्शनभ्रष्टस्य नास्ति निर्वाणम् । सिध्यन्ति चरित भ्रष्टाः, दर्शनभ्रष्टाः न सिध्यन्ति ॥५॥ २२४. सणसुद्धो सुद्धो दंसणसुद्धो लहेइ णिव्वाणं । दंसणविहीण पुरिसो, न लहइ तं इच्छियं लाहं ॥६॥ दर्शनशुद्धः शुद्धः, दर्शनशुद्धः लभते । निर्वाणम् । । दर्शनविहीनः पुरुषः, न लभते तम् इच्छितं लाभम् ॥६॥ २२५. सम्मत्तस्स य लंभो, तेलोक्कस्स य हवेज्ज जो लंभो । सम्मइंसणलंभो, वरं खु तेलोक्कलंभादो ॥७॥ [सम्यक्त्वस्य च लाभ-स्त्रलोकस्य च भवेत् यो लाभंः । । सम्यग्दर्शनलाभो, वरं खलु त्रैलोक्यलाभात् ॥७॥ २२६. कि बहुणा भणिएणं, जे सिद्धां णरवरा गए काले । सिज्झिहिति जे वि भविया, तं जाणइ सम्ममाहप्पं ॥८॥ कि बहुना भणितेन, ये सिद्धाः नरवराः गते काले । सेत्स्यन्ति येऽपि भव्याः, तद् जानीत सम्यक्त्वमाहात्म्यम् ॥८॥ २२७. जह सलिलेण ण लिप्पइ, कमलिणिपत्तं सहावपयडीए । तह भावेण ण लिप्पइ, कसायविसएहि सप्पुरिसो॥९॥ यथा सलिलेन न लिप्यते, कमलिनीपत्रं स्वभावप्रकृत्या । तथा भावेन न लिप्यते, कषायविषयः सत्पुरुषः ॥९॥ २२८. उवभोगमिदिहि, दवाणमचेदणाणमिदराणं । जं कुणदि सम्मदिट्ठी, तं सव्वं णिज्जरणिमित्तं ॥१०॥ उपभोगमिन्द्रियः, द्रव्याणामचेतनानामितरेषाम् । यत् करोति सम्यग्दृष्टिः, तत् सर्वं निर्जरानिमित्तम् ॥१०॥ २२९. सेवंतो वि ण सेवइ, असेवमाणो वि सेवगो कोई । पगरणचेट्ठा कस्स वि, ण य पायरणो त्ति सो होई ॥११॥. सेवमानोपि न सेवते, असेवमानोऽपि सेवकः कश्चित् । प्रकरणचेष्टा कस्यापि, न च प्राकरण इति स भवति ॥११॥ Page #97 -------------------------------------------------------------------------- ________________ સાક્ષમાગ ૨૨૩. જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે તે જ ભ્રષ્ટ છે. દર્શન-ભ્રષ્ટને દિ પણ નિર્વાણ-પ્રાપ્તિ થતી નથી. ચારિત્રવિહીન સમ્યગ્દષ્ટિ તા (ચારિત્ર ધારણ કરીને) સિદ્ધિ પ્રાપ્ત કરી વાળે છે. પરંતુ સમ્યગ્દર્શનથી રહિત સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. ૨૨૪. (વાસ્તવિક રીતે) જે સમ્યગ્દર્શનથી શુદ્ધ છે. એ જ નિર્વાણ પ્રાપ્ત કરે છે. સમ્યગ્દર્શનવિહીન પુરુષ ઈષ્ટલાભ નથી કરી શકતા. ૭૫ ૨૨૫. એક તરફ સમ્યક્ત્વના લાભ અને બીજી તરફ શૈલેાકયના લાભ થતા હાય તા શૈલેાકયના લાભથી સમ્યગ્દર્શનનો લાભ શ્રેષ્ઠ છે.. ૨૨૬. વધારે શું કહું ? અતીતકાળે જે શ્રેષ્ઠ વ્યક્તિ સિંદ્ધત્વ પામી છે અને ભવિષ્યકાળે જે પામશે એ સમ્યક્ત્વનું જ માહાત્મ્ય છે. ૨૨૭. જેમ કમળના છેડનું પાંદડુ... સ્વભાવથી જ પાણીથી લેપાતું નથી તેમ સત્પુરુષ સમ્યક્ત્વના પ્રભાવથી કષાય અને વિષયાથી લેપાતા નથી. ૨૨૮. સમ્યગ્દષ્ટિ મનુષ્ય પેાતાની ઇન્દ્રિયેા દ્વારા ચેતન તથા અચેતન દ્રવ્યાનો જે કાંઈ ઉપભાગ કરે છે એ તમામ કર્મોની નિર્જરામાં સહાયક બને છે. ૨૨૯. કોઇક તા વિષયાનુ સેવન કરતા હૈાવા છતાં સેવન કરતા નથી અને કોઈ સેવન ન કરતા હૈાવા છતાં વિષયાનું સેવન કરે છે. જેવી રીતે કોઈ પુરુષ વિવાહાદિ કાર્યમાં લાગ્યા . રહ્યો હાવા છતાં પણ એ કાર્યનો સ્વામી નહિ હાવાથી કર્તા નથી ગણાતા. Page #98 -------------------------------------------------------------------------- ________________ ७६ समणसुत्तं २३०. न कामभोगा समयं उवेंति, न यावि भोगा विगइं उर्वति । .. जे तप्पओसी य परिग्गही य, सो तेसु मोहा विगई उवेइ ॥१२॥ न कामभोगाः समतामुपयन्ति, न चापि भोगा विकृतिमुपयन्ति । यस्तत्प्रद्वेषी च परिग्रही च, स तेषु मोहाद् विकृतिमुपैति ॥१२॥ (आ) सम्यग्दर्शन-अंग .. २३१. निस्संकिय निक्कंखिय निवितिगिच्छा अमूढदिट्ठी य । उवबह थिरीकरणे, वच्छल्ल पभावणे अट्ठ॥१३॥ निःशंकितं निःकाङिक्षतं, निविचिकित्सा अमूढदृष्टिश्च । . उपबुंहा स्थिरीकरणे, वात्सल्य प्रभावेनाऽष्टौ ॥१३॥ २३२. सम्मदिट्ठी जीवा, णिस्संका होति णिब्भया तण। .. ससभयविप्पमुक्का, जम्हा तम्हा दु णिस्संका ॥१४॥ सम्यग्दृष्टयो जीवा निश्शङका भवन्ति निर्भयास्तेन । . सप्तभयविप्रमुक्ता, यस्मात् तस्मात् तु निश्शङका ॥१४॥ २३३. जो दु ण करेदि कंख, कम्मफलेसु तह सव्वधम्मसु । सो णिक्कंखो चेदा, सम्मादिछी' मुणयन्वो ॥१५॥ यस्तु न करोति काङक्षाम्, कर्मफलेषु तथा सर्वधर्मषु । स निष्काङक्षश्चेतयिता, सम्यग्दृष्टितिव्यः ॥१५॥ २३४. नो सक्कियमिच्छई न पूर्य, नो वि य वन्दणगं कुओ पसंसं ? । से संजए सुव्वए तवस्सी, सहिए आयगवेसए स भिक्खू ॥१६॥ न सत्कृतिमिच्छति न पूजां, नोऽपि च वन्दनकं कुतः प्रशंसाम् । स संयतः सुव्रतस्तपस्वी, सहित आत्मगवेषकः स भिक्षुः ॥१६॥ २३५. खाई-पूया-लाह, सक्काराई किमिच्छसे , जोई । इच्छसि जइ परलोयं, तेहिं कि तुज्झ परलोये ॥१७॥ ख्याति-पूजा-लाभ, सत्कारादि किमिच्छसि योगिन् ! । इच्छसि यदि परलोकं तैः किं तव परलोके ? ॥१७॥ Page #99 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાગ ૨૩૦. (આ પ્રમાણે) કામગ નથી સમભાવ ઉત્પન્ન કરતા અને નથી '* કરતા વિકૃતિ એટલે કે વિષમતા. જે એમના પ્રતિ દ્વેષ અને મમત્વ રાખે છે તે એમનામાં વિકૃતિને પ્રાપ્ત થાય છે. (૪) સમ્યગદશન-અગ ૨૩૧. સમ્યગ્દર્શનના આ આઠ અંગ છે : નિઃશંકા, નિષ્કાંક્ષા, નિવિચિકિત્સા, અમૂઢ દષ્ટી, ઉપગ્રહન, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. ૨૩૨. સમ્યગ્દષ્ટિ જીવ નિઃશંક હોય છે અને એ કારણે નિર્ભય પણ હોય છે. એ સાત પ્રકારના ભય–આ લોકનો ભય, પરલોકનો ભય, અરક્ષા-ભય, અગુપ્તિ-ભય, મૃત્યુ-ભય, વેદનાભય, અને અકસ્માત-ભય–થી રહિત હોય છે એટલા માટે નિઃશંક હોય છે. (અર્થાત્ નિઃશંકતા અને નિર્ભયતા બને એક સાથે રહેનારા ગુણે છે.) ૨૩૩. જે સમસ્ત કર્મફલોમાં અને સંપૂર્ણ વસ્તુ-ધર્મોમાં કોઈ પણ , પ્રકારની આકાંક્ષા નથી રાખતો એને નિષ્કાંક્ષ-સમ્યગ્દષ્ટિ - એ સમજવું જોઈએ. ૨૩૪. જે સત્કાર, પૂજા અને વંદના સુદ્ધાં પણ નથી ચાહત એ કેઈની પણ પ્રશંસાની અપેક્ષા કેવી રીતે કરે ? ૨૩૫. હે યોગી ! અગર જો તું પરલોકની આશા કરે છે તે ખ્યાતિ, લાભ, પૂજા અને સત્કારાદિ શા માટે ચાહે છે? શું એથી તને - પરલોકનું સુખ મળશે ? Page #100 -------------------------------------------------------------------------- ________________ ७८ समणसुत्तं २३६. जो ण करेदि जुगुप्पं, चेदा सवेसिमेव धम्माणं । सो खलु णिविदिगिच्छो, सम्मादिट्ठी मुणेयत्वो ॥१८॥ यो न करोति जुगुप्सां, चेतयिता सर्वेषामेव धर्माणाम् । सः खलु निविचिकित्सः, सम्यग्दृष्टितिव्यः ॥१८॥ २३७. जो हवइ असम्मूढो, चेदा सद्दिट्ठी सव्वभावेसु । सो खलु अमूढदिट्ठी, सम्मादिट्ठी मुणेयत्वो ॥१९॥ यो भवति असंमूढः, चेतयिता सद्वृष्टिः सर्वभावेषु । . . . स खलु अमूढदृष्टिः, सम्यग्दृष्टितिव्यः ।।१९।। २३८. नाणेणं दसणेणं च, चरित्तेणं तहेव य । : । खन्तीए मुत्तीए, वड्ढमाणो भवाहि य॥२०॥ ज्ञानेन दर्शनेन च, चारित्रेण तथैव च । क्षान्त्या मुक्त्या , वर्धमानो भव च ॥२०॥. . २३९. णोछादए णोऽविय लसएज्जा, माणंण सेवेज्ज पगासणं च। . ण यावि पण्णे परिहास कुज्जा, ण याऽऽसियावाद वियागरेज्जा ॥ नो छादयेनापि च लूषयेद्, मानं न सेवेत प्रकाशनं च । न चापि प्राज्ञः परिहासं कुर्यात्, न चाप्याशीर्वादं व्यागृणीयात् ॥ २४०. जत्थेव पासे कइ दुप्पउत्तं, कारण वाया अदु माणसेणं । तत्थेव धीरो पडिसाहरेज्जा, आइन्नओ खिप्पमिवक्खलीणं ॥२२॥ यत्रैव पश्येत् क्वचित् दुष्प्रयुक्तं, कायन वाचा अथ मानसेन । तत्रैव धीरःप्रतिसंहरेत्,आजानेयः (जात्यश्वः) क्षिप्रमिव खलीनम्॥ २४१. तिण्णो हु सि अण्णवं महं, किं पुण चिट्ठसि तीरमागओ । अभितुर पारं गमित्तए, समयं गोयम ! मा पमायए ॥२३॥ तीर्णः खलु असि अर्णवं महान्तं, किं पुनस्तिष्ठसि तीरमागतः । अभित्वरस्व पारं गन्तं, समयं गौतम ! मा प्रमादीः ॥२३॥ २४२. जो धम्मिएस भत्तो, अणुचरणं कुणदि परमसद्धाए। पियवयणं जपंतो, वच्छल्लं तस्स भव्वस्स ॥२४॥ यः धार्मिकेषु भक्तः, अनुचरणं करोति परमश्रद्धया । प्रियवचनं जल्पन्, वात्सल्य तस्य भव्यस्य ॥२४॥ Page #101 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાર્ગ ૨૩૬. જે સમસ્ત ધર્મો (વસ્તુ-ગત સ્વભાવ પ્રતિ ગ્લાનિ નથી કરતે એને નિર્વિચિકિત્સા ગુણનો ધારક સમ્યગ્દષ્ટિ સમજવો જોઈએ. ૨૩૭. જે સમગ્ર ભાવ પ્રતિ વિમૂઢ નથી– જાગરૂક છે, નિર્કાન્ત છે, દષ્ટિ-સંપન્ન છે, એ અમૂઢદષ્ટિ સમ્યગ્દષ્ટિ જ છે. ૨૩૮. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, શાંતિ (ક્ષમા) અને મુક્તિ (નિર્લોભતા) દ્વારા આગળ વધવું જોઈએ—જીવનને વર્ધમાન બનાવવું જોઈએ. ૨૩૯ (અમૂઢદષ્ટિ અગર વિવેકી) કોઈના પ્રશ્નનો ઉત્તર દેતી વખતે ન તો શાસ્ત્રના અર્થને છુપાવે અને ન અપસિદ્ધાંત દ્વારા શાસ્ત્રની અસમ્યફ વ્યાખ્યા કરે, ન માન કરે અને પોતાના વડપણનું પ્રદર્શન કરે, ન કેઈ વિદ્વાનને પરિહાસ કરે અને ન કોઈને આશીર્વાદ દે. ૨૪૦. જેવી રીતે જાતિવંત અશ્વ લગામ દ્વારા સીધા રસ્તા ઉપર આવી જાય છે તેવી રીતે જ્યારે કોઈ વખત પોતાનામાં દુષ્ટપ્રયોગની પ્રવૃત્તિ દેખવામાં આવે ત્યારે એને તત્કાળ જ - મન, વચન, અને કાયાથી ધીર (સમ્યગ્દષ્ટિ) સમેટી લે. ૨૪૧. તું મહાસાગર તે પાર કરી ગયો છે તો પછી કિનારા પાસે પહોંચીને કેમ ઊભું છું ? એને પાર કરવામાં શીવ્રતા કર. હે ગૌતમ ! ક્ષણ ભરને પણ પ્રમાદ ન કર. ૨૪ર. જે ધાર્મિક માણસમાં ભક્તિ (અનુરાગ) રાખે છે, પરમ શ્રદ્ધાથી એમનું અનુસરણ કરે છે તથા પ્રિય વચન બોલે છે તે ભવ્ય સમ્યગ્દષ્ટિનું વાત્સલ્ય બતાવે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं २४३. धम्मकहाकहणेण य, बाहिरजोहिं चावि अणवज्जे । धम्मो पहाविदव्वो, जीवेसु दयाणुकंपाए ॥२५॥ धर्मकथाकथनेन च, बाह्ययोगैश्चाप्यनवद्यैः । । धर्मः प्रभावयितव्यो, जीवेषु दयानुकम्पया ॥२५॥ २४४. पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य । विज्जा सिद्धो य कवी, अद्वैव पभावगा भणिया ॥२६॥ - प्रावचनी धर्मकथी, वादी नैमित्तिकः तपस्वी च । विद्यावान् सिद्धः च कविः, अष्टौ प्रभावकाः कथिताः ॥२६॥ १९. सम्यग्ज्ञानसूत्र २४५. सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं । उभयं पि जाणए सोच्चा, जं छेयं तं समायरे॥१॥ श्रुत्वा जानाति कल्याणं, श्रुत्वा जानाति पापकम् । उभयमपि जानाति श्रुत्वा, यत् छेकं तत् समाचरेत् ॥१॥ . .. २४६. णाणाऽऽणत्तीए पुणो, दंसणतवनियमसंजमे ठिच्चा । विहरइ विसुज्झमाणो, जावज्जीवं पि निक्कंपो॥२॥ ज्ञानाऽऽज्ञप्त्या पुनः, दर्शनतपोनियमसंयमे स्थित्वा । विहरति विशुध्यमानः, यावज्जीवमपि निष्कम्पः ॥२॥ २४७. जह जह सुयभोगाहइ, अइसयरसपसरसंजुयमपुटवं । तह तह पल्हाइ मुणी, नवनवसंवेगसद्धाओ॥३॥ यथा यथा श्रुतमवगाहते, अतिशयरसप्रसरसंयुतमपूर्वम् । तथा तथा प्रह्लादते मुनिः, नवनवसंवेगश्रद्धाकः ॥३॥ २४८. सूई जहा ससुत्ता, न नस्सई कयवरम्मि पडिआ वि । जीवो वि तह ससुत्तो, न नरसइ गओ वि संसारे ॥४॥ सूची यथा ससूत्रा, न नश्यति कचवरे पतिताऽपि । जीवोऽपि तथा ससूत्रो, न नश्यति गतोऽपि संसारे ॥४॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ મેાક્ષમાગ ૨૪૩. ધર્મ કથાના કથન દ્વારા અને નિર્દોષ બ્રાહ્યયાગ (ગ્રીષ્મઋતુમાં પર્વત ઉપર ઊભા રહીને, વર્ષાઋતુમાં વૃક્ષની નીચે, શીતઋતુમાં નદીના કિનારે ધ્યાન) દ્વારા તથા જીવા ઉપર દયા અથવા અનુકંપા દ્વારા ધર્મની પ્રભાવના કરવી જોઇએ. ૨૪૪. ૯૧ પ્રવચન-કુશળ, ધર્મ કથા કરનાર, વાદી, નિમિત્તશાસ્ત્રનો જાણકાર તપસ્વી, વિદ્યાસિદ્ધ, તથા ઋદ્ધિ-સિદ્ધિએનો સ્વામી અને કવિ (ક્રાંતદશી`)— આ આઠ પુરુષને ધર્મપ્રભાવક કહેવામાં આવ્યા છે. ૧૯. સમ્યજ્ઞાનસૂત્ર ૨૪૫. (સાધક) સાંભળીને જ કલ્યાણ અથવા આત્મહિતનો મા જાણી શકે છે, સાંભળીને જ પાપ અથવા અહિતના માનું જ્ઞાન થઈ શકે છે. એટલા માટે, સાંભળીને જ હિત અને અહિત બન્નેનો માર્ગ જાણી જે શ્રેયસ્કર હાય એનું આચરણ કરવું જોઇએ. . ૨૪૬. (અને પછી) જ્ઞાનના આદેશ મારફત, સમ્યગ્દર્શનમૂલક તપ, નિયમ, સૌંચમમાં સ્થિર બની, ક-મલથી વિશુદ્ધ (સ`ચમી સાધક) જીવન પર્યં ́ત નિષ્કપ (સ્થિર-ચિત્ત) ખની વિહરે છે. ૨૪૭. જેમ જેમ મુનિ અતિશય રસના અતિરેકથી યુકત બની અપૂર્વ શ્રુતનું અવગાહન કરે છે, તેમ તેમ નવી નવી વૈરાગ્યપૂર્ણ શ્રદ્ધાથી આહ્લાદિત બને છે. ૨૪૮. જેવી રીતે દોરી પરાવેલી સેાય પડી ગયા પછી ખાવાઈ જતી નથી એવી રીતે સસૂત્ર અર્થાત્ શાસ્ત્રજ્ઞાનયુકત જીવ સ'સારમાં હાવા છતાં નાશ પામતા નથી. Page #104 -------------------------------------------------------------------------- ________________ . समणसुत्त २४९. सम्मत्तरयणभट्ठा, जाणंता बहुविहाइं सत्थाई । आराहणाविरहिया, भमंति तत्थेव तत्थेव ॥५॥ सम्यक्त्वरत्नभ्रष्टा, जानन्तो बहुविधानि शास्त्राणि । आराधनाविरहिता, भ्रमन्ति तत्रैव तत्रैव ॥५॥ २५०-२५१. परमाणुमित्तयं पि हु, रायादीणं तु विज्जदे जस्स । ण वि सो जाणदि अप्पाणयं तु सव्वागमधरो वि॥६॥ अप्पाणमयाणंतो, अणप्पयं चावि सो अयाणंतो . कह होदि सम्मदिट्ठी, जीवाजीवे अयाणंतो॥७॥ परमाणुमात्रमपि खलु, रागादीनां तु विद्यते यस्य । नापि स जानात्यात्मानं, तु सर्वागमधरोऽपि ॥६॥ आत्मानमजानन्, अनात्मानं चापि सोऽजानन् । कथं भवति सम्यग्दृष्टिर्जीवाजीवान् अजानन् ॥७॥ २५२. जेण तच्चं विबुज्झेज्ज, जेण चित्तं णिरुज्झदि । । जेण अत्ता विसुज्झज्ज, तं णाणं ,जिणसासणे ॥८॥ येन तत्त्वं विबुध्यते, येन चित्तं निरुध्यते । येन आत्मा विशुध्यते, तज् ज्ञानं जिनशासने ॥८॥ २५३. जेण रागा विरज्जेज्ज, जेण सेएसु रज्जदि । जेण मित्ती पभावेज्ज, तं गाणं 'जिणसासणे ॥९॥ येन रागाद्विरज्यते, येन श्रेयस्सु रज्यते । येन मैत्री प्रभाव्येत, तज् ज्ञानं जिनशासने ॥९॥ २५४. जो पस्सदि अप्पाणं, अबद्धपुढें अणण्णमविसेसं । अपदेससुत्तमझं, पस्सदि जिणसासणं सव्वं ॥१०॥ यः पश्यति आत्मान-मबद्धस्पृष्टमनन्यमविशेषम् । अपदेशसूत्रमध्यं, पश्यति जिनशासनं सर्वम् ॥१०॥ २५५. जो अप्पाणं जाणदि, असुइ-सरीरादु तच्चदो भिन्नं । जाणग-रूव-सरूवं, सो सत्थं जाणदे सव्वं ॥११॥ यः आत्मानं जानाति, अशुचिशरीरात् तत्त्वतः भिन्नम् । ज्ञायकरूपस्वरूपं, स शास्त्रं जानाति सर्वम् ॥११॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ ર૪૯. પરંતુ સમ્યકત્વરૂપી રત્નથી હિત અનેક પ્રકારનાં શાસ્ત્રોને જ્ઞાતા, આરાધના વિહીન હાઈ સંસારમાં અર્થાત્ નરકાદિક ગતિઓમાં ભમ્યા કરે છે. ૨૫૦-૨૫૧.જે વ્યક્તિમાં એક પરમાણુ જેટલો પણ રાગાદિભાવ વિદ્યમાન છે એ બધાં આગમનો જ્ઞાતા હોવા છતાં પણ આત્માને નથી જાણતો. આત્માને નહીં જાણવાથી અનાત્માને પણ નથી જાણતા. આ પ્રમાણે જયારે એ જીવ-અજીવ તવને નથી જાણતો ત્યારે એ સમ્યગ્દષ્ટિ. કેવી રીતે હોઈ શકે ? ઉપર. જેનાથી તત્ત્વનું જ્ઞાન થઈ શકે છે, ચિત્તને નિરોધ સાધી શકાય છે તથા આત્મા વિશુદ્ધ બને છે એને જિનશાસનમાં જ્ઞાન કહેવામાં આવે છે. - ૨૫૩. જે વડે–જે દ્વારા જીવ રાગથી વિમુખ બને છે, શ્રિયમાં હિતમાં : અનુરકત બને છે અને મૈત્રી ભાવ વધતો જાય છે એને જિન શાસનમાં જ્ઞાન કહેવામાં આવ્યું છે.. ૨૫૪. આત્માને જે અબદ્ધસ્કૃષ્ટ (દેહ-કર્માનીત) અનન્ય (અન્યથી - રહિત), અવિશેષ (વિશેષથી રહિત), અને આદિ-મધ્ય-અંત આ વિહીન (નિર્વિકલ્પ) દેખે છે એ સમગ્ર જિનશાસનને દેખે છે. ૨૫૫. જે આત્માને આ અપવિત્ર શરીરથી તત્ત્વતઃ ભિન્ન તથા જ્ઞાયકભાવરૂપ જાણે છે એ જ સમસ્ત શાસ્ત્રોને જાણે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ८४ समणसुत्तं २५६. सुद्धं तु वियाणंतो, सुद्धं चेवप्पयं लहइ जीवो । जाणंतो दु असुद्धं, असुद्धमेवप्पयं लहइ ॥१२॥ शुद्धं तु विजानन्, शुद्धं चैवात्मानं लभते जीवः । जानंस्त्वशुद्ध-मशुद्धमेवात्मानं लभते ॥१२॥ २५७. जे अज्झत्थं जाणइ, से बहिया जाणइ । जे बहिया जाणइ, से अज्झत्थं . ' जाणइ ॥१३॥ योऽध्यात्म जानाति, स. बहिर्जानाति । यो बहिर्जानाति, सोऽध्यात्म जानाति ॥१३॥ २५८. जे एगं जाणइ, से सव्वं जाणइ। . जे सव्वं जाणइ, से एगं जाणइ ॥१४॥ . यः एक जानाति, स सर्वं जानाति ।। यः सर्वं जानाति, स एकं जानाति ॥१४॥ . . २५९. एदम्हि रदो णिच्चं, संतुट्ठो होहि णिच्चमेदम्हि । ___एदेण होहि तित्तो, होहिदि तुह उत्तमं सोक्खं ॥१५॥ एतस्मिन् रतो नित्यं, सन्तुष्टो भव नित्यमेतस्मिन् । एतेन भव तृप्तो, भविष्यति तवोत्तमं सौख्यम् ॥१५॥ २६०. जो जाणदि · अरहंतं, दव्वत्तगुणत्तपज्जयतेहिं । सो जाणादि अप्पाणं, मोहो खलु जादि तस्स लयं ॥१६॥ यो जानात्यहन्तं, द्रव्यत्वगुणत्वपर्ययत्वैः । स जानात्यात्मानं, मोहः खलु याति तस्य लयम् ॥१६॥ २६१. लखूणं णिहि एक्को, तस्स फलं अणुहवेइ सुजणत्ते । तह णाणी णाणणिहि, भुंजेइ चइत्तु परतत्ति ॥१७॥ लब्ध्वा निधिमेकस्तस्य फलमनुभवति सुजनत्वेन । तथा ज्ञानी ज्ञाननिधि, भुङक्त त्यक्त्वा परतृप्तिम् ॥१७॥ Page #107 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ ૨૫૬. જે જીવ આત્માને શુદ્ધ માને છે એ જ શુદ્ધ આત્માને પ્રાપ્ત * કરે છે અને જે આત્માને અશુદ્ધ અર્થાત્ દેહાદિયુકત જાણે છે એ અશુદ્ધ આત્માને જ પ્રાપ્ત કરે છે. ૨૫૭. જે અધ્યાત્મને જાણે છે એ બાહ્ય (ભૌતિક) ને જાણે છે જે બાદ્યને જાણે છે એ અધ્યાત્મને જાણે છે. (આ પ્રમાણે બાહ્યાવ્યંતર-એકબીજા-સહવતી છે.) ૨૫૮. જે એક આત્માને જાણે છે એ તમામ (જગત)ને જાણે છે. - જે તમામને જાણે છે એ એકને જાણે છે. ર૫૯. (માટે હે ભવ્ય !) તું. આ જ્ઞાનમાં હમેશાં લીન રહે. એમાં જ હમેશાં સંતુષ્ટ રહે. એથી જ તૃપ્ત બન. એથી જ તને . ઉત્તમ સુખ (પરમસુખ) પ્રાપ્ત થશે. ર૬૦. જે અહ“ત ભગવાનને દ્રવ્ય-ગુણ-પર્યાયની દષ્ટિએ (પૂર્ણપણે) . જાણે છે એ જ આત્માને જાણે છે. ર૬૧. જેવી રીતે કેઈ વ્યકિત ખજાનો પ્રાપ્ત થાય એટલે એને ઉપભોગ સ્વજનોની વચ્ચે કરે છે તેમ-બરાબર તેમ-જ્ઞાનીજન મેળવેલા જ્ઞાનના ખજાનાને ઉપભાગ પર-દ્રવ્યોની વચ્ચે રહી પોતાને માટે કરે છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ २०. सम्यक्चारित्रसूत्र (अ) व्यवहारचारित्र २६२. ववहारणयचरिते, ववहारणयस्स होदि तवचरणं । णिच्छयणयचारित्ते, तवचरणं होदि णिच्छयदो ॥ १ ॥ व्यवहारनयचरित्रे, व्यवहारनयस्य भवति तपश्चरणम् । निश्चयनयचारित्रे, तपश्चरणं भवति निश्चयतः ॥ १ ॥ २६३. असुहादो विणिवित्ती, सुहे पवित्ती य जाण चारितं । वदसमिदिगुत्तिरूवं ववहारणया दु जिणभणियं ॥ २ ॥ अशुभाद्विनिवृत्तिः, शुभे प्रवृत्तिश्च जानीहि चारित्रम् । व्रतसमितिगुप्तिरूपं, व्यवहारनयात् तु जिनभणितम् ॥२॥ २६४. सुयनाणम्मि वि जीवो, वट्टतो सो न पाउणति मोक्खं । जो तवसंजममइए, जोगे न चएइ वोढुं जें ॥३॥ श्रुतज्ञानेऽपि जीवो, वर्तमानः स न प्राप्नोति मोक्षम् । यस्तपः संयममयान्, योगान् न शक्नोति वोढुम् || ३ || २६५. सक्किरियाविरहातो, इच्छितसंपावयं ण नाणं ति । मग्गण्णू वाऽचेट्ठो, वातविहीणोऽधवा पोतो ॥४॥ सत्क्रियाविरहात् ईप्सित संप्रापकं न ज्ञानमिति । मार्गज्ञो वाऽचेष्टो, वातविहीनोऽथवा पोतः ॥४॥ २६६. सुबहु पि सुयमहीयं किं काहिइ चरणविप्पहीणस्स । अंधस्स जह पलित्ता, दीवसयसहस्सकोडी वि ॥५॥ सुबह्वपि श्रुतमधीतं, किं करिष्यति चरणविप्रहीणस्य । अन्धस्य यथा प्रदीप्ता, दीपशतसहस्रकोटिरपि ॥ ५ ॥ २६७. थोवम्मि सिक्खिदे जिगह, बहुसुदं जो चरित्तसंपुण्णो । जो पुण चरितहीणो, किं तस्स सुदेण बहुएण ॥ ६ ॥ स्तोके शिक्षिते जयति, बहुश्रुतं यश्चारित्रसम्पूर्णः । यः पुनश्चारित्रहीनः, किं तस्य श्रुतेन बहुकेन ॥ ६ ॥ - ८६ - Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨૦. સમ્યક્ચારિત્રસૂત્ર ૬) વ્યવહારચારિત્ર ર૬ર. વ્યવહારનયના ચારિત્રમાં વ્યહારનયનુ તપશ્ચરણ થાય છે. નિશ્ચયનયના ચારિત્રમાં નિશ્ચયરૂપ તપશ્ચરણ થાય છે. ૨૬૩, અશુભની નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ વ્યવહાર ચારિત્ર છે જેને પાંચ વ્રત, પાંચ સમિતિ, અને ત્રણ ગુપ્તિના રૂપે જિન દેવે વર્ણવ્યુ છે. ૨૬૪. શ્રુતિજ્ઞાનમાં નિમગ્ન જીવ અગર તપ-સ’યમરૂપ યાગને ધારણ કરવામાં અસમર્થ અને તેા મેાક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. ૨૬૫. જેવી રીતે માના જાણકાર ધારેલ દેશમાં જવા માટે સમુચિત પ્રયત્ન ન કરે તેા તે ત્યાં સુધી પહોંચી શકતા નથી અથવા અનુકૂળ પવનના અભાવમાં નૌકા ઇચ્છિત સ્થાન સુધી પહેાંચી શકતી નથી તેવી રીતે (શાસ્ત્રા દ્વારા મેાક્ષમાર્ગને જાણી લીધા પછી પણ) સન્ક્રિયાથી રહિત જ્ઞાન ઈષ્ટ લક્ષ્ય પ્રાપ્ત કરાવી શકતું નથી. ૨૬૬. જેવી રીતે અધની આગળ લાખ્ખા-કરેાડા દીવા સળગાવવા વ્ય છે તેવી રીતે ચારિત્રશૂન્ય પુરુષનું વિપુલ શાસ્ત્રાધ્યયન પણ અથહીન છે. ૨૬૭. ચારિત્ર—સપત્નનું અલ્પમાં અલ્પ જ્ઞાન પણ ઘણુ' કહેવાય અને ચારિત્ર-વિહીનનું ઘણું શ્રુતજ્ઞાન પણ નિષ્ફળ છે. - 2 - Page #110 -------------------------------------------------------------------------- ________________ ८८ समणसुत्तं (आ) निश्चयचारित्र २६८. णिच्छयणयस्स एवं, अप्पा अप्पम्मि अप्पणे सुरदो । सो होदि हु सुचरित्तो, जोई सो लहइ णिव्वाणं ॥७॥ निश्चयनयस्य एवं, आत्मा आत्मनि आत्मने सुरतः । सः भवति खलु सुचरित्रः, योगी सः लभते निर्वाणम् ॥७॥ २६९. जं जाणिऊण जोई, परिहारं कुणइ पुण्णपावाणं ।। तं चारित्तं भणियं, अवियप्पं कम्मरहिएंहि ॥८॥ यद् ज्ञात्वा योगी, परिहारं करोति पुण्यपापानाम् । तत् चारित्रं भणितम्, अविकल्पं कर्मरहितैः ॥८॥ २७०. जो परदव्वम्मि सुहं, असुहं रागेण कुणदि जदि भावं । सो सगचरित्तभट्ठो, परचरियचरो हवदि जीवो ॥९॥" यः परद्रव्ये शुभमशुभं, रागेण करोति यदि भावम् । स स्वकचरित्रभ्रष्टः, परचरितचरो भबति जीवः ॥९॥ २७१. जो सव्वसंगमुक्कोऽणण्णमणो अप्पणं सहावेण । ' जाणदि पस्सदि णियदं, सो सगचरियं चरदि जीवो॥१०॥ यः सर्वसंगमुक्तः, अनन्यमनाः आत्मानं स्वभावेन । जानाति पश्यति नियतं, सः स्वकचरितं चरति जीवः ॥१०॥ २७२. परमट्ठम्हि दु अठिदो, जो कुणदि तवं वदं च धारेई । तं सव्वं बालतवं, बालवदं बिति सव्वण्हू ॥११॥ परमार्थे त्वस्थितः, यः करोति तपो व्रतं च धारयति । तत् सर्वं बालतपो, बालव्रतं ब्रुवन्ति सर्वज्ञाः ॥११॥ २७३. मासे मासे तु जो बालो, कुसग्गेणं तु भुंजए । न सो सुक्खायधम्मस्स, कलं अग्घइ सोलसि ॥१२॥ मासे मासे तु यो बालः, कुशाग्रेण तु भुङक्ते । न स स्वाख्यातधर्मस्य, कलामति षोडशीम् ॥१२॥ Page #111 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ () નિશ્ચયચારિત્ર ર૬૮. નિશ્ચયનયના અભિપ્રાયાનુસાર આત્માનું આત્મામાં આત્માને માટે તન્મય થવું એ જ સમ્યક ચારિત્ર છે. આવા ચારિત્રશીલ યેગીને જ નિર્વાણની પ્રાપ્તિ થાય છે. • ૨૬૯. જેને જાણી ચગી પાપ અને પુણ્ય બનેનો પરિહાર કરે છે એને જ કર્મ રહિત નિર્વિકલ્પ ચારિત્ર કહેવામાં આવે છે. ૨૭૦. જે રાગને વશ થઈ પરદ્રવ્યોમાં શુભાશુભ ભાવ કરે છે એ જીવ પિતાના ચારિત્રથી ભ્રષ્ટ પરચરિતાચારી બને છે. ર૭૧. જે પરિગ્રહ વિનાને તથા અનન્ય મન બનીને આત્માને જ્ઞાનદર્શનમય સ્વભાવરૂપ જાણે છે–દેખે છે એ જીવ સ્વકીયચરિતાચારી કહેવાય છે. ર૭૨. જે (આ પ્રકારના) પરમાર્થમાં સ્થિત નથી એનાં તપશ્ચરણ અથવા વ્રતાચરણ વગેરેને સર્વજ્ઞ દેવે બાલતપ અને બાલવ્રત કહ્યાં છે. ૨૭૩. જે બાલ (પરમાર્થ શૂન્ય અજ્ઞાની) મહિના-મહિનાનું તપ કરે છે અને (પારણામાં) દાભના અગ્રભાગ જેટલું (નામમાત્ર) ભજન કરે છે એ સુઆખ્યાત ધર્મની સેળમી કળાને પણ પ્રાપ્ત કરી શકતો નથી. Page #112 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं २७४. चारित्तं खलु धम्मो, धम्मो जो सो समो ति णिहिट्ठो। मोहक्खोहविहीणो, परिणामो अप्पणो हु समो॥१३॥ चारित्रं खलु धर्मो, धर्मो यः स समः इति निर्दिष्टः । . मोहक्षोभविहीनः, परिणाम आत्मनो हि समः ॥१३॥ २७५. समदा तह मज्झत्थं, सुद्धो भावो य वीयरायत्तं । तह चारित्तं धम्मो, सहावआराहणा भणिया ॥१४॥ समता तथा माध्यस्थ्यं, शुद्धो भावश्च वीतरागत्वम् । . तथा चारित्रं धर्मः, स्वभावाराधना भणिता ॥१४॥ २७६. सुविदिदपयत्थसुत्तो, संजमतवसंजुदो विगदरागो । समणो समसुहदुक्खो, भणिदो सुद्धोवओओ त्ति ॥१५॥ सुविदितपदार्थसूत्रः, संयमतपःसंयुतो विगतरागः ।... श्रमणः समसुखदुःखो, भणितः शुद्धोपयोग इति ॥१५॥ २७७. सुद्धस्स य सामण्णं, भणियं सुद्धस्स दंसणं गाणं । .. 'सुद्धस्स य णिव्वाणं, सो च्चिय सिद्धो णमो तस्स ॥१६॥ शुद्धस्स च श्रामण्यं, भणितं शुद्धस्य दर्शनं ज्ञानम् । शुद्धस्य च निर्वाणं, स एव सिद्धो नमस्तस्मै ॥१६॥ २७८. अइसयमादसमुत्थं, विसयातीदं अणोवममणंतं । अव्वुच्छिन्नं च सुहं सुद्धवओगप्पसिद्धाणं ॥१७॥ अतिशयमात्मसमुत्थं, विषयातीतमनुपममनन्तम् । अव्युच्छिन्नं च सुखं, शुद्धोपयोगप्रसिद्धानाम् ॥१७॥ २७९. जस्स ण विज्जदि रागो, दोसो मोहो व सव्वदम्बेसु । णाऽऽसवदि सुहं असुहं, समसुहदुक्खस्स भिक्खुस्स ॥१८॥ यस्य न विद्यते रागो, द्वेषो मोहो वा सर्वद्रव्येषु । नाऽऽस्रवति शुभमशुभं, समसुखदुःखस्य भिक्षोः ॥१८॥ (इ) समन्वय २८०. णिच्छय सज्झसरूवं, सराय तस्सेव साहणं चरणं । तम्हा दो वि य कमसो, पडिच्छमाणं पबुज्झेह ॥१९॥ निश्चयः साध्यस्वरूपः, सरागं तस्यैव साधनं चरणम् । . तस्मात् द्वे अपि च क्रमशः, प्रतीष्यमाणं प्रबुध्यध्वम् ॥१९॥ Page #113 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ ર૭૪. વાસ્તવમાં, ચારિત્ર જ ધર્મ છે. આ ધર્મને શમરૂપ કહેવામાં આવ્યા છે. મેહ અને ક્ષોભરહિત આત્માનું નિર્મળ પરિણામ જ શમ અથવા સમતારૂપ છે. ૨૭૫. સમતા, માધ્યસ્થભાવ, શુદ્ધભાવ, વીતરાગતા, ચારિત્ર, ધર્મ . અને સ્વ-ભાવ-આરાધના આ બધા કાર્થક શબ્દો છે. ૨૭૬. જેણે (સ્વદ્રવ્ય તથા પરદ્રવ્યના ભેદ જ્ઞાનની શ્રદ્ધા તથા આચરણ દ્વારા) પદાર્થો તથા સૂત્રોને સારી પેઠે જાણી લીધા છે, જે સંયમ અને તપથી ચુકત છે, વિગત-રાગ છે, સુખદુઃખમાં સમભાવ રાખે છે એ શ્રમણને જ શુદ્ધોપગી કહેવામાં આવે છે. ર૭૭. આવા શુદ્ધોપાગીના શ્રમણ્યને જ શ્રમણ્ય કહેવામાં આવે છે. એનાં દર્શન અને જ્ઞાનને જ દર્શન અને જ્ઞાન કહેવામાં આવે છે. એને જ નિર્વાણ પ્રાપ્તિ થાય છે. એને જ સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. એને હું નમન કરું છું. ર૭૮. શુદ્ધોપગપૂર્વક સિદ્ધ બનનાર આત્માઓને અતિશય, આમંત્પન્ન, વિષયાતીત, અર્થાત્ અતીન્દ્રિય, અનુપમ, અનંત અને અવિનાશી સુખ પ્રાપ્ત થાય છે. ર૭૯. જે ભિક્ષુને તમામ દ્રવ્ય પ્રતિ રાગ, દ્વેષ, અને મેહ નથી . . તથા જે સુખ-દુખમાં સમભાવ રાખે છે તે ભિક્ષુને શુભાશુભ કર્મોનો આસ્રવ નથી હોતો. - (૬) સમન્વય ૨૮૦. નિશ્ચયચારિત્ર તે સાધ્યરૂપ છે તથા સરાગ (વ્યવહાર) ચારિત્ર એનું સાધન છે. સાધન તથા સાધ્યસ્વરૂપ બન્નેચારિત્રને કમપૂર્વક ધારણ કરવાથી જીવને પ્રબંધ થાય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ९२ .. समणसुत्तं २८१. अभंतरसोधीए, बाहिरसोधी वि होदि णियमेण । अब्भंतर-दोसेण हु, कुणदि गरो बाहिरे दोसे ॥२०॥ अभ्यन्तरशुद्ध्या, बाह्यशुद्धिरपि भवति नियमेन । अभ्यन्तरदोषेण हि, करोति नरः बाह्यान् दोषान् ॥२०॥ २८२. मदमाणमायलोह-विवज्जियभावो दू भावसद्धि ति । परिकहियं भव्वाणं, लोयालोयप्पदरिसीहिं ॥२१॥ मदमानमायालोभ-विवर्जितभावस्तु भावशुद्धिरिति । .. परिकथितं भव्यानां, लोकालोकप्रदर्शिभिः ॥२१॥ २८३. चत्ता पावारंभ, समुठिदो वा सहम्मि चरियम्हि । . ण जहदि जदि मोहादी, ण लहदि सो अप्पगं सुद्धं ॥२२॥.. त्यक्त्वा पापारम्भं, समुत्थितो वा शुभे चरिते । . न जहाति यदि मोहादीन् न लभते स आत्मकं शुद्धम् ॥२२॥ २८४. जह व णिरुद्धं असुहं, सुहेण सुहमवि तहेव सुद्धण । तम्हा एण कमेण य, जोई झाएउ णियआदं ॥२३॥ यथैव निरुद्धम् अशुभं, शुभेन शुभमपि तथैव शुद्धेन । तस्मादनेन क्रमेण च, योगी ध्यायतु निजात्मानम् ॥२३॥ २८५. निच्छयनयस्स चरणाय-विघाए नाणदंसणवहोऽवि । ववहारस्स उ चरणे, हयम्मि भयणा हु सेसाणं ॥२४॥ निश्चयनयस्य चरणात्म-विघाते ज्ञानदर्शनवधोऽपि । व्यवहारस्य तु चरणे, हते भजना खलु शेषयोः ॥२४॥ २८६-२८७. सद्धं नगरं किच्चा, तवसंवरमग्गलं । खन्ति निउणपागारं, तिगुत्तं दुप्पघंसयं ॥२५॥ तवनारायजुत्तेण, भित्तूणं कम्मकंचुयं । मुणी विगयसंगामो, भवाओ परिमुच्चए ॥२६॥ श्रद्धां नगरं कृत्वा, तपःसंवरमर्गलाम् । शान्ति निपुणप्राकारं, त्रिगुप्तं दुष्प्रधर्षकम् ॥२५॥ तपोनाराचयुक्तेन, भित्वा कर्मकञ्चकम् । मुनिर्विगतसंग्रामः, भवात् परिमुच्यते ॥२६॥ Page #115 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ ૨૮૧. આત્યંતર શુદ્ધિ હોય તો બાહ્ય શુદ્ધિ નિયમપૂર્વક હોય જ છે. - આત્યંતર-દોષ હોય તો જ મનુષ્ય બાહ્યદોષ કરે છે. ૨૮૨. મદ, માન, માયા અને લેભથી રહિત ભાવ હોય ત્યારે એને ભાવશુદ્ધિ કહેવાય છે. આ ઉપદેશ લોકાલેકના જ્ઞાતા ' દષ્ટા સર્વજ્ઞ દેવે ભવ્ય જીવોને આપ્યો છે. ૨૮૩ પાપ-આરંભ-(પ્રવૃત્તિ)ને ત્યાગ કરી શુભ અર્થાત્ વ્યવહાર ચારિત્ર પાળવા છતાં જીવ જે મહાદિ ભાવથી મુકત થતો નથી તો એ શુદ્ધ આત્મત્વને પ્રાપ્ત કરી શકતો નથી. ૨૮૪. (એટલા માટે કહેવામાં આવ્યું છે કે, જેવી રીતે શુભ ચારિત્ર દ્વારા અશુભ (પ્રવૃત્તિ) નો નિરોધ કરવામાં આવે છે તેવી રીતે શુદ્ધ (ઉપચોગ) દ્વારા શુભ (પ્રવૃત્તિ) ને નિરોધ કરવામાં આવે છે. એટલા માટે આ જ ક્રમથી-વ્યવહાર અને નિશ્ચયના પૂર્વાપર ક્રેમથી–ગી આત્માનું ધ્યાન કરે. ૨૮૫. નિશ્ચયનયાનુસાર ચારિત્ર (ભાવશુદ્ધિ) નો ઘાત થાય એટલે જ્ઞાન-દર્શનને પણ ઘાત થઈ જાય છે, પરંતુ વ્યવહાર નયાનુસાર ચારીત્રને ઘાત થયો હોય તે જ્ઞાન-દર્શનનો ઘાત થાય છે અને નથી પણ થતો. (વસ્તુતઃ જ્ઞાન-દર્શનની વ્યાપ્તિ ભાવશુદ્ધિની સાથે છે, નહિ કે બાહ્ય કિયાની સાથે). ૨૮૬૨૮૭. શ્રદ્ધાનું નગર, તપ અને સંવરને આગળો, ક્ષમાના બુરજે બનાવી તથા ત્રિગુપ્તિ (મન, વચન, કાયા) થી સુરક્ષિત તથા અજેય સુદઢ પ્રાકાર (કિલ્લો) રચી તારૂપી બાણેથી યુક્ત ધનુષ વડે કર્મના બખ્તરને ભેદી (આંતરિક) સંગ્રામના વિજેતા મુનિ સંસારથી મુકત બને છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ २१. साधनासूत्र २८८. आहारासण-णिद्दाजयं, च काऊण जिणवरमएण । झायव्वो णियअप्पा, णाऊणं गुरुपसाएण॥१॥ आहारासन-निद्राजयं, च कृत्वा जिनवरमतेन । . ध्यातव्यः निजात्मा, . ज्ञात्वा गुरुप्रसादेन ॥१॥ २८९. नाणस्स सव्वस्स पगासणाए, अण्णाणमोहस्स विवज्जणाए । रागस्स दोसस्स य संखएणं, एगंतसोक्खं समुवेइ मोक्खं ॥२॥ ज्ञानस्य सर्वस्य प्रकाशनया, अज्ञानमोहस्य विवर्जनया । .. रागस्य द्वेषस्य च संक्षयेण, एकान्तसौख्यं समुपैति मोक्षम् ॥२॥ २९०. तस्सेस मग्गो गुरुविद्धसेवा, विवज्जणा बालजणस्स दूरा । . सज्झायएगंतनिवेसणा य, सुत्तत्थ संचितणया धिई य॥३॥ तस्यैष मार्गो गुरुवृद्धसेवा, विवर्जना बालजनस्य दूरात् । स्वाध्यायकान्तनिवेशना च, सूत्रार्थसंचिन्तनता धृतिश्च ॥३॥ २९१. आहारमिच्छे मियमेसणिज्जं, सहायमिच्छे निउणत्थबुद्धि । नियमिच्छेज्ज विवेगजोग्गं समाहिकामे समणे तवस्सी ॥४॥ आहारमिच्छेद् मितमेषणीयं, सखायमिच्छेद् निपुणार्थबुद्धिम् । निकेतमिच्छेद् विवेकयोग्यं, समाधिकामः श्रंमणस्तपस्वी ॥४॥ २९२. हियाहारा मियाहारा, अप्पाहारा य जे नरा । न ते विज्जा तिगिच्छंति, अप्पाणं ते तिगिच्छगा ॥५॥ हिताहारा मिताहारा अल्पाहाराः च ये नराः । न तान् वैद्याः चिकित्सन्ति आत्मानं ते चिकित्सकाः ॥५॥ २९३. रसा पगामं न निसेवियन्वा, पायं रसा दित्तिकरा नराणं । दित्तं च कामा समभिद्दवंति, दुमं जहा साउफलं व पक्खी ॥६॥ रसाः प्रकामं न निषेवितव्याः, प्रायो रसा दीप्तिकरा नराणाम् । दीप्तं च कामाः समभिद्रवन्ति, द्रुमं यथा स्वादुफलमिव पक्षिणः॥६॥ - ९४ - Page #117 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સાધના સૂત્ર ૨૮૮. જિનદેવના મત પ્રમાણે આહાર આસન તથા નિદ્રા પર - વિજય પ્રાપ્ત કરી ગુરુકૃપા વડે જ્ઞાન મેળવી નિજાત્માનું ધ્યાન કરવું જોઈએ. ૨૮૯ સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશનથી અજ્ઞાન તથા મહિના પરિહારથી અને રાગ-દ્વેષના પૂર્ણ ક્ષયથી જીવ એકાંત સુખ અર્થાત્ મેક્ષ પ્રાપ્ત કરે છે. ૨૯૦. ગુરુ તથા ઘરડાં માણસોની સેવા કરવી, અજ્ઞાની લોકોના સંપર્કથી દૂર રહેવું, સ્વાધ્યાય કર, એકાંત વાસ, સૂત્ર અને અર્થનું સમ્યફ ચિંતન કરવું તથા ધીરજ રાખવીઆ દુઃખમાંથી છૂટવાના ઉપાય છે. ૨૯૧. સમાધિનો ઇચ્છનાર તપસ્વી શ્રમણ પરિમિત અને એષણીય આહારની જ ઈચ્છા કરે; તત્ત્વાર્થમાં નિપુણ (પ્રાજ્ઞ) સાથીદારની જ અભિલાષા કરે, અને વિવેકયુક્ત એટલે કે . વિવિક્ત (એકાંત ) સ્થાનમાં જ નિવાસ કરે. ૨૯. જે મનુષ્ય હિત, મિત તથા છેડે આહાર કરે છે એને કદિ પણ વૈદ્યની ચિકિત્સા કરાવવાની આવશ્યકતા નથી પડતી. એ તો પોતે જ પોતાને ચિકિત્સક હોય છે. પિતાની આંતરિક શુદ્ધિમાં એ લાગે રહે છે. ૨૩. રસેનું અત્યધિક સેવન ન કરવું જોઈએ. રસ સામાન્ય રીતે ઉન્માદ-વર્ધક અને પુષ્ટિવર્ધક છે. મદથી વ્યાકુળ અને વિષયમાં રચ્યા પચ્યા રહેલા મનુષ્યને કામ એવી રીતે સતાવે જેવી રીતે સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષને પક્ષી સતાવે છે. - ૯૫ - Page #118 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं २९४. विवित्तसेज्जाऽऽसणजंतियाणं, ओमाऽसणाणं दमिइंदियाणं । न रागसत्तू धरिसेइ चित्तं, पराइओ वाहिरिवोसहेहिं ॥७॥ विविक्तशय्याऽसनयन्त्रितानाम्, अवमोऽशनानां दमितेन्द्रियाणाम् । न रागशत्रुर्धर्षयति चित्तं, पराजितो व्याधिरिवौषधैः ॥७॥ २९५. जरा जाव न पीलेइ, वाही जाव न वड्ढई । जाविदिया न हायंति, ताव धम्म समायरे ॥८॥ जरा यावत् न पीडयति, व्याधिः यावत् न वर्द्धते । . यावदिन्द्रियाणि न हीयन्ते, तावत् धर्म समाचरेत् ॥८॥ २२. द्विविध धर्मसूत्र २९६. दो चेव जिणवरेहि, जाइजरामरणविप्पमुक्तहिं । लोगम्मि पहा भणिया, सुस्समण सुसावगो वा वि ॥१॥ द्वौ चैव जिनवरेन्द्रः, जातिजरामरणविप्रमुक्तः । . लोके पथौ भणितौ, सुश्रंमणः सुश्रावकः चापि ॥१॥ २९७. दाणं पूया मुक्खं, सावयधम्मे ण सावया तेण विणा । झाणाज्झयणं मुक्खं, जइधम्मे तं विणा तहा सो वि ॥२॥ दानं पूजा मुख्यः, श्रावकधर्मे न श्रावकाः तेन विना । ध्यानाध्ययनं मुख्यो, यतिधर्म तं विना , तथा सोऽपि ॥२॥ २९८. सन्ति एहि भिहिं, गारत्था संजमुत्तरा । गारथेहि य सर्वहि, साहवो संजमुत्तरा ॥३॥ सन्त्येकेभ्यो भिक्षुभ्यः, अगारस्थाः संयमोत्तराः । अगारस्थेभ्यश्च सर्वेभ्यः, साधवः संयमोत्तराः ॥३॥ २९९. नो खलु अहं तहा, संचाएमि मुंडे जाव पव्वइत्तए । अहं णं देवाणुप्पियाणं, अंतिए पंचाणुव्वइयं सत्तसिक्खावइय दुवालसविहं गिहिधम्म पडिवज्जिस्सामि ॥४॥ नो खल्वहं तथा संशक्नोमि मुण्डो यावत् प्रव्रजितुम् । . अहं खलु देवानुप्रियाणाम् अन्तिके पञ्चानुवतिकम् सप्तशिक्षाव्रतिकं द्वादशविधम् गृहिधर्म प्रतिपत्स्य ॥४॥ Page #119 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ ર૯૪. જેમ ઓષધિથી પરાજિત અથવા વિનષ્ટ થયેલ વ્યાધિ ફરી વખત સતાવતો નથી તેમ જે વિવિકત (સ્ત્રી વગેરેથી રહિત) શય્યાસનથી નિયંત્રિત (યુકત) છે, અ૫ આહારી છે અને દમિતેંદ્રિય (દાન્ત) છે એના ચિત્તને રાગ-દ્વેષરૂપી વિકાર પરાજિત કરી શકતા નથી. ૨૫. જ્યાં સુધી ઘડપણ સતાવતું નથી, રોગાદિ વધતા નથી, અને ઈદ્રિયો અશકત ન બની ગઈ હોય ત્યાં સુધી યથાશકિત ધર્માચરણ કરી લેવું (કારણકે પછી અશકત તથા અસમર્થ દેહેંદ્રિયો દ્વારા ધર્મ આચરી શકાતો નથી). ૨૨. દ્વિવિધ ધર્મસૂત્ર ૨૯૬. જન્મ, ઘડપણું મરણથી મુકત જિનેન્દ્રદેવે આ લોકમાં બે જ માર્ગ બતાવ્યા છે – એક છે ઉત્તમ શ્રમણોનો અને બીજે છે ઉત્તમ શ્રાવકોનો. ૨૭. શ્રાવકધર્મમાં દાન અને પૂજા મુખ્ય છે જેના વિના શ્રાવક બની શકાતું નથી તથા શ્રમણધર્મમાં ધ્યાન અને અડ્યયન મુખ્ય છે જેના વિના શ્રમણ બની શકાતું નથી. ૨૯૮. જો કે શુદ્ધાચારી સાધુ બધા ગૃહસ્થોથી સંયમમાં શ્રેષ્ઠ છે તે પણ કઈક (શિથિલાચારી) ભિક્ષુઓની તુલનામાં ગૃહસ્થ '. સંયમમાં શ્રેષ્ઠ હોઈ શકે છે. ર૯. જે વ્યક્તિ મુંડિત (પ્રત્રજિત) બની અનગાર ધર્મ સ્વીકાર વામાં અસમર્થ હોય છે એ જિનેન્દ્રદેવ દ્વારા પ્રરૂપિત શ્રાવક ધર્મનો સ્વીકાર કરે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं ३००, पंच य अणुव्वयाई, सत्त उ सिक्खा उ देसजइधम्मो । सव्वेण व देसेण व, तेण जुओ होइ देसजई ॥५॥ पञ्च च अणुव्रतानि, सप्त तु शिक्षाः देशयतिधर्मः ।। सर्वेण वा देशेन वा, तेन युतो भवति देशयतिः ॥५॥ ___२३. श्रावकधर्मसूत्र ३०१. संपत्तदंसणाई, पइदियहं जइजणा सुणेई य ।... सामायारिं परमं जो, खलु तं सावगं बिति ॥१॥ संप्राप्तदर्शनादिः, प्रतिदिवसं यतिजनाच्छृणोति च । . सामाचारी परमां यः, खलु तं श्रावकं ब्रुवते ॥१॥. ३०२. पंचुंवरसहियाई, सत्त वि विसणाई जो विवज्जेई । सम्मत्तविसुद्धमई, सो सणसावओ भणिओं ॥२॥ पञ्चोदुम्बरसहितानि सप्त अपि व्यसनानि यः विवर्जयति । सम्यक्त्वविशुद्धमतिः स दर्शनश्रावक: भणितः ॥२॥ ३०३. इत्थी जूयं मज्जं, मिगव्व वयणे तहा फरुसया य । दंडफरुसत्तमत्थस्स दूसणं सत्त वसणाई ॥३॥ स्त्री द्यूतं मद्यं, मृगया वचने तथा 'परुषता च । दण्डपरुषत्वम् अर्थस्य दूषणं सप्त व्यसनानि ॥३॥ ३०४. मांसासणेण वड्ढइ दप्पो दप्पेण मज्जमहिलसइ । जूयं पि रमइ तो तं, पि वणिए पाउणइ दोसे ॥४॥ मांसाशनेन वर्धते दर्पः दर्पण मद्यम् अभिलषति । द्यूतम् अपि रमते ततः तद् अपि वणितान् प्राप्नोति दोषान् ॥४॥ ३०५. लोइयसत्थम्मि वि, वणियं जहा गयणगामिणो विप्पा । भुवि मंसासणेण पडिया, तम्हा ण पउंजए मंसं ॥५॥ लौकिकशास्त्रे अपि वर्णितम् यथा गगनगामिनः विप्राः । भुवि मांसाशनेन पतिताः तस्माद् न प्रयोजयेद् मांसम् ॥५॥ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૯ સાક્ષમાગ ૩૦૦. શ્રાવકધર્મ અથવા શ્રાવકાચારમાં પાંચ વ્રત તથા સાત શિક્ષાવ્રત આવે છે. જે વ્યક્તિ આ બધાનુ... અથવા અમુકનુ આચરણું કરતા હાય એ શ્રાવક કહેવાય છે. ૨૩, શ્રાવકધમ સૂત્ર ૩૦૧. જે સમ્યગ્દષ્ટિ વ્યક્તિ હંમેશાં યતિઓ પાસેથી સામાચારી (આચાર વિષયક ઉપદેશ) શ્રવણ કરે છે એ શ્રાવક કહેવાય છે. ૩૦૨. પાંચ ઉર્દુખર ફલ (ઉમર, કહુમર, ગૂલર, પીપળેા તથા વડ) ની સાથે સાથે સાત વ્યસનાના ત્યાગ કરનાર વ્યક્તિને “ દાર્શનિક વ્યક્તિ ” કહેવામાં આવે છે જેની બુદ્ધિ સમ્યગ્દર્શનથી વિશુદ્ધ બની ગઈ હાય છે. ૩૦૩. પરસ્ત્રીના સહવાસ, ધ્રુત-ક્રીડા ( જુગાર ), દારૂ, શિકાર, વચન-પરુષતા, કઠાર દંડ, અને અ-દૂષણ ( ચારી વગેરે ) —આ સાત વ્યસન છે. ૩૦૪. માંસાહારથી ઉદ્ધતાઈ વધે છે. ઉદ્ધતાઈથી મનુષ્ય દારૂ પીવાની અભિલાષા કરે છે અને પછી એ જુગાર પણ ખેલે છે. આ પ્રમાણે ( એક માંસાહારથી જ ) મનુષ્ય અગાઉ વધુ વેલા બધા દાષાનું ભાજન ( ઘર ) બને છે. ૩૦૫. લૌકિક શાસ્ત્રમાં પણ આ ઉલ્લેખ મળે છે કે માંસ ખાવાથી આકાશમાં વિહાર કરનાર બ્રાહ્મણ જમીન ઉપર પડી ગયા એટલે કે પતિત બની ગયા. એટલા માટે માંસનું સેવન કદાપિ ન કરવું જોઈ એ. Page #122 -------------------------------------------------------------------------- ________________ १०० समणसुत्तं ३०६. मज्जेण णरो अवसो, कुणेइ कम्माणि णिदणिज्जाई । इहलोए परलोए, अणुहवइ अणंतयं दुक्खं ॥६॥ . मद्येन नरः अवशः करोति कर्माणि निन्दनीयानि । इहलोके परलोके अनुभवति अनन्तकं दुःखम् ॥६॥ ३०७. संवेगजणिदकरणा, णिस्सल्ला मंदरो व्व णिक्कंपा । जस्स दढा जिणभत्ती, तस्स भयं णत्थि संसारे ॥७॥ संवेगजनितकरणा, निःशल्या मन्दर इव निष्कम्पा । यस्य दृढा जिनभक्तिः, तस्य भयं नास्ति संसारे ॥५॥ ३०८. सत्तू वि मित्तभावं, जम्हा उवयाइ विणयसीलस्स । विणओ तिविहेण तओ, कायस्वो देसविरएण ॥८॥ शत्रुः अपि मित्रभावम् यस्माद् उपयाति विनयशीलस्य । विनयः त्रिविधन ततः कर्त्तव्यः देशविरंतेन ॥८॥ ३०९. पाणिवहमुसावाए, अदत्तपरदारनियमणेहिं च । अपरिमिइच्छाओऽवि य, अणुव्वयाइं विरमणाई ॥९॥ प्राणिवधमृषावादा-दत्तपरदारनियमनैश्च , । अपरिमितेच्छातोऽपि च, अणुव्रतानि विरमणानि ॥९॥ . ३१०. बंधवहच्छविच्छेए, " अइभारे भत्तपाणवुच्छेए । कोहाइसियमणो, गोमणुयाईण नो कुज्जा ॥१०॥ बन्धवधछविच्छेदान्, अतिभारान् भक्तपानव्युच्छेदान् । क्रोधादिदूषितमनाः, गोमनुष्यादीनां न कुर्यात् ॥१०॥ ३११. थूलमुसावायस्स उ, विरई दुच्चं, स पंचहा होइ । कन्नागोभु आल्लिय - नासहरण - कूडसक्खिज्जे ॥११॥ स्थूलमषावादस्य तु, विरतिः द्वितीयं स पंचधा भवति । कन्यागोभूअलीक - न्यासहरण - कूटसाक्ष्याणि ॥११॥ ३१२. सहसा अब्भवखाणं, रहसा य सदारमंतभेयं च । मोसोवएसयं, कूडलेहकरणं च वज्जिज्जा ॥१२॥ सहसाभ्याख्यानं, रहसा च स्वदारमन्त्रभेदं च । मृषोपदेशं कूटलेखकरणं च वर्जयेत् ॥१२॥ Page #123 -------------------------------------------------------------------------- ________________ માક્ષમાગ ૩૦૬, માંસની માફક દારૂ પીવાથી પણ મનુષ્ય મહેાશ ખની નિંદનીય કર્મ કરે છે અને લ રૂપે આ લેાક તથા પરલેાકમાં અનંત દુઃખાના અનુભવ કરે છે. ૧૦૧ ૩૦૭. જેના હૃદયમાં સસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન કરનારી, શલ્ય વિનાની તથા મે જેવી સ્થિર અને અડગ જિન-ભક્તિ છે તેને સંસારમાં કાઈ પણ પ્રકારના ભય નથી. ૩૦૮. વિનયવાન વ્યક્તિના શત્રુ પણ મિત્ર બની જાય છે. માટે દેશવિરત અથવા અણુવ્રતી શ્રાવકાએ મન, વચન અને કાયાથી સમ્યક્ત્વાદિ ગુણ્ણાના તથા ગુણીજનાના વિનય કરવા જોઈ એ. ૩૦૯. પ્રાણીવધ (હિંસા), મૃષાવાદ (અસત્ય), આપ્યા વિના પરાઈ વસ્તુ લઈ લેવી (ચારી), પરસ્ત્રી સેવન (કુશીલ), તથા અપરિમિત કામનાં (પરિગ્રહ)—આ પાંચેય પાપાથી વિરતિને અણુવ્રત કહે છે. ૩૧૦. પ્રાણીવધથી વિરત શ્રાવકે ધાદિ કષાયેાથી મનને દૂષિત કરી પશુ અને મનુષ્ય વગેરેનું બંધન, દંડ વગેરેથી મારવા કરવાનું, નાક વગેરે કાપી નાખવાનું, શક્તિથી વધારે ભાર લાદવાનું અને ખાન-પાન રાકવાં વગેરે કામેા ન કરવાં જોઇએ. ( કારણ, આ બધાં કામેા પણ હિંસા જેવાં જ છે. એ બધાના ત્યાગ એ સ્થૂળ હિસા-વિરતી છે. ) ૩૧૧ સ્થૂલ (જાડી રીતે જોતાં ) અસત્ય-વિરતિ ખીજું અણુવ્રત છે. આના પણ પાંચ પ્રકાર છે— કન્યા-અલીક, ગો-અલીક, અને ભૂ-અલીક અર્થાત્ કન્યા, ગેા ( પશુ ) ભૂમિની બાબતમાં તૂ હું ખેલવું, કેાઈની થાપણ આળવવી, અને જુઠ્ઠી સાક્ષી આપવી— આ બધાના ત્યાગને સ્થૂલ અસત્ય-વિરતિ કહે છે. તથા ૩૧ર. ( સાથે સાથે ) સત્ય-અણુવ્રતી વિચાર્યા વિના ` સહસા નથી કાઇ વાત કરતા, નથી કોઇની છૂપી વાત કહી દેતા, નથી પેાતાની પત્નીની કેાઈ ગુપ્ત વાત મિત્રા વગેરેમાં પ્રકટ કરતા, નથી મિથ્યા (અહિતકારી) ઉપદેશ આપતા અને નથી ફૂટ લેખ ક્રિયા ( ખાટા હસ્તાક્ષર અગર ખાટા દસ્તાવેજ ) કરતા. Page #124 -------------------------------------------------------------------------- ________________ १०२ समणसुत्तं ३१३. वज्जिज्जा तेनाहड - तक्करजोगं विरुद्धरज्जं च । कुडतुलकूडमाणं, तप्पडिरूवं च ववहारं ॥१३॥ वर्जयेत् स्तेनाहृतं, तस्करयोगं विरुद्धराज्यं च । ' कूटतुलाकूटमाने, तत्प्रतिरूपं च व्यवहारम् ॥१३॥ ३१४. इत्तरियपरिग्गहिया-उपरिगहियागमणा-णंगकोडं च ।। परविवाहक्करणं,* कामे तिव्वाभिलासं च ॥१४॥ इत्वरपरिगृहीता-ऽपरिगृहीतागमना-नङ्गक्रीडा . च । पर (द्वितीय) विवाहकरणं, कामे तीव्राभिलाषः च ॥१४॥ ३१५-३१६. विरया परिग्गहाओ, अपरिमिआओ अणंततण्हाओ । . बहुदोससंकुलाओ, नरयगइगमणपंथाओ॥१५॥ खित्ताइ हिरण्णाई धणाइ दुपयाइ.- कुवियगस्स तहा । सम्मं विसुद्धचित्तो, न, पमाणाइक्कम कुज्जा ॥१६॥ विरताः परिग्रहात्-अपरिमिताद्-अनन्ततृष्णात् । बहुदोषसंकुलात्, नरकगतिगमनपथात् ॥१५॥ क्षेत्रादेः हिरण्यादेः धनादेः द्विपदादेः कुप्यकस्य तथा सम्यविशुद्धचित्तो, न प्रमाणातिक्रमं कुर्यात् ॥१६॥ ३१७. भाविज्ज य संतोसं, गहियमियाणिं अजाणमाणेणं । थोवं पुणो न एवं, गिहिणस्सामो त्ति चितिज्जा ॥१७॥ भावयेच्च सन्तोषं, गृहीतमिदानीमज़ानानेन । स्तोकं पुनः न एवं, ग्रहीष्याम इति चिन्तयेत् ॥१७॥ ३१८. जं च दिसावेरमणं, अणत्थदंडाउ जं च वेरमणं । देसावगासियं पि य, गुणव्वयाइं भवे ताई ॥१८॥ यच्च दिग्विरमणं, अनर्थदण्डात् यच्च विरमणम् । देशावकाशिकमपि च, गुणव्रतानि भवेयुस्तानि ॥१८॥ *परो अन्नो जो विवाहो अप्पगो चेव स परविवाहो । किं भणियं होइ? भण्गइविसिट्ठसंतोसाभावाओ अप्पणा अन्नाओ कन्नओ परिणेइ ति । पुण अइयारो सदारसंतुट्ठस्स होइ ॥-सावयधम्म पंचासक चूणि, ७६ । । Page #125 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ ૧૦૩ ૩૧૩. અચૌર્યાવ્રતી શ્રાવકે ન ચોરીનો માલ ખરીદવો જોઈએ કે ન કોઈને ચોરી કરવા માટે પ્રેરવો જોઈએ. તેમ જ રાજ્ય વિરૂદ્ધ અર્થાત્ ટેકસ-કર વગેરેની ચેરી કે નિયમવિરૂદ્ધનું કોઈ કાર્ય કરવું નહીં જોઈએ. વસ્તુઓમાં ભેળસેળ વગેરે ન કરવી જોઈએ. ખોટા સિક્કા કે નોટ ન બનાવવા જોઈએ. ૩૧૪. સ્વ-સ્ત્રીમાં સંતુષ્ટ બ્રહ્મચર્યાણુવ્રતી શ્રાવકે વિવાહિત કે અવિવાહિત સ્ત્રીથી સર્વથા દૂર રહેવું જોઈએ. અનંગ કીડા કરવી ન જોઈએ. પોતાનાં સંતાન સિવાય બીજાના વિવાહાદિ કરાવવામાં રસ ન લેવો જોઈએ. ( પોતાને પણ બીજી વખત વિવાહ ન કરવો જોઈએ એ અર્થ પણ આમાં શામિલ છે. ) કામસેવનની તીવ્ર લાલસાનો પણ ત્યાગ કરવો જોઈએ. ' ૧૫-૩૧૬. અપરિમિત પરિગ્રહ અનંત તૃષ્ણાનું કારણ છે. એ બહુ જ દોષયુક્ત છે તથા નરક ગતિનો માર્ગ છે. એટલા માટે પરિગ્રહ-પરિમાણવ્રતી વિશુદ્ધ ચિત્ત શ્રાવકે ક્ષેત્ર-મકાન, સોના-ચાંદી, ધન-ધાન્ય, દ્વિપદ-ચતુષ્પદ તથા ભંડાર (સંગ્રહ) વગેરે પરિગ્રહના અંગીકૃત પરિમાણનું અતિક્રમણ ન કરવું જોઈએ. ૩૧૭. એણે સંતોષ રાખવો જોઈએ. “ આ વખતે મેં ભૂલમાં થોડું ભેગું કર્યું, આગળ આવશ્યકતા ઊભી થતાં ફરીથી વધુ ભેગું કરી વાળીશ.”– આવો વિચાર એણે ન કરવો જોઈએ. ૩૧૮. શ્રાવકનાં સાત શીલવતોમાં આ ત્રણ ગુણવ્રત છે– દિશા વિરતિ, અનર્થદંડ-વિરતિ, તથા દેશાવકાશિક. Page #126 -------------------------------------------------------------------------- ________________ १०४ समणसुत्तं ३१९. उड्ढमहे तिरियं पि य, दिसासु परिमाणकरणमिह पढमं । भणियं गुणव्वयं खलु, सावगधम्मम्मि वीरेण ॥१९॥ ऊर्ध्वमधस्तिर्यगपि च, दिक्षु परिमाणकरणमिह प्रथमम् । ___ भणितं गुणवतं खलु, श्रावकधर्मे वीरेण ॥१९॥ ३२०. वयभंगकारणं होइ, जम्मि देसम्मि तत्थ णियमेण । कोरइ गमणणियत्ती, तं जाण गुणव्वयं विदियं ॥२०॥ व्रतभङ्गकारणं भवति, यस्मिन् देशे तत्र नियमन । क्रियते गमननिवृत्तिः, तद् जानीहि गुणवतं द्वितीयम् ॥२०॥ ३२१. विरई अणत्थदंडे, तच्चं, स चउव्विहो अवज्झाणो। . . पमायायरिय . हिंसप्पयाण पावोवएसे. य॥२१॥ विरतिरनर्थदण्डे, तृतीयं, स चतुर्विधः अपध्यांनम् । प्रमादाचरितम् हिंसाप्रदानम् . पापोपदेशश्च ॥२१॥ ३२२. अद्वैण तं न बंधइ, जमणट्टेणं तु थोवबहुभावा । . अट्ठे कालाईया, नियामगा न उ अणट्ठाए ॥२२॥ अर्थेन तत् न बध्नाति, यदनर्थेन स्तोकबहुभावात् । अर्थे कालादिकाः, नियामकाः न त्वनर्थके ॥२२॥ ३२३. कंदप्पं कुक्कुइयं, मोहरियं संजुयाहिगरणं च । उवभोगपरीभोगा-इरेयगयं . चित्थ , वज्जइ ॥२३॥ कान्दर्ग्यम् कौत्कुच्यं, मौखर्यं संयुक्ताधिकरणं च । उपभोगपरिभोगा-तिरेकगतं चात्र वर्जयेत् ॥२३॥ ३२४. भोगाणं परिसंखा, सामाइय - अतिहिसंविभागो य । पोसहविही य सव्वो, चउरो सिक्खाउ वुत्ताओ ॥२४॥ भोगानां परिसंख्या, सामायिकम् अतिथिसंविभागश्च । पौषधविधिश्च सर्वः, चतस्रः शिक्षा उक्ताः ॥२४॥ ३२५. वज्जणमणंतगुंबरि, अच्चंगाणं च भोगओ माणं । कम्मयओ खरकम्मा-इयाण अवरं इमं भणियं ॥२५॥ वर्जनमनन्तकमुदम्बरि-अत्यङ्गानां च भोगतो मानम् । कर्मकतः खरकर्मादिकानां अपरम् इदं भणितम् ॥२५॥ Page #127 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ ૩૧૯ (વ્યાપાર વગેરેના ક્ષેત્રને મર્યાદિત બનાવવાની ઇચ્છાથી) ઉપર, હેઠે તથા આસપાસની દિશાઓમાં ગમન, આગમન, અથવા સંપર્ક વગેરેની મર્યાદા બાંધવાનું જેમાં કહેવામાં આવ્યું છે તે દિગ્ગત નામનું પહેલું ગુણવ્રત છે. ૩૨૦. જે દેશમાં જવાથી કઈ પણ વ્રતનો ભંગ થાય અથવા એમાં દેષ આવે એમ હોય તે દેશમાં જવાની નિયમ પૂર્વક, . નિવૃત્તિને દેશાવકાશિક નામનું બીજું ગુણવ્રત કહે છે. ૩૨૧. કારણ વિના કાર્ય કરવું અથવા કઈ પણને સતાવવાની કિયાને અનર્થદંડ કહે છે. આના ચાર પ્રકાર છે–અપધ્યાન, પ્રમાદપૂર્ણ ચર્યા, હિંસાનાં ઉપકરણ આદિ આપવાં અને પાપનો ઉપદેશ– આ ચારેયના ત્યાગને અનર્થદંડ-વિરતિ નામનું ત્રીજુ ગુણવ્રત કહે છે. ૩૨૨. પ્રજનપૂર્વક કામ કરવાથી થોડું કર્મબંધન થાય છે અને પ્રયજન વિના કરવાથી ઘણું થાય છે. કારણ કે સપ્રજન કાર્યમાં તે દેશકાળાદિ પરિસ્થિતિઓને ગણતરીમાં લેવાની હોય છે પરંતુ પ્રયજન વિનાની પ્રવૃત્તિ તો હમેશાં ( અમર્યાદિતપણે) થઈ શકે છે. ૩ર૩. અનર્થ દંડથી વિરમેલા શ્રાવકે કંદર્પ ( હાસ્યપૂર્ણ અશિષ્ટ - વચન પ્રગ), કીકુચ (શારીરિક કુચેષ્ટા), મૌખર્ય ( વ્યર્થ બકવાદ), હિંસાનાં અધિકરણના સંયોજનની તથા ઉપભોગ-પરિભાગની મર્યાદાને અતિરેક ન કરવો જોઈએ. ૩૨૪. ચાર શિક્ષાત્રત આ પ્રમાણે છે–ભેગોનું પરિમાણ, સામાયિક, . અતિથિ-સંવિભાગ, અને પ્રષિધોપવાસ. ૩ર. ભગોપભોગ-પરિમાણ વ્રત બે પ્રકારનાં છે– ભોજન-રૂ૫ તથા કાર્ય અથવા વ્યાપાર-રૂપ. કંદમૂલ આદિ અનંતકાયિક વનસ્પતિ, ઉદુંબર ફળ તથા મ–માંસાદિના ત્યાગને અથવા પરિમાણને ભેજન વિષયક ભેગો પગ વ્રત કહે છે. અને ખરકર્મ અર્થાત્ હિંસા ઉપર આધાર રાખનારી આજીવિકા વગેરેના ત્યાગને અથવા પરિમાણને વ્યાપાર વિષયક ગોપભોગ પરિમાણ વ્રત કહે છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ १०६ समणसुत्तं . ३२६. सावज्जजोगपरिरक्खणट्ठा, सामाइयं केवलियं पसत्थं । गिहत्थधम्मा परमति नच्चा, कुज्जा बुहो आयहियं परत्था ॥२६॥ सावद्ययोगपरिरक्षणार्थ, सामायिक केवलिकं प्रशस्तम् । गृहस्थधर्मात् परममिति ज्ञात्वा, कुर्याद् बुध आत्महितं परत्र ॥२६॥ ३२७. सामाइयम्मि उ कए, समणो इव सावओ हवइ जम्हा । एएण कारणेणं, बहुसो सामाइयं कुज्जा ॥२७॥ सामायिके तु कृते, श्रमण इव श्रावको भवति यस्मात् । .. एतेन कारणेन, बहुशः सामायिकं कुर्यात् ॥२७॥ ३२८. सामाइयं ति काउं, परचितं जो उ चितई सड्ढो। . अवसट्टोवगओ, निरत्थयं तस्स सामाइयं ॥२८॥ . सामायिकमिति कृत्वा, परचिन्तां यस्तु चिन्तयति श्राद्ध: । . . आर्तवशार्तापगतः, निरर्थकं तस्य सामायिकम् ॥२८॥ ३२९. आहारदेहसक्कार-बंभाऽवावारपोसहो य णं । देसे सव्वे य इम, चरमें सामाइयं णियमा ॥२९॥ आहारदेहसत्कार-ब्रह्मचर्यमव्यापारपोषधः च । देशे सर्वस्मिन् च इदं, चरमे सामायिकं नियमात् ॥२९॥ ३३०. अन्नाईणं सुद्धाणं, कप्पणिज्जाण देसकालजुत्तं । दाणं जईणमुचियं, गिहीण सिक्खाक्यं 'भणियं ॥३०॥ अन्नादीनां शुद्धानां, कल्पनीयानां । देशकालयुतम् । दानं यतिभ्यः उचितं, गृहिणां शिक्षाव्रतं भणितम् ॥३०॥ ३३१. आहारोसह-सत्थाभय-भेओ जं चउव्विहं दाणं । तं वुच्चइ दायव्वं, णिहिट्ठमवासयज्झयणे ॥३१॥ आहारौषध-शास्त्रानुभयभेदात् यत् चतुर्विधम् दानम् ।। तद् उच्यते दातव्यं निर्दिष्टम् उपासक-अध्ययने ॥३१॥ ३३२. दाणं भोयणमेत्तं, दिज्जइ धन्नो हवेइ सायारो । पत्तापत्तविसेस, संदसणे किं वियारेण ॥३२॥ . दानं भोजनमात्रं, दीयते धन्यो भवति सागारः । पात्रापात्रविशेषसंदर्शने किं विचारेण ॥३२॥ Page #129 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ ૧૦૭ ૩૨૬. સાવદ્યોગ અર્થાત્ હિંસારંભથી બચવા માટે માત્ર સામાયિક જ પ્રશસ્ત છે. એને શ્રેષ્ઠ ગૃહસ્થ ધર્મ જાણી વિદ્વાને આત્મહિત તથા મોક્ષ પ્રાપ્તિ માટે સામાયિક કરવી જોઈએ. ૩૨૭. સામાયિક કરવાથી અર્થાત્ સામાયિક કરતી વખતે શ્રાવક પણ . શ્રમણ જેવો ( સર્વ સાવદ્યાગથી રહિત અને સમતા-ભાવ યુક્ત) બની જાય છે. એટલા માટે અનેક પ્રકારે સામાયિક કરવી જોઈએ. ૩૨૮. સામાયિક કરતી વખતે જે શ્રાવક પર-ચિતા કરે છે એનું ધ્યાન એ આર્તા–ધ્યાન કહેવાય. એની સામાયિક નિરર્થક છે. ૩૨૯. આહાર, શરીર-સંસ્કાર, અબ્રહ્મ. તથા આરંભ ત્યાગ–આ ચાર પ્રોષપવાસ નામના શિક્ષાવ્રતમાં આવે છે. આ ચારેયનો ત્યાગ આંશિક પણ અને સર્વાશ પણ હોય છે. જે સંપૂર્ણપણે પ્રષિધ કરે છે, એણે નિયમપૂર્વક સામાયિક કરવી જોઈએ. - ૩૩૦. ઉદ્દગમાદિ દોષોથી રહિત, દેશ-કાલાનુકૂલ, શુદ્ધ અનાદિકનું મુનિ આદિ સંયમીઓને ઉચિત રીતે દાન દેવું એને ગૃહસ્થોનું અતિથિ-સંવિભાગ શિક્ષાવ્રત કહે છે. (જે લોકો કોઈ પણ પ્રકારની સૂચના અગાઉથી આપ્યા વિના અતિથિ રૂપે આવે છે એમને પોતાના ભોજનમાં સંવિભાગી બનાવવા એવો પણ આનો અર્થ થાય છે.) " ૩૩૧. આહાર, ઔષધ, શાસ્ત્ર અને અભયના રૂપમાં દાન ચાર પ્રકારે કહેવામાં આવ્યું છે. ઉપાસકાધ્યયનમાં અર્થાત્ શ્રાવકાચારમાં એને દેવા યોગ્ય ગણાવેલ છે. ૩૩૨. ભોજન માત્રનું દાન કરવાથી પણ ગૃહસ્થ ધન્ય બને છે. આમાં પાત્ર અને અપાત્રને વિશેષ વિચાર કરવાથી શું લાભ? Page #130 -------------------------------------------------------------------------- ________________ १०८ समणसुत्तं ३३३. साहूणं कप्पणिज्ज, जं न वि दिण्णं कहिं पिकिंचि तहि।... धीरा जहुत्तकारी, सुसावया तं न भुजंति ॥३३॥ साधूनां कल्पनीयं, यद् नापि दत्तं कुत्रापि किंचित् तत्र । धीराः यथोक्तकारिणः, सुश्रावकाः तद् न भुजते ॥३३॥ ३३४. जो मुणिभुत्तविसेसं, भुंजइ सो भुंजए जिणुवदिछे । संसारसारसोक्खं, कमसो णिव्वाणवरसोक्खं ॥३४॥ यो मुनिभुक्तविशेषं, भुङ्क्ते स भुङक्ते जिनोपदिष्टम् । .. ___ संसारसारसौख्यं, क्रमशो निर्वाणवरसौख्यम् ॥३४॥ ३३५. जं कीरइ परिरक्खा, णिच्चं मरण-भयभीरु-जीवाणं । तं जाण अभयदाणं, सिहामणि सव्वदाणाणं ॥३५॥ यत् क्रियते परिरक्षा, नित्यं मरणभयभीरुजीवानाम् । तद् जानीहि अभयदानम्, शिखामणि सर्वदानानाम् ॥३५॥.. २४. श्रमणधर्मसूत्र · . . (अ) समता ३३६. समणोत्ति संजदोतिय, रिसि मुणि साधु त्ति वीदरागोत्ति। णामाणि सुविहिदाणं, अणगार भदंत दंतो त्ति ॥१॥ श्रमण इति संयत इति च, ऋषिमुनिः साधुः इति वीतराग इति । नामानि सुविहितानाम्, . अनगारो भदन्तः दान्तः इति ॥१॥ ३३७. सीह-गय-वसह-मिय-पसु, मारुद-सूरूवहि-मंदरिंदु-मणी । खिदि-उरगंवरसरिसा, ‘परम-पय-विमग्गया साहू ॥२॥ सिंह-गज-वृषभ-मग-पशु, मारुत-सूर्योदधि-मन्दरेन्दु-मणयः । क्षिति-उरगाम्बरसदृशाः, परमपद-विमार्गकाः साधवः ॥२॥ ३३८. बहवे इमे असाहू, लोए वुच्चंति साहुणो । न लवे असाहुं साहु त्ति, साहुं साहु त्ति आलवे ॥३॥ · बहवः इमे असाधवः, लोके उच्यन्ते साधवः । न लपेदसाधुं साधुः इति साधु साधुः इति आलपेत् ॥३॥ Page #131 -------------------------------------------------------------------------- ________________ એક્ષમાગ ૧૦૯ ૩૩૩. જે ઘરમાં સાધુઓને કપે તેવું (એમને અનુકૂળ) કશું પણ દાન દેવામાં આવતું નથી એ ઘરમાં શાસ્ત્રોક્ત આચરણ કરનાર ધીર અને ત્યાગી સુશ્રાવક ભેજન કરતા નથી. ૩૩૪. જે ગૃહસ્થ મુનિને ભોજન કરાવ્યા પછી બચેલું ભજન કરે છે વાસ્તવમાં તેનું જ ભોજન કર્યું સાર્થક થાય છે. જિનેપદિષ્ટ સાંસારિક સારભૂત સુખ તથા અનુક્રમે મોક્ષનું ઉત્તમ સુખ એ પ્રાપ્ત કરે છે. ૩૩૫. મૃત્યુના ભયથી ભયભીત ની રક્ષા કરવી એને જ અભયદાન કહે છે. આ અભય–દાન બધાં દાનમાં શિરોમણિ સમાન છે. ' ૨૪, શ્રમણધમ સૂત્ર () સમતા * ૩૩૬. શ્રમણ, સંચત, ઋષિ, મુનિ, સાધુ, વીતરાગ, અનગાર, ભદંત,–આ બધાં શાસ્ત્રોક્ત આચરણ કરનારાનાં નામ છે. (૩૩૭. પરમપદની પ્રાપ્તિ માટે નિરત સાધુ સિંહ જેવા પ્રરાક્રમી, હાથી જેવા સ્વાભિમાની, વૃષભ જેવા ભદ્ર, મૃગ જેવા સરળ, પશુ જેવા નિરીહ, વાયુ જેવા નિત્સંગ, સૂર્ય જેવા તેજસ્વી, સાગર જેવા ગંભીર, મેરુ જેવા નિશ્ચલ, ચંદ્ર જેવા શીતળ, મણિ જેવા કાંતિમાન, પૃથ્વી જેવા સહિષ્ણુ, સર્પ જેવા અનિયત આસ્થી (જેનું આશ્રય કરવાનું અનિયત–અચોકકસ છે), તથા આકાશ જેવા નિરવલબ (અવલંબન વિનાના હોય છે.) ૩૩૮. (પરંતુ) એવા પણ ઘણા અસાધુઓ છે જેમને સંસારમાં સાધુ કહેવામાં આવે છે. (પરંતુ ) અસાધુને સાધુ ન કહેવા , સાધુને જ સાધુ કહેવા જોઈએ. Page #132 -------------------------------------------------------------------------- ________________ - समणसुत्तं ११० ___३३९. नाणदंसणसंपण्णं, संजमे य तवे रयं । एवंगुणसमाउत्तं, संजय साहुमालवे ॥४॥ ज्ञानदर्शनसम्पन्नं, संयमे च तपसि रतम् । एवंगुणसमायुक्तं, संयतं. साधुमालपेत् ॥४॥ ३४०. न वि मुण्डिएण समणो, न ओंकारेण बंभयो। न मुणी रणवासेणं, कुसचीरेण न तावसो॥५॥ नाऽपि मुण्डितेन श्रमणः, न ओंकारेण ब्राह्मणः । . न मुनिररण्यवासेन, कुशचीरेण न तापसः ॥५॥ ३४१. समयाए समणो होइ, बंभचेरेण बंभणो। नाणेण य मुणी होइ, तवेण होइ तावसो॥६॥ समतया श्रमणो भवति, ब्रह्मचर्येण ब्राह्मणः । । ज्ञानेन च मनिर्भवति, तपसा भवति तापसः ॥६॥ . ३४२. गुणेहि साहू अगुणेहिसाहू, गिहाहि साहूगुण मुंचऽसाहू। . वियाणिया अप्पगमप्पएणं, जो रागदोसेहि समोस पुज्जो ॥७॥ गुणैःसाधुरगुणैरसाधुः, गृहाण साधुगुणान् मुञ्चाऽसाधु (गुणान् । विजानीयात् आत्मानमात्मना, यः रागद्वेषयोः समः स पूज्यः ॥७॥ ३४३. देहादिस अणुरत्ता, विसयासत्ता' कसायसंजुत्ता । अप्पसहावे सुत्ता, ते साहू सम्मपरिचत्ता ॥८॥ देहादिषु अनुरक्ता, विषयासक्ताः कषायसंयुक्ताः । आत्मस्वभावे सुप्ता, ते. साधवः सम्यक्त्वपरित्यक्ताः ॥८॥ ३४४. बहुं सुणेइ कण्णेहि, बहुं अच्छोहिं पेच्छंइ । न य दिळं सुयं सव्वं, भिक्खू अक्खाउमरिहइ ॥९॥ बहु शृणोति कर्णाभ्यां, बहु अक्षिभ्यां प्रेक्षते । न च दृष्टं श्रुतं सर्वं, भिक्षुराख्यातुमर्हति ॥९॥ ३४५. सज्झायज्झाणजुत्ता, रत्ति ण सुयंति ते पयामं तु । सुत्तत्थं चितंता, णिहाय वसं ण गच्छंति ॥१०॥ . स्वाध्यायध्यानयुक्ताः, रात्रौ न स्वपन्ति ते प्रकामं तु । सूत्रार्थं चिन्तयन्तो, निद्राया वशं न गच्छन्ति ॥१०॥ Page #133 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ ૩૩૯, જ્ઞાન અને દર્શનથી સંપન્ન તથા તપમાં લીન અને આવા * પ્રકારના ગુણ ધરાવનાર સાધુને જે સાધુ કહેવા જોઈએ. ૩૪૦. માથું મુંડાવવા માત્રથી કેાઈ શ્રમણ બની શકતો નથી. ૩ નો જપ કરવાથી કોઈ બ્રાહ્મણ બની શકતો નથી. અરણ્યમાં રહેવાથી કોઈ મુનિ બની જતો નથી તેમજ દર્ભના વસ્ત્ર પહેરવાથી તપસ્વી થઈ જતો નથી. ૩૪૧. પરંતુ એ સમતાથી શ્રમણ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને તપથી તપસ્વી બની શકે છે. ૩૪ર. (કોઈ પણ વ્યક્તિ) ગુણોથી સાધુ અને અગુણોથી અસાધુ બને છે. માટે, સાધુના ગુણોને ધારણ કરો અને અસાધુતાને ત્યાગ કરે. આત્માને આત્મા દ્વારા જાણીને જે સમભાવમાં રહે છે તે જ પૂજ્ય છે. - ૩૪૩: દેહાદિમાં અનુરક્ત, વિષયોમાં આસક્ત, કષાયયુક્ત અને આત્મ સ્વભાવમાં સુપ્ત સાધુ સમ્યકત્વથી શૂન્ય હોય છે. ૩૪૪. ગોચરી અર્થાત્ ભિક્ષા માટે નીકળેલ સાધુ કાનથી ઘણી સારી નઠારી વસ્તુઓ સાંભળે છે તથા આંખથી ઘણું સારી નઠારી વસ્તુઓ દેખે છે પરંતુ બધું જ જોઈ, સાંભળીને પણ એ કોઈને કાંઈ કહેતો નથી બલ્ક ઉદાસીન રહે છે. ૩૪પ. સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન સાધુઓ રાતે ઝાઝું સૂતા નથી. સૂત્ર અને અર્થનું ચિંતન કરતા રહેતા હોવાથી એ નિદ્રાને વશ થતા નથી. Page #134 -------------------------------------------------------------------------- ________________ ११२ समणत्तं ३४६. निम्ममो निरहंकारो, निस्संगो चत्तगारवो । समो य सव्वभूएसु, तसेसु थावरेसु अ॥११॥ निर्ममो निरहंकारः, निःसंगस्त्यक्तगौरवः । समश्च सर्वभूतेषु, त्रसेषु स्थावरेषु. च ॥११॥ ३४७. लाभालाभे सुहे दुक्खे, जीविए मरणे तहा । समो निन्दापसंसासु, तहा लाभालाभे सुखे दुःखे, जीविते समो निन्दाप्रशंसयोः, तथा माणावमाणओ ॥१२॥ मरणे तथा । मानापमानयोः ॥१२॥ दंडसल्लभएस य । नियत्तो हाससोगाओ, अनियाणो अबन्धणो ॥ १३ ॥ गौरंवेभ्यः कषायेभ्यः, दण्डशल्यभयेभ्यश्च । अनिदानो अबन्धनः ॥१३॥ निवृत्तो हा सशोकात् ३४९. अणिस्सिओ इहं लोए, परलोए अणिस्ति । वासीचन्दणकप्पो य, असणे अणसणे तहा ॥१४॥ अनिश्रित इहलोके, परलोकेऽनिश्रितः । वासीचन्दनकल्पश्च, अशनेऽनशने तथा ॥ १४॥ पहियासवो । पसत्थदमसासणे ॥१५॥ ३५०. अप्पसत्थेहिं दारेहि, सव्वओ अज्झप्पज्झाणजोगेहि, अप्रशस्तेभ्यो द्वारेभ्यः, सर्वतः पिहितास्रवः । ३४८. गारवेसु कसाएसु, ध्अयात्मध्यानयोगैः, ३५१. खुहं पिवासं दुस्सेज्जं, अहियासे अव्वहिओ, क्षुधं पिपासां दुःशय्यां अतिसहेत अव्यथितः ३५२. अहो निच्चं तवोकम्मं सव्वबुद्धेहिं वणियं । लज्जासमा वित्ती, एगभत्तं च भोयणं ॥ १७ ॥ - अहो नित्यं तपः कर्म, सर्वबुर्द्धर्वणितम् । यावल्लज्जासमा वृत्तिः, एकभक्तं च भोजनम् ॥१७॥ जाय प्रशस्तदमशासनः ॥ १५ ॥ सीउन्हं अरईं भयं । देहे दुक्खं महाफलं ॥ १६ ॥ शीतोष्णं अरति भयम् । देहदुःखं महाफलम् ॥१६॥ Page #135 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ ૧૧૩ ૩૬. સાધુ મમવરહિત, નિરભિમાની, નિસંગ, ગૌરવનો ત્યાગી તથા ત્રસ અને સ્થાવર જીવો તરફ સમદષ્ટિવાળો હોય છે. ૩૪૭. એ લાભ અને હાનિમાં, સુખ અને દુઃખમાં, જીવન અને મરણમાં, નિંદા અને સ્તુતિમાં, તથા માન અને અપમાનમાં સમભાવ રાખે છે. ૩૪૮. એ ગૌરવ, કષાય, દંડ, શલ્ય, ભય, હાસ્ય અને શેક રહિત અને નિદાન તથા બંધન વિનાને હોય છે. ૩૪૯. આ લેક અને પરલોકમાં અનાસક્ત, એને વાંસલાથી છોલે કે ચંદનનો લેપ કરે, અને આહાર મળે ન મળેબધી વખત એ સમભાવી હોય છે, તથા હર્ષ કે વિષાદ એ નથી કરતો. . ૩૫૦. આવો શ્રમણ અપ્રશસ્ત કારો-(હેતુઓ )થી આવનારાં કર્મોનો સર્વતોભાવેન અવરોધ કરી અધ્યાત્મ સંબંધી ધ્યાનગોથી પ્રશસ્ત એવા સંયમમાં લીન થઈ જાય છે. ૩૫૧. ભૂખ, તરસ, દુષ્ટશપ્યા (ઉંચી-નીચી પથરાળી ભૂમિ), ટાઢ, તડકો, અરતિ, ભય વગેરેને દુઃખ અનુભવ્યા સિવાય સહન કરવાં જોઈએ. કારણ કે શારીરિક દુઃખને સમભાવ પૂર્વક સહન કરવા મહાફળદાયી છે. - ૩૫૨. સંયમને અનુકૂળ વૃત્તિ અને સાથે સાથે દિવસમાં કેવળ એક જ વખત ભજન. અહો ! બધા જ્ઞાની પુરુષોએ નિત્ય અનુષ્ઠાનને કેવો સુંદર ઉપદેશ આપ્યો છે! Page #136 -------------------------------------------------------------------------- ________________ समत्तं ३५३. किं काहदि वणवासो, कायकलेसो विचित्त उववासो । अज्झयणमोणपदी, समदारहियस्स समणस्स ॥ १८ ॥ किं करिष्यति वनवासः, कायक्लेशो विचित्रोपवासः । अध्ययनमौनप्रभृतयः, समतारहितस्य श्रमणस्य ॥१८॥ ३५४. बुद्धे परिनिव्वुडे चरे, गाम गए नगरे व संजए । संतिमग्गं च बूहए, समयं गोयम ! मा पमाय ॥ १९ ॥ बुद्धः परिनिर्वृतश्चरेः, ग्रामे गतो नगरे वा संयतः । शान्तिमार्गं च बृंहयेः, समयं गौतम ! मा प्रमादीः ॥ १९ ॥ ३५५. न हु जिणे अज्ज दिस्सई, बहुमए दिस्सई मग्गदेसिए । संपइ नेयाउए पहे, समयं गोयम ! मा पमायए ॥ २० ॥ न खलु जिनोऽद्य दृश्यते, बहुमतो दृश्यते मार्गदर्शितः । सम्प्रति नैयायिके पथि, समयं गौतम ! मा प्रमादीः ॥ २० ॥ (आ) वेश- लिंग ११४ ३५६. वेसो वि अप्पमाणो, असंजमपएसु वट्टमाणस्स । किं परियत्तियवेसं, विसं न मारेइ खज्जंतं ॥२१॥ वेषोऽपि अप्रमाणः, असंयमपदेषु वर्तमानस्य । किं परिवर्तितवेषं विषं न मारयति खादन्तम् ॥२१॥ ३५७. पच्चयत्थं च लोगस्स, विहविपणं । जत्तत्थं गहणत्थं च, लोगे लिंगपओयणं ॥ २२ ॥ प्रत्ययार्थं च लोकस्य, नानाविधविकल्पनम् । यात्रार्थं ग्रहणार्थं च, लोके लिङ्गप्रयोजनम् ॥२२॥ ३५८. पासंडीलिंगाणि व, गिहिलिंगाणि व बहुप्पयाराणि । घित्तुं वदंति मूढा, लिंगमिणं मोक्खमग्गो त्ति ॥२३॥ पाषंडिलिङ्गानि वा, गृहिलिङ्गानि वा बहुप्रकाराणि । गृहीत्वा वदन्ति मूढा, लिङ्गमिदं मोक्षमार्ग इति ॥ २३ ॥ ३५९. पुल्लेव मुट्ठी जह से असारे, अयन्तिए कूडकहावणे वा । ढाणी वेरुलिप्पगासे, अमहग्घए होइ य जाणएसु ॥२४॥ शुषिरा इव मुष्टिर्यथा स असारः, अयन्त्रितः कूटकार्षापणो वा । राढा मणिवैडूर्यप्रकाशः, अमहार्घको भवति च ज्ञायकेषु ज्ञेषु ॥ २४ ॥ · Page #137 -------------------------------------------------------------------------- ________________ માક્ષમાગ ૩૫૩. શ્રમણ જો સમતા વિનાના હાય તેા તેના ફ્લેશ, વિચિત્ર ઉપવાસ, અધ્યયન અને નકામું છે. ૧૧૫ વનવાસ, કાચમૌન— બધું જ ૩૫૪. પ્રબુદ્ધ અને ઉપશાંત બનીને સંયત ભાવપૂર્વક ગામડામાં અને શહેરમાં વિચર ! શાંતિના માર્ગનું ઉપબૃંહણ કર ! હે ગૌતમ ! ક્ષણમાત્રના પણ પ્રમાદ ન કર ! ૩૫૫. આજે એક પણ · જિન ’ દેખાતા નથી અને જે જે માદર્શક છે તે દરેક એક મત ધરાવતા નથી એવું લેાકો ભવિષ્યમાં કહેશે. પરંતુ તને તા આજે ન્યાયપૂર્ણ માર્ગ મળી ગયા છે માટે હું ગૌતમ! એક ક્ષણના પણ પ્રમાદ ન કર. (૪) વેશ-લિગ ૩૫૬. સંયમ માર્ગીમાં ) વેશ પ્રમાણ નથી. કારણ કે એ તે અસયત લાકોમાં પણ જોવામાં આવે છે. વેશ બદલનાર વ્યક્તિને શું ખાધેલું, વિષ (ઝેર) મારતું નથી ? ૩૭. (છતાં પણ ) લેાક પ્રતીતિ માટે વિવિધ ઉપકરણેાની અને વેશાદિની કલ્પના કરવામાં આવી છે. સચમ-યાત્રાના નિર્વાહ માટે તથા “ હું સાધુ છું” એની જાણકારી માટે જ લેાકમાં લિંગનું પ્રયાજન છે. ૩૮. લેાકમાં સાધુએ તથા ગૃહસ્થાના વિવિધ પ્રકારના લિંગ પ્રચલિત છે જેને ધારણ કરીને અમુક લિંગ (ચિહ્ન) મેાક્ષનુ કારણ એવું મૂઢ જન કહેતા ક્રે છે. ૩૫૯. જે ખાલી મુઠ્ઠીની માફક નિસ્સાર છે, ખાટા સિક્કાની માફ્ક અપ્રમાણિત છે, વૈડૂય જેવી ચમકદાર કાચમણુ સમાન છે તેનુ... કોઈ મૂલ્ય જાણકારની દૃષ્ટિમાં નથી. Page #138 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं .३६०. भावो हि पढलिंगं, ण दवलिंगं च जाण परमत्थं । भावो कारणभूदो, गुणदोसाणं जिणा बिति ॥२५॥ भावो हि प्रथमलिङ्गं, न द्रव्यलिङ्गं च जानीहि परमार्थम् । ' भावः कारणभूतः, गुणदोषाणां जिना ब्रुवन्ति ॥२५॥ ३६१. भावविसुद्धिणिमित्तं, बाहिरगंथरस कीरए चाओ। बाहिरचाओ विहलो, अभंतरगंथजुत्तस्स ॥२६॥ भावविशुद्धिनिमित्तं, बाह्यग्रन्थस्य क्रियते त्यागः ।.'' बाह्यत्यागः विफल:, अभ्यन्तरग्रन्थयुवतस्य ॥२६॥ ३६२. परिणामम्मि असद्धे, गंथे मंचेइ बाहिरे य जई। बाहिरगंथच्चाओ, भावविहूणस्स किं कुणइ ? ॥२७॥ परिणामे अशुद्ध, ग्रन्थान् मुञ्चति बाह्यान् च यतिः । बाह्यग्रन्थत्यागः, भावविहीनस्य किं करोति ? ॥२७॥ .३६३. देहादिसंगरहिओ, माणकसाहिं सयलपरिचत्तो । अप्पा अप्पम्मि रओ, स भालिंगी हवे साहू ॥२८॥ देहादिसंगरहितः, मानकषायैः सकलपरित्यवतः । आत्मा आत्मनि रतः, स भावलिङ्गी भवेत् साधुः ॥२८॥ २५. व्रतसूत्र ३६४. अहिंसा सच्चं च अतेणगं च, तत्तो य बंभं अपरिग्गहं च ।। पडिवज्जिया पंच महत्वयाणि, चरिज्ज धम्मं जिणदेसियं विऊ॥१॥ अहिंसा सत्यं चास्तेनकं च, ततश्चाब्रह्मापरिग्रहं च । प्रतिपद्य पञ्चमहाव्रतानि, चरति धर्म जिनदेशितं विदः ॥१॥ ३६५. णिस्सल्लस्सेव पुणो, महत्वदाइं हवंति सव्वाइं । वदमुवहम्मदि तीहिं दु, णिदाणमिच्छत्तमायाहिं ॥२॥ . निःशल्यस्यैव पुनः, महाव्रतानि भवन्ति सर्वाणि । व्रतमुपहन्यते तिसृभिस्तु, निदान-मिथ्यात्व-मायाभिः ॥२॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ ત્રાક્ષમાગ ૩૬૦. ( વાસ્તવિક રીતે ) ભાવ જ પ્રથમ દ્રવ્યલિંગ પરમાર્થ નથી કારણ દાષાનુ કારણ કહે છે. અથવા મુખ્ય લિંગ છે. ભાવને જ જિનદેવ ગુણ ૧૧૭ ૩૬૧. ભાવની વિશુદ્ધિ માટે જ ખાદ્યપરિગ્રહના ત્યાગ કરવામાં આવે છે. જેનામાં પરિગ્રહની વાસના છે એના બાહ્ય-ત્યાગ નિષ્ફળ છે. ૩૬૨. અશુદ્ધ પરિણામા રહેતાં હોવા છતાં જે ખાદ્ય પરિગ્રહના ત્યાગ કરે છે. તેનું, આત્મભાવના વિનાના બાહ્યત્યાગ શું ભલું કરી શકે ? ૩૬૩. જે શરીર વગેરેની મમતાથી રહિત પૂરેપૂરા મુક્ત છે અને જે પેાતાના એ સાધુ જ ભાવલિંગી છે. છે, માનાદિ કષાયાથી આત્મામાં જ લીન છે ૨૫. વ્રતસૂત્ર ૩૬૪. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતાના સ્વીકાર કરીને વિદ્વાન મુનિ જિને ઉપદેશેલા ધર્મનું આચરણ કરે. ૩૬૫. નિઃશલ્ય વતી હોય તેને જ મહાવ્રત હાય છે. કારણ કે, નિદાન, મિથ્યાત્વ અને માયા — આ ત્રણ શલ્યેાથી મહાત્રતાના ઘાત થાય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ११८ समणसुत्तं ३६६. अगणिअ जो मुक्खसुहं, कुणइ निआणं असारसुहहेउं । सो कायमणिकएणं, वेरुलियमणि पणासेइ ॥३॥ अगणयित्वा यो मोक्षसुखं, करोति निदानमसारसुखहेतोः । ___ स काचमणिकृते, वैडूर्यमणि प्रणाशयति ॥३॥ ३६७. कुलजोणिजीवमग्गण-ठाणाइसु जाणिऊण जीवाणं । तस्सारंभणियत्तण, परिणामो होइ पढमवदं ॥४॥ कुलयोनिजीवमार्गणा-स्थानादिषु ज्ञात्वा जीवानाम् ।... तस्यारम्भनिवर्तनपरिणामो भवति प्रथमव्रतम् ॥४॥ ३६८. सव्वेसिमासमाणं, हिदयं गब्भो व सव्वसत्थाणं । । सवेसि वदगणाणं, पिंडो सारो अहिंसा हु॥५॥ . सर्वेषामाश्रमाणां, हृदयं गर्भो वा सर्वशास्त्राणाम् । सर्वेषां व्रतगुणानां, पिण्ड: सारः: अहिंसा हि ॥५॥ ३६९. अप्पणट्ठा परट्ठा वा, कोहा 'वा जइ वा भया । हिंसगं न मुसं बूया, नो वि अन्नं वयावए ॥६॥ आत्मार्थं परार्थं वा, क्रोधाद्वा यदि वा भयात् । हिंसकं न मृषा ब्रूयात्, नाप्यन्यं वदापयेत् ॥६॥ १ ३७०. गामे वा णयरे वा, रणे वा पेच्छिऊण परमत्थं । जो मुंचदि गहणभावं, तिदियवदं होदि तस्सेव ॥७॥ ग्रामे वा नगरे वा-ऽरण्ये वा प्रेक्षित्वा परमार्थम् । यो मुञ्चति ग्रहणभावं, तृतीयव्रतं भवति तस्यैव ॥७॥ ३७१. चित्तमंतमचित्तं वा, अप्पं वा जइ वा बहुं । दंतसोहणमत्तं पि, ओग्गहंसि अजाइया ॥८॥ चित्तवदचित्तवद्वा, अल्पं वा यदि वा बहु (मूल्यतः) । दन्तशोधनमात्रमपि, अवग्रहे अयाचित्वा (न गृह्णान्ति) ॥८॥ ३७२. अइभूमि न गच्छेज्जा, गोयरग्गगओ मुणी । कुलस्स भूमि जाणित्ता, मियं भूमि परक्कमे ॥९॥ अतिभूमि न गच्छेद, गोचराग्रगतो मुनिः । कुलस्य भूमिं ज्ञात्वा, मितां भूमि पराक्रमेत् ॥९॥ Page #141 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ ૩૬૬. જે વ્રતી મોક્ષસુખની ઉપેક્ષા અથવા અવગણના કરીને ( પરભવમાં ) અસાર સુખની પ્રાપ્તિ માટે નિદાન અગર ઈચ્છી કરે છે એ કાચના ટુકડા માટે વેડૂર્યમણિને ગુમાવે છે. ૩૬૭. કુલ, એનિ, જીવસ્થાન, માર્ગણાસ્થાન વગેરેમાં જીવોને જાણીને એની સાથેના સંબંધમાં આરંભથી નિવૃત્તિરૂપ (આત્યંતર) પરિણામ પ્રથમ અહિંસાત્રત કહેવાય છે. ૩૬૮. અહિંસા તમામ આશ્રમેનું હૃદય, તમામ શાસ્ત્રોનું રહસ્ય તથા તમામ વ્રત અને ગુણેનો પિંડભૂત સાર છે. ૩૬૯ સ્વયં પોતાને માટે અથવા બીજાને માટે ક્રોધ વગેરે અથવા ભય વગેરેને અધીન થઈ હિંસાત્મક અસત્ય વચન ન તો પોતે બોલવું જોઈએ અને ન બીજા પાસે બોલાવવું જોઈએ. આ બીજું સત્યવ્રત કહેવાય છે. - ૩૭૦. ગામ, નગર અથવા અરણ્યમાં બીજાની વસ્તુને જોઈને એને ગ્રહણ કરવાના ભાવને તજનારા સાધુનું એ ત્રીજું અચૌર્યવ્રત કહેવાય. ૩૭૧. સચેતન અથવા અચેતન, ડું અથવા ઝાઝું, જે સાધુને દેવામાં ન આવે તો તે લેતા નથી. દાંત સાફ કરવાના બ્રશ જેવી ચીજ પણ દેવામાં ન આવે તો તે લેતા નથી. - ૩૭૨. ગોચરીએ જનાર સાધુએ વજર્ય ભૂમિમાં પ્રવેશ ન કર જોઈએ. કુલ-ભૂમિ છે એવું જાણું એના પણ મર્યાદિત પ્રદેશમાં જ સાધુએ ગોચરીએ જવું Page #142 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं ३७३. मूलमेअमहम्मस्स, महादोससमुस्सयं । . . तम्हा मेहुणसंसरिंग, निग्गंथा वज्जयंति णं॥१०॥ मूलम् एतद्। अधर्मस्य, महादोषसमुच्छ्य म् । तस्मात् मैथुनसंसर्ग, निर्ग्रन्थाः वर्जयन्ति णम् ॥१०॥ ३७४. मादुसुदाभगिणी विय, ठूणित्थित्तियं य पडिरूवं । इत्थिकहादिणियत्ती, तिलोयपुज्ज हवे बंभं ॥११॥ मातृसुताभगिनीमिव च, दृष्ट्वा स्त्रीत्रिकं च प्रतिरूपम् । स्त्रीकथादिनिवृत्ति-स्त्रिलोकपूज्यं भवेद् . ब्रह्म ॥११॥ ३७५. सव्वेसि गंथाणं, तागो हिरवेक्खभावणापुव्वं । .. पंचमवदमिदि भणिदं, चारित्तभरं वहंतस्स ॥१२॥ सर्वेषां ग्रन्थानां, त्यागो निरपेक्षभावनापूर्वम् ।... पंचमव्रतमिति भणितं, चारित्रभरं वहतः ॥१२॥.. ३७६. किं किंचणत्ति तक्क, अपुर्णब्भवकामिणोध देहे वि। . संग ति जिणवरिंदा, णिप्पडिकम्मत्तमुट्ठिा ॥१३॥ किं किंचनमिति तर्कः, अपुनर्भवकामिनोऽथ देहेऽपि । संग इति जिनवरेन्द्रा, निष्प्रतिकर्मत्वमुद्दिष्टवन्तः ॥१३॥ ३७७. अप्पडिकुठं उवधि, अपत्थणिज्जं असंजदजहि । मुच्छादिजणणरहिदं, गेण्हदु समणो जदि वि अप्पं ॥१४॥ अप्रतिक्रुष्टमुपधि-मप्रार्थनीयमसंयतजनैः । मूर्छादिजननरहितं, गृह णातु श्रमणो यद्यप्यल्पम् ॥१४॥ ३७८. आहारे व विहारे, देसं कालं समं खमं उवधि । जाणित्ता ते समणो, वट्टदि जदि अप्पलेवी सो॥१५॥ आहारे वा विहारे, देशं कालं श्रमं क्षमम् उपधिम् । ज्ञात्वा तान् श्रमणः, वर्तते यदि अल्पलेपी सः ॥१५॥ ३७९. न सो परिग्गहो वृत्तो, नायपुत्तेण ताइणा । मुच्छा परिग्गहो वुत्तो, इइ वुत्तं महेसिणा ॥१६॥ न सः परिग्रह उक्तो, ज्ञातपुत्रेण तायिना । मूर्छा परिग्रह उक्तः, इति उक्तं महर्षिणा ॥१६॥ Page #143 -------------------------------------------------------------------------- ________________ માક્ષમાગ ૩૭૩. મૈથુન અધર્મનું મૂળ છે, માટા દોષોનુ કારણ છે. એટલા માટે બ્રહ્મચર્ય વ્રત પાળનારા નિગ્રંથ સાધુ મૈથુન સેવનના સર્વથા ત્યાગ કરે છે. ૧૧ ૩૭૪. ઘરડી સ્ત્રી, ખાળા અને જુવાન સ્ત્રી કે એની છબી વગેરેને જોઇને એને માતા, પુત્રી અને બહેન સમાન ગણવી તથા સ્ત્રીની વાતાથી નિવૃત્ત થવું એનું નામ બ્રહ્મચર્ય વ્રત. આ બ્રહ્મચર્ય ત્રણેય લાકોમાં પૂજવા લાયક વસ્તુ છે. ૩૭૫. નિરપેક્ષભાવે ચારિત્રના ભારને જે વહે છે તે સાધુના બાહ્ય અને અભ્યંતર સંપૂર્ણ પરિગ્રહના ત્યાગ એનું નામ પાંચમું પરિગ્રહત્યાગ નામનું વ્રત. ” આવું ૩૭૬. મેાક્ષની ઇચ્છાવાળા માટે “ શરીર પણ પરિગ્રહ છે કહીને એની ઉપેક્ષા કરવાનું ભગવાન અરિહંત દેવે કહ્યું છે તેા પછી બીજા પરિગ્રહની ઉપેક્ષા કરવાની વાત જ શી ? ૩૭૭. ( છતાં પણ) જે અનિવાય છે, જે અસયમી જના માટે અપ્રાનીય છે, મમત્વાદિ પેદા કરતી નથી એવી વસ્તુ સાધુ માટે ઉપાદેય છે. આનાથી વિરુદ્ધ થાડામાં થાડા પણ પરિગ્રહ એને માટે ગ્રહણ કરવા લાયક નથી. ૩૭૮. આહાર તથા વિહારમાં દેશ, કાળ, શ્રમ, પેાતાની શક્તિ તથા ઉપાધિને ધ્યાનમાં લઈ ને શ્રમણ જો વર્તન કરે તેા એ અપલેપી બને છે અર્થાત્ એને આછે ખધ પડે છે. ૩૭૯. ભગવાન મહાવીરે પરિગ્રહને પરિગ્રહ નથી કહ્યો. એ મહષિ એ મૂર્છાને પરિગ્રહ કહ્યા છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ १२२ समणसुत्तं ३८०. सन्निहिं च न कुवेज्जा, लेवमायाए संजए । एक्खी पत्तं समादाय, निरवेवखो परिवए॥१७॥ सन्निधिं च न कुर्वीत, लेपमात्रया संयतः । पक्षी पत्रं समादाय, निरपेक्षः परिव्रजेत् ॥१७॥ ३८१. संथारसेज्जासणभत्तपाणे, अप्पिच्छया अइलाभे विसंते । एवप्मपाणभितोसएज्जा, संतोसपाहन्नरए स पुज्जो ॥१८॥ संस्तारकशय्यासनभवतपानानि, अल्पेच्छता अतिलाभेऽपि सति। एवमात्मानमभितोषयति, सन्तोषप्राधान्यरत: स पूज्यः ॥१८॥ ३८२. अत्थंगयम्मि आइच्चे, पुरस्था अ ' अणुग्गए । . . आहारमाइयं सव्वं, मणसा. वि ण पत्थए ॥१९॥ अस्तंगते आदित्ये, पुरस्ताच्चानुद्गते । आहारमादिकं सर्वं, मनसापि न प्रार्थयेत् ॥१९॥ ३८३. संतिमे सुहुमा पाणा, तसा अदुवं थावरा । जाइं राओ अपासंतो, कहमेसणियं. चरे? ॥२०॥ सन्ति इमे सूक्ष्माः प्राणिनः, वसा अथवा स्थावराः । यान् रात्रावपश्यन्, कथम् एषणीयं चरेत् ? ॥२०॥ २६. समिति-गुप्तिसूत्र (अ) अष्ट प्रवचन-माता . . ३८४. इरियाभासेसणाऽऽदाणे, उच्चारे समिई इय । मणगुत्ती वयगुत्ती, कायगुत्ती य अटुमा ॥१॥ ईभिाषेषणाऽऽदाने-उच्चारे समितय इति । मनोगुप्तिर्वचोगुप्तिः, कायगुप्तिश्चाष्टमी ॥१॥ ३८५. एदाओ अट्ठ पवयणमादाओ णाणदसणचरित्तं । रक्खंति सदा मुणिणो, मादा पुत्तं व पयदाओ॥२॥ . एता अष्ट प्रवचन-मातरः ज्ञानदर्शन चारित्राणि । रक्षन्ति सदा मुनीन्, मातरः पुत्रमिव प्रयताः ॥२॥ Page #145 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ ૩૮૦. સાધુ લેશમાત્ર પણ સ`ગ્રહ ન કરે. પક્ષીની માફ્ક સંગ્રહથી કેવળ નિરપેક્ષ રહીને સયમનાં ઉપકરણા લઈ ને વિચર ૩૮૧. પથારી પલંગ, આસન અને આહારના અતિલાભ હાય તા પણ જે થાડી ઈચ્છા રાખીને એછાથી પેાતે સતેાષ માનતા હાય અને વધારે ગ્રહણ કરવાની ઇચ્છા ન રાખતા હાય એવા સંતાષમાં મુખ્યપણે અનુરક્ત સાધુ પૂજ્ય છે. ૩૮૨. પરિગ્રહથી સંપૂર્ણ પણે રહિત, સમરસી સાધુએ સૂર્યાસ્ત બાદ અને ‘સૂચાય પૂર્વે કાઈ પણ પ્રકારના આહાર વગેરેની ઈચ્છા મનમાં પણ ન લાવવી જોઈ એ, ૩૮૩. ૧૨૩ ૩૮૫. આ ધરતી ઉપર એવા ત્રસ અને સ્થાવર સૂક્ષ્મ જીવા હંમેશાં વ્યાપ્ત રહે છે જે રાત્રીના અધારામાં દેખી શકાતા નથી. માટે એવે સમયે સાધુની આહારની શુદ્ધ ગવેષણા કેવી રીતે હાઈ શકે? ૨૬. સમિતિ–ગુપ્તિ સૂત્ર. (૬) આઠે પ્રવચન માતા ૩૮૪. કર્યા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપણુ, અને ઉત્સર્ગ – આ પાંચ સમિતિ છે. મનેાપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ – આ ત્રણ ગુપ્તિ છે. આ આઠ પ્રવચન-માતા છે. જેવી રીતે સાવધાન માતા પુત્રનું રક્ષણ કરે છે ખરાખર તેવી રીતે સાવધાની પૂર્વક પાલન કરવામાં આવતી આ આઠ માતાએ મુનિના સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યપ્ચારિત્રનું રક્ષણ કરે છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ १२४ समणसुत्तं ___३८६. एयाओ पंच समिईओ, चरणस्स य पवत्तणे । गुत्ती नियत्तणे वुत्ता, असुभत्थेसु सव्वसो॥३॥ .. एताः पञ्च समितयः, चरणस्य च प्रवर्तने । गुप्तयो निवर्तने उक्ताः, अशुभार्थेभ्यः . सर्वशः ॥३॥ ३८७. जह गुत्तस्सिरियाई, न होंति दोसा तहेव समियरस । गुत्तीट्ठिय प्पमायं, रुंभइ समिई सचेंट्टरस ॥४॥ यथा गुप्तस्य ईर्यादि (जन्या) न भवन्ति दोषाः, तथैव समितस्य गुप्तिस्थितो प्रमाद, रुणद्धि समिति (स्थितः) सचेष्टरय ॥४॥ ३८८. मरदु व जियदु व जीवो, अयदाचारस्स णिच्छिदा हिंसा । .. पयदस्स पत्थि बंधो,. हिंसामेत्तेण समिदीसु ॥५॥ म्रियतां वा जीवतु वा जीवः, अयताचारस्य निश्चिता हिंसा। प्रयतस्य नास्ति बन्धो, हिंसामात्रेण . समितिषु ॥५॥ ३८९-३९०. आहच्च हिंसा समितस्स जा तू, सा दवतो होति ण भावतो उ । भावेण हिंसा तु असंजतस्सा, जे वा वि सत्ते ण सदा वधेति ॥६॥ संपत्ति तस्सेव जदा भविज्जा, सा दवहिंसा खलु भावतोय । अज्झत्थसुद्धरस जदा ण.होज्जा, बधण जोगो दुहतो वऽहिंसा ॥७॥ आहत्य हिंसा समितस्य या तु, सा द्रव्यतो भवति न भावतः तु । भावेन हिंसा तु असंयतस्य, यान् वा अपि सत्त्वान् न सदा हन्ति।६। सम्प्राप्तिर्तस्येव यदा भवति, सा द्रव्यहिंसा खलु भावतो च ।। अध्यात्मशुद्धस्य यदा न भवति, वधेन योगः द्विधाऽपि च अहिंसा ।७। ३९१-३९२. उच्चालियम्मि पाए, इरियासमियस्स णिग्गमणट्टाए । आबाधेज्ज कुलिंगी, मरिज्ज तं जोगमासज्ज ॥८॥ ण हि तग्घादणिमित्तो, बंधो सुहुमो वि देसिओ समए । मुच्छा परिग्गहो त्ति य, अज्झप्प पमाणदो भणिदो॥९॥ Page #147 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ ૧૨૫ ૩૮૬. આ પાંચ સમિતિઓ ચારિત્રમાં પ્રવૃત્ત થવા માટે છે અને ત્રણ ગુપ્તિઓ તમામ અશુભ વિષયથી નિવૃત્ત થવા માટે છે. ૩૮૭. ગુપ્તિ પાલન કરનારને અનુચિત ગમનાગમનના દોષ જેવી રીતે નથી લાગતા તેવી રીતે સમિતિ પાલન કરવાવાળાને પણ નથી લાગતા. આનું કારણ એ છે કે મુનિ જ્યારે મને ગુપ્તિ આદિમાં સ્થિત હોય છે ત્યારે એ અગુપ્તિમૂલક પ્રમાદને રોકે છે કે જે દોષનું કારણ છે. જ્યારે એ સમિતિમાં સ્થિત થાય છે ત્યારે ચેષ્ટા કરતી વખતે થનાર પ્રમાદ રોકે છે. ૩૮૮. જીવ મરે કે જીવે, અયતનાપૂર્વક ચાલનારને હિંસાને દોષ અવશ્ય લાગે છે. પરંતુ જે સમિતિઓમાં પ્રયત્નશીલ છે તેનાથી બાહ્ય હિંસા થઈ જાય તે પણ એને કર્મબંધ નથી થતો. ૩૮-૩૯૦. (આનું કારણ એ છે કે, સમિતિનું પાલન કરનાર સાધુથી * જે આકસ્મિક હિંસા થઈ જાય છે એ કેવળ દ્રવ્ય-હિંસા છે, ભાવ હિંસા નથી. જે અસંયમી હોય છે અથવા અયતનાચારી હોય છે તેનાથી ભાવહિંસા થાય છે – આ લોકો જે જીવોને કદિ મારતા નથી તેની હિંસાને દોષ પણ એમને લાગે છે. જેવી રીતે અયતનાચારી સંયત અથવા અસંયત વ્યક્તિને કઈ પ્રાણીનો ઘાત થવાથી દ્રવ્ય તથા ભાવ અને પ્રકારની હિંસાને દોષ લાગે છે તેવી રીતે ચિત્તશુદ્ધિ વાળા સમિતિપરાયણ સાધુ દ્વારા (મનથી) કેાઈને ઘાત ન થવાને કારણે એને દ્રવ્ય તથા ભાવ અને પ્રકારની અહિંસા થાય છે. ૩૯૧-૩૯૨. ઈ-સમિતિપૂર્વક ચાલનારા સાધુના પગ નીચે અચાનક કઈ ના જીવ આવી જાય અને કચડાઈને મરી જાય તો આગમ ભાખે છે કે એથી સાધુને સૂકમ માત્ર પણ બંધ Page #148 -------------------------------------------------------------------------- ________________ १२६ समणसुत्तं उच्चालिते पादे, ईर्यासमितस्य निर्गमनार्थाय । अबाधे कुलिङ्गी, म्नियेत तं योगमासाद्य ॥८॥ न हि तद्घातनिमित्तो, बन्धो सूक्ष्मोऽपि देशितः समये । मूर्छा परिग्रहो इति च, अध्यात्मप्रमाणतो भणितः ॥९॥ ३९३. पउमिणिपत्तं व जहा, उदयेणण लिप्पदि सिणेहगुणजुत्त । तह समिदोहिं ण लिप्पइ, साधु काएसु इरियंतो॥१०॥ पद्मिनीपत्रं वा यथा, उदकेन न लिप्यते स्नेहगुणयुक्तम् ।...' तथा समितिभिर्न लिप्यते, साधुः कायेषु ईर्यन् ॥१०॥ ३९४. जयणा उ धम्मजणणी, जयणा धम्मस्स पालणी चेव ।। तव्वुड्ढीकरी जयणा, एगंतसुहावहा जयणा ॥११॥ यतना तु धर्मजननी, यतना धर्मस्य पालनी चैव । तद्वद्धिकरी यतना, एकान्तसुखावहा यतना ॥११॥ ३९५. जयं चरे जयं चिठे, जयमासे जयं सए। . जयं भुजंतो भासंतो, पावं कम्मं न बंधइ ॥१२॥ यतं चरेत् यतं तिष्ठेत्, यतमासीत यतं शयीत । यतं भुजानः भाषमाणः, पाप कर्म न बध्नाति ॥१२॥ (आ) समिति ३९६. फासुयमग्गेण दिवा, जुगंतरप्पेहिणा सकज्जेण । जंतुण परिहरते-णिरियासमिदी हवे गमणं ॥१३॥ प्रासुकमार्गेण दिवा, युगान्तरप्रेक्षिणा सकार्येण । . जन्तुन् परिहरता, ईर्यासमितिः भवेद् गमनम् ॥१३॥ ३९७. इन्दियत्थे विवज्जिता, सज्झायं चेव पंचहा । तम्मुत्ती तप्पुरक्कारे, उवउत्ते इरियं रिए ॥१४॥ इन्द्रियार्थान् विवर्य, स्वाध्यायं चैव पञ्चधा । तन्मतिः (सन् ) तत्पुरस्कारः, उपयुक्त ईन् रीयेत ॥१४॥ ३९८. तहेवुच्चावया पाणा, भत्तट्ठाए समागया । तं उज्जुअं न गच्छिज्जा, जयमेव परक्कमे ॥१५॥ तथैवुच्चावचाः प्राणिनः, भक्तार्थं समागताः । तदृजुकं न गच्छेत्, . यतमेव पराक्रामेत् ॥१५॥ Page #149 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ ૧૨૭ નથી થતો. જેવી રીતે અધ્યાત્મ (શાસ્ત્ર)માં મૂચ્છને જ પરિગ્રહ કહેવામાં આવ્યો છે તેવી રીતે એમાં પ્રમાદને જ હિંસા કહેવામાં આવી છે. ૩૯૩. જેવી રીતે ચીકણે ગુણ ધરાવતું કમલિનીનું પાંદડું પાણીથી લેપાતું નથી, તેવી રીતે જીવોની વચ્ચે સમિતિપૂર્વક વિચરનારો સાધુ પાપ (કર્મ-બંધ)થી લેવાતો નથી. ૩૯૪. યતના-ચારિતા ધર્મની જન્મદાત્રી છે. યતના-ચારિતા ધર્મની પાલનહાર છે. યતના-ચારિતા ધર્મની વૃદ્ધિ કરે છે. યતનાચારિતા એકાન્ત સુખાવહ છે. GUકે ૩૯૫ યતના-( વિવેક અથવા ઉપયોગ)-પૂર્વક ચાલવું, યતના પૂર્વક રહેવું, યતનાપૂર્વક બેસવું, યતનાપૂર્વક સૂવું, યતનાપૂર્વક ખાવું, યતનાપૂર્વક બોલવું – આમ કરવાથી સાધુને પાપ કર્મનો બંધ નથી થતો. - (ગા) સમિતિ ' . રહા , ૨૬. કાર્યવશ દિવસમાં પ્રાસુકમાર્ગ ઉપર (જે રસ્તા ઉપર પહેલેથી આવવું, જવું શરૂ થઈ ગયું હોય), ચાર હાથ ભૂમિને આગળ દેખીને જીની વિરાધના કર્યા વિના ચાલવું એને ઈર્ષા સમિતિ કહે છે. - ૩૯૭. ઇંદ્રિયોના વિષયોને તથા પાંચ પ્રકારના સ્વાધ્યાય કાર્યને છેડીને માત્ર જવાની ક્રિયામાં જ તન્મય થઈને તેને જ વિશેષ મહત્ત્વ આપીને ઉપયોગપૂર્વક ( જાગૃતિપૂર્વક) ચાલવું જોઈએ. ( ૩૯૮. વિવિધ પ્રકારનાં જીવ-જંતુ, પશુ-પક્ષી વગેરે અહીં તહીંથી ચારા માટે એકઠા થયા હોય તો એમની સામે પણ ન જવું જોઈએ જેથી એ ભયભીત ન થાય – આ બાબતની ચાલતી વખતે પૂરેપૂરી સાવધાની રાખવી જોઈએ. Page #150 -------------------------------------------------------------------------- ________________ १२८ समणसुत्तं ३९९. न लवेज्ज पुठो सावज्जं, न निरठं न मम्मयं । अप्पणट्ठा परट्ठा वा, उभयस्सन्तरेण वा ॥१६॥ न लपेत् पृष्ट: सावा, न निरर्थं न मर्मगम् । . आत्मार्थं परार्थं वा, उभयस्यान्तरेण वा ॥१६॥ ४००. तहेव फरसा भासा, गुरुभूओवघाइणी । .. सच्चा-वि सा न वत्तव्वा, जओ पावस्स आगमो ॥१७॥ तथैव परुषा भाषा, गुरुभूतोपघातिनी । '' सत्यापि सा न वक्तव्या, यतो पापस्य आगमः ॥१७॥ ४०१. तहेव काणं काणे त्ति, पंडगं पंडगे त्ति वा । . वाहियं वा वि रोगि त्ति, तेणं चोरे त्ति नो वए ॥१८॥ तथैव काणं काण इति, पण्डकं पण्डक इति वा । ... व्याधितं वाऽपि रोगी इति, स्तेनं चौर इति नो वदेत् ॥१८॥ .. ४०२. पेसुण्णहासकक्कस - परणिदाप्पप्पसंसा - विकहादी । वज्जित्ता सपरहियं, भासासमिदी हवे कहणं ॥१९॥ पैशुन्यहासकर्कश-परनिन्दाऽऽत्मप्रशंसा-विकथादीन् । वर्जयित्वा स्वपरहितं, भाषासमितिः भवेत् कथनम् ॥१९॥ ४०३. दिलैं मियं असंदिद्धं, पडिपुण्णं वियंजियं । अयंपिरमणुस्विग्गं, भासं निसिर अत्तवं ॥२०॥ दृष्टां मिताम् असन्दिग्धां, प्रतिपूणी व्यवताम् । अजल्पनशीलां अनुद्विग्नां, भाषां निसृज आत्मवान् ॥२०॥ ४०४. दुल्लहा उ मुहादाई, मुहाजीवी वि दुल्लहा । मुहादाई मुहाजीवी, दोवि गच्छंति सोग्गइं ॥२१॥ दुर्लभा तु मुधादायिनः, मुधाजीविनोऽपि दुर्लभाः । मुधादायिनः मुधाजीविनः, द्वावपि गच्छतः सुगतिम् ॥२१॥ Page #151 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ ૧૨૯ ૩૯. (ભાષા-સમિતિ-પરાયણ સાધુ ) કોઈના પૂછવાથી પણ પોતાના માટે, બીજાને માટે કે બન્નેને માટે સાવદ્ય અર્થાત્ પાપ-વેચન વચન ન બોલે અને ન બોલે મમ વિદ્યારે એવાં વચન. ૪૦૦. તથા કઠોર અને પ્રાણીઓને ઉપઘાત (આઘાત-વિરાધના) પહોંચાડે એવી ભાષા પણ બોલે નહિ. પાપને બંધ પડે એવું સત્ય વચન પણ ન બેલે. ૪૦૧. (તથા) કાણાને કારણે, નપુંસકને નપુંસક, રોગીને રેગી અને ચોરને ચોર પણ ન કહે. ૪૦૨. પૈશુન્ય હાસ્ય, કર્કશ-વચન, પારકી નિંદા, આત્મપ્રશંસા વિકથા (સ્ત્રી, રાજા વગેરેની રસવર્ધક અથવા વિકારવર્ધક કર્થા) નો ત્યાગ કરીને સ્વ-પર-હિતકારી વચન બોલવું એને જ ભાષા-સમિતિ કહેવામાં આવે છે. જવું. આંખે દેખેલી વાતનું જ નિરૂપણ કરતી હોય એવી ભાષા આત્મવાન્ મુનિ બોલે. ઉપરાંત, એ એવી ભાષા બોલે છે મિત (ટૂંકી) હોય, સંદેહજનક ન હોય, સ્વર-વ્યંજન વગેરેથી પૂર્ણ હોય, સ્પષ્ટ હોય, બેલાઈ હોય છતાં ન બેલાયા જેવી એટલે કે સહજ હોય અને ઉદ્વેગ વિનાની હોય. ૪૦. મુધા-દાયી (કારણ વિના દેવાવાળા ) મળવા મુકેલ છે અને સુધા-જીવી (ભિક્ષા ઉપર જીવન વીતાવવાવાળા) પણ મુકેલ છે. મુઘા-દાયી અને મુધા-જીવી બન્ને સાક્ષાત્ અથવા પરંપરાથી સુગતિ અથવા મેક્ષ પ્રાપ્ત કરે છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ १३० समणसुत्तं ४०५. उग्गम-उप्पादण-एसणेहि, पिंडं च उवधि सज्जं वा । । सोधंतस्स य मुणिणो, परिसुज्झइ एसणा समिदी ॥२२॥ उद्गमोत्पादनेषणः, पिण्डं च उपथि शय्यां वा । . शोधयतश्च मुनेः, परिशुद्धयति एषणा समितिः ॥२२॥ ४०६. ण बलाउसाउअळं, ण सरीरस्सुवचयट्ठ तेजळें । णाणट्ठसंजमठें, झाणळं चेव भुंजेज्जा ॥२३॥ न बलायुः स्वादार्थं, न शरीरस्योपचयार्थं तेजोऽर्थम् ।.. ज्ञानार्थं संयमार्थं, ध्यानार्थं चैव . भुञ्जीत ॥२३॥ ४०७-४०८. जहा दुमस्स पुप्फेसु, भमरो आवियइ रसं ।' ण य पुप्फ किलामेइ, सो य पीणेइ अप्पयं ॥२४॥ एमए समणा मुत्ता, जे लोए संति साहुणो । विहंगमा व पुप्फेसु, . दाणभत्तेसणेरया ॥२५॥ यथा द्रुमस्य पुष्पेषु, भ्रमरः आपिबति रसम् । ... न च पुष्पं क्लामयति, स च प्रीणात्यात्मानम् ॥२४॥ एवमेते श्रमणाः मुक्ता, ये लोके सन्ति साधवः । विहंगमा इव पुष्पेषु, दानभक्तषणारताः ॥२५॥ ४०९. आहाकम्म-परिणओ, फासुयभोई वि बंधओ होई । सुद्धं गवेसमाणो, आहाकम्मे वि सो सुद्धो॥२६॥ आधाकर्मपरिणतः, प्रासुकभोजी अपि बन्धको भवति । शुद्धं गवेषयन्, . आधाकर्मण्यपि स · शुद्धः ॥२६॥ ४१०. चक्खुसा पडिलेहित्ता, पमज्जेज्ज जयं जई । आइए निक्खिवेज्जा वा, दुहओवि समिए सया ॥२७॥ चक्षुषा प्रतिलिख्य, प्रमार्जयेत् यतं यतिः । आददीत निक्षिपेद् वा, द्विधाऽपि समितः सदा ॥२७॥ ४११. एगते अच्चित्ते दुरे, गूढे विसालमविरोहे । उच्चारादिच्चाआ, पदिठावणिया हवे समिदी ॥२८॥ एकान्ते अचित्ते दूरे, गूढे विशाले अविरोधे । उच्चारादित्यागः, प्रतिष्ठापनिका भवेत् समितिः ॥२८॥ Page #153 -------------------------------------------------------------------------- ________________ શૈક્ષમાગ ઉદ્ગમ-દોષ, ૪૦૫. એ મુનિની એષણા સમિતિ શુદ્ધ કહેવાય ઉત્પાદન-દોષ અને અશન-દોષ રહિત ભાજન, ઉપધિ, શય્યાવસતિ વગેરેના ઉપયાગ કરતા હાય. ૧૩૧ ૪૦૬. શક્તિ અથવા આયુષ્ય વધારવા માટે, સ્વાદ સારુ, દેહવૃદ્ધિ કે તેજવૃદ્ધિ માટે મુનિજન આહાર લેતા નથી. જ્ઞાન, સયમ અને ધ્યાનની સિદ્ધિ માટે જ એ આહાર કરે છે. ૪૦૭-૪૦૮. ભમરા જેવી રીતે ફૂલાને થાડી પણ ઈજા પહેાંચાડ્યા વિતા રસ ગ્રહણ.કરે છે અને તૃપ્તિ અનુભવે છે તેવી રીતે લેાકમાં વિચરનારા બાહ્યાભ્યતર પરિગ્રહથી રહિત શ્રમણ દાતાને કાઈ પણ પ્રકારનું કષ્ટ દ્વીધા વિના એણે આપેલા પ્રાસુક આહાર ગ્રહણ કરે છે. આ જ એમની એષણા સમિતિ છે. ૪૦૯. જો પ્રાસુ-ભાજી સાધુ આધાક†થી યુક્ત અને પેાતાના માંટે બનાવેલું . ભાજન કરે છે તેા તે દોષિત અને છે. પરંતુ જો તે ઉદ્ગમાદિ દાષાથી રહિત શુદ્ધ ભેાજનની ગવેષણાપૂર્વક કદાચિત્ ધાકથી યુક્ત ભાજન પણ કરી લે છે તે ભાવેાથી શુદ્ધ હાવાને લીધે તે શુદ્ધ જ છે. ૪૧૦., ચતના-(વિવેક)પૂર્વક પ્રવૃત્તિ કરનારા મુનિ પેાતાનાં બન્ને પ્રકારનાં ઉપકરણાને આંખા વડે જોઈ, પુંજી ઉઠાવે અને રાખે, આને આદાન-નિક્ષેપણ સમિતિ કહે છે. ૪૧૧. જે સ્થાન એકાંતમાં હાય, જ્યાં લીલી અથવા ભીની વનસ્પતિ તા ત્રસ જીવેા ન હાય, ગામથી દૂર હાય, જે સ્થાનને કાઈ દેખી શકતું ન હેાય અને જે વિશાળ-વિસ્તીર્ણ હાય અને જે પરત્વે કાઈ ના વિરોધ ન હેાય ત્યાં સાધુએ મળ-મૂત્રના ત્યાગ કરવા જોઈ એ. આને પ્રતિષ્ઠાપના અથવા ઉત્સર્ગ સમિતિ કહેવામાં આવે છે. * આહાર બનાવતી વખતે જે દેષ લાગે છે. તેને ઉદ્ગમાદિ દોષ કહે છે. આહાર ગ્રહણ કરતી વખતે લાગતા દોષને અશનર્દોષ કહે છે. ઉત્પાદન વખતે લાગતા દોષાને ઉત્પાદન-દોષ કહે છે. + અધિક આરંભ અને હિંસા દ્વારા તૈયાર કરવામાં આવેલું ભાજન, Page #154 -------------------------------------------------------------------------- ________________ १३२ समणसुत्तं (इ) गुप्ति . ४१२. संरंभसमारंभे, आरंभ य तहेव य। . मणं पवत्तमाणं तु, नियत्तेज्ज जयं जई ॥२९॥ संरम्भे समारम्भे, आरम्भे च तथैव च ।। मनः प्रवर्तमानं तु, निवर्तयेद् यतं यतिः ॥२९॥ ४१३. संरंभसमारंभे, आरंभे य . तहेव · ·य ।... वयं पवत्तमाणं तु, नियत्तेज्ज जयं जई ॥३०॥ संरम्भे समारम्भे, आरम्भे च तथैव च । . वचः प्रवर्तमानं तु, निवर्तयेद् यतं यतिः ॥३०॥. ४१४. संरंभसमारंभे, आरंभम्मि . तहेव य । कायं पवत्तमाणं तु, नियत्तेज्ज जयं जई ॥३१॥ संरम्भे समारम्भ, आरम्भे तथैव च। कायं प्रवर्तमानं तु, निवर्तयेद् यतं . यतिः ॥३१॥ ४१५. खेत्तस्स वई यरस्स, खाइया अहव होइ पायारो । तह पावस्स गिरोहो, ताओ गुत्तीओ साहुस्स ॥३२॥ क्षेत्रस्य वृत्तिनगरस्य, खातिकाऽथवा भवति प्राकारः । तथा पापस्य निरोधः, ताः गुप्तयः साधोः ॥३२॥ ४१६. एया पवयणमाया, जे सम्मं आयरे मुणी । से खिप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पंडिए ॥३३॥ एताः प्रवचनमातः, यः सम्यगाचरेन्मुनिः । स क्षिप्रं सर्वसंसारात्, विप्रमुच्यते पण्डितः ॥३३॥ २७. आवश्यकसूत्र ४१७. एरिसभेदभासे, मज्झत्थो होदि तेण , चारित्तं । तं दढकरणनिमित्तं, पडिक्कमणादी पवक्खामि ॥१॥ ईदृग्भेदाभ्यासे, मध्यस्थो भवति तेन चारित्रम् । तद् दृढीकरणनिमित्तं, प्रतिक्रमणादीन् प्रवक्ष्यामि ॥१॥ Page #155 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ ૧૩૩ (૬) ગુણિત ૪૧૨. યતના-સંપન્ન (જાગરુક) યતિ, સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવર્તમાન મનને રોકે – એનું ગોપન કરે. ૪૧૩. યતના-સંપન્ન (જાગરુક) યતિ, સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવર્તમાન વચનને રોકે – એનું ગેપન કરે. ૪૧૪. યતના-સંપન્ન (જાગરુક) યતિ, સંરભ, સમારંભ અને આરંભમાં પ્રવર્તમાન કાયાને રોકે – એનું ગેપન કરે. ૪૧૫. જેવી રીતે ખેતરની વાડ અને નગરની ખાઈ અથવા કિલ્લો એની રક્ષા કરે છે એવી રીતે પાપનિરોધક ગુપ્તિએ સાધુના 1 . સંયમની રક્ષા કરે છે. ૪૧. જે મુનિ આ આઠ પ્રવચનમાતાઓનું સમ્યક્ આચરણ કરે ' છે. એ જ્ઞાની સંસારથી તરત મુક્ત થઈ જાય છે. ૨૭. આવશ્યક સૂત્ર ૪૧૭. આ પ્રકારના ભેદ-જ્ઞાનનો અભ્યાસ થઈ ગયા પછી જીવ માધ્યસ્થ ભાવયુક્ત થઈ જાય છે અને એથી એને ચારિત્રલાભ થાય છે. આને દૃઢ કરવા માટે પ્રતિકમણ વગેરે (છ આવશ્યક કિયાએ) કહું છું. Page #156 -------------------------------------------------------------------------- ________________ १३४ समणसुत्तं ४१८. परिचत्ता परभावं, अप्पाणं झादि णिम्मलसहावं । अप्पवसो सो होदि हु, तस्स दु कम्मं भणंति आवासं ॥२॥ परित्यक्त्वा परभावं, आत्मानं ध्यायति निर्मलस्वभावम् । आत्मवशः स भवति खलु, तस्य तु कर्म भणन्ति आवश्यकम्॥२॥ ४१९. आवासं जइ इच्छसि, अप्पसहावेसु कुणदि थिरभावं । तेण दु सामइयगुणं, संपुण्णं होदि जीवस्स ॥३॥ आवश्यकं यदीच्छसि, आत्मस्वभावेषु करोति स्थिरभावम्। तेन तु सामायिकगुणं, सम्पूर्ण भवति जीवस्य ॥३॥ ४२०. आवासएण हीणो, पब्भट्ठो होदि चरणदो समणो । . . पुव्वुत्तकमेण पुणो, तम्हा आवासयं कुज्जा ॥४॥ आवश्यकेन हीनः, प्रभ्रष्टो भवति चरणतः श्रमणः । । पूर्वोक्तक्रमेण पुनः, तस्मादावश्यकं कुर्यात् ॥४॥ ४२१. पडिकमणपहुदिकिरियं, कुव्वंतो णिच्छयस्स चारित्तं । . तेण दु विरागचरिए, समणो. अब्भुट्ठिदो होदि ॥५॥ प्रतिक्रमणप्रभृतिक्रियां, कुर्वन् निश्चयस्य चारित्रम् । तेन तु विरागचरिते, श्रमणोऽभ्युत्थितो भवति ॥५॥ ४२२. वयणमयं पडिकमणं, वयणमयं पच्चखाण णियमं च । . आलोयण वयणमयं, तं सव्वं जाण सज्झाउं॥६॥ वचनमयं प्रतिक्रमणं, वचनमयं प्रत्याख्यानं नियमश्च । आलोचनं वचनमयं, तत्सर्वं जानीहि स्वाध्यायम् ॥६॥ ४२३. जदि सक्कदि कादं जे, पडिकमणादि करज्ज झाणमयं । सत्तिविहीणो जा जइ, सद्दहणं चैव कायव्वं ॥७॥ यदि शक्यते कर्तुम्, प्रतिक्रमणादिकं कुर्याद् ध्यानमयम् । शक्तिविहीनो यावद्यदि, श्रद्धानं चैव कर्तव्यम् ॥७॥ ४२४. सामाइयं चउवीसत्थओ वंदणयं । पडिक्कमणं काउस्सग्गो पच्चक्खाणं ॥८॥ सामायिकम् चतुर्विंशतिस्तवः वन्दनकम् । प्रतिक्रमणम्, कायोत्सर्गः प्रत्याख्यानम् ॥८॥ Page #157 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ ૧૩૫ ૪૧૮. પર-ભાવનો ત્યાગ કરી નિર્મલસ્વભાવી આત્માનો ધ્યાતા આત્મવશી હોય છે. એના કર્મને આવશ્યક કહેવામાં આવે છે. ૪૧૯. જે તે પ્રતિકમણાદિ આવશ્યક કર્મોની ઈચ્છા રાખે છે તો તું પોતાને આત્મવિભાવમાં સ્થિત, સ્થિર રાખ, આથી જીવન' સામાયિક ગુણ પૂર્ણ બને છે– એનામાં સમતા પ્રવેશે છે. ૪૨૦. જે શ્રમણ આવશ્યક-કર્મ નથી કરતો, એ ચારિત્રથી ભ્રષ્ટ કહેવાય. એટલા માટે પૂર્વોક્ત કામે આવશ્યક અવશ્ય કરવાં જોઈએ.” ૪૨૧. જે નિશ્ચયચારિત્રસ્વરૂપ પ્રતિકમણાદિ ક્રિયાઓ કરે છે એ શ્રમણ વીતરાગ-ચારિત્રમાં સમુસ્થિત અથવા આરૂઢ બને છે. ૪૨૨. (પરંતુ) વચનમય પ્રતિક્રમણ, વચનમય પ્રત્યાખ્યાન, વચનમય નિયમ, વચનમય આલોચના – આ બધાંને તો કેવળ - સ્વાધ્યાય કહેવામાં આવે છે (ચારિત્ર નહિ). ૪૩. (માટે જ). જે કરવાની શક્તિ અને સંભાવના હોય તો ધ્યાનમય પ્રતિકમણ વગેરે કર, આ સમયે જે શક્તિ નથી તો એ બધામાં શ્રદ્ધા કેળવવી એ કર્તવ્ય છે – શ્રેયસ્કર છે. ૪૨૪. સામાયિક, ચોવીસ જિનનું સ્તવન, વંદના, પ્રતિકમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન – આ છ આવશ્યક છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ १३६ समणसुत्तं ४२५. समभावो सामइयं, तणकंचण-सत्तुमित्तविसओ ति । निरभिस्संगं चित्तं, उचियपवित्तिप्पहाणं च ॥९॥ समभावो सामायिकं, तृणकाञ्चनशत्रुमित्रविषयः इति । निरभिष्वङ्गं चित्तं, उचितप्रवृत्तिप्रधानं च ॥९॥ ४२६. वयणोच्चारणकिरियं, परिचत्ता वीयरायभावेण । जो झायदि अप्पाणं, परमसमाही हवे तस्स ॥१०॥ वचनोच्चारणक्रियां, परित्यक्त्वा वीतरागभावेन. ।... यो ध्यायत्यात्मा, परमसमाधिर्भवेत् तस्य ॥१०॥ ४२७. विरदो सव्वसावज्जे, तिगुत्तो पिहिदिदिओ।.. तस्स सामाइगं ठाई, इदि केवलिसासणे ॥१॥ . विरतः सर्वसावद्ये, त्रिगुप्तः पिहितेन्द्रियः। . तस्य सामायिक स्थायि, · इति केवलिशासने ॥११॥ ४२८. जो समो सव्वभूदेसु, . थावरेसु तसेसु वा। . तस्स सामायिगं ठाई, इदि केवलिसासणे ॥१२॥ यः समः सर्वभूतेषु, स्थावरेषु त्रसेषु वा । तस्य सामायिकं स्थायि, इति केवलिशासने ॥१२॥ ४२९. उसहादिजिणवराणं, णामणित्ति गुणाणुकित्ति च । काऊण अच्चिदूण य, तिसुद्धिपंणामो थवो ओ॥१३॥ ऋषभादिजिनवराणां, नामनिरुक्ति गुणानुकीर्ति च । कृत्वा अचित्वा च, त्रिशुद्धिप्रणामः स्तवो ज्ञेयः ॥१३॥ ४३०. दव्वे खेत्ते काले, भावे य कयावराहसोहणयं ।। णिदणगरहणजुत्तो, मणवचकायेण - पडिक्कमणं ॥१४॥ द्रव्ये क्षेत्रे काले, भावे च कृतापराधशोधनकम् । निन्दनगर्हणयुक्तो, मनोवचःकायेन प्रतिक्रमणम् ॥१४॥ ४३१. आलोचणिदणगरह-णाहिं अब्भुट्टिओ अकरणाए । तं भावपडिक्कमणं, सेसं पुण दव्वदो भणिअं॥१५॥ आलोचननिन्दनगर्हणाभि. अभ्युत्थितश्चाऽकरणाय । तद् भावप्रतिक्रमणं, शेषं पुनद्रव्यतो भणितम् ॥१५॥ Page #159 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ ૧૩૭ ૪૨૫. તૃણ અને સેનું, શત્રુ અને મિત્રમાં સમભાવ રાખવો એને સામાયિક કહે છે. એટલે કે રાગદ્વેષરૂપ અભિધ્વંગ રહિત (ધ્યાન અથવા અધ્યયનરૂ૫) ગ્ય પ્રવૃત્તિપ્રધાન ચિત્તને સામાયિક કહે છે. ૪૨૬. જે વચન-ઉચ્ચારણની ક્રિયાનો ત્યાગ કરી વીતરાગ ભાવપૂર્વક - આત્માનું ધ્યાન કરે છે એને પરમસમાધિ અથવા સામાયિક પ્રાપ્ત થાય છે. ૪૨૭. જે સર્વ સાવદ્ય (આરંભ)થી વિરત, ત્રિગુપ્તિયુક્ત છે – હોય છે – બને છે તથા ઇદ્રિો ઉપર વિજય મેળવ્યો છે જેણે તેની સામયિક સ્થિર કે ટિની હોય છે એમ કેવલિ ભગવાને ભાખ્યું છે. ૪૨૮. જે સર્વ ભૂતો (સ્થાવર અને ત્રસ જીવો) તરફ સમભાવી છે એની સામાયિક સ્થિર પ્રકારની હોય છે – આવું કેવલિશાસનમાં કહેવામાં આવ્યું છે. ૪૨૯. ઋષભાદિ ચોવીસ તીર્થકરોનાં નામોની નિયુક્તિ તથા એના ગુણોને ગાવા, ગંધ-પુષ્પ-અક્ષતાદિથી પૂજા – અર્ચા કરી મનવચન અને કાયાની શુદ્ધિપૂર્વક પ્રણામ કરવા એને “ચતુર્વિશતિસ્તવ” નામનું બીજું આવશ્યક કહે છે. ૩૦. નિંદા તથા ગોંયુકત સાધુનાં મન વચન કાયા દ્વારા, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના વ્રતાચરણ વિષયક દોષો અગર અપરાધેની આચાર્ય સામે આલોચનાપૂર્વક શુદ્ધ કરવી એને પ્રતિકમણ કહે છે. ૪૩૧. આલોચના, નિંદા તથા ગહ દ્વારા પ્રતિક્રમણ કરવામાં તથા ફરી વખત દેષ ન કરવામાં પ્રયત્નશીલ સાધુના પ્રતિકમણને ભાવપ્રતિકમણ કહે છે. બાકી બીજું બધું (પ્રતિકમણાદિ પાઠ) દ્રવ્ય-પ્રતિકમણ કહેવાય છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ १३८ समणसुत्तं ४३२. मोत्तूण वयणरयणं, रागादीभाववारणं किच्चा । - अप्पाणं जो झायदि, तस्स दु होदि त्ति पडिकम्मणं ॥१६॥ मुक्त्वा वचनरचनां, रागादिभाववारणं कृत्वा । आत्मानं यो ध्यायति, तस्य तु भवतीति प्रतिक्रमणम् ॥१६॥ ४३३. झाणणिलीणो साहू, परिचागं कुणइ सव्वदोसाणं । .. तम्हा दु झाणमेव हि, सव्वऽदिचारस्स पडिक्कमणं ॥१७॥ ध्याननिलीनः साधुः, परित्यागं करोति सर्वदोषाणाम् । .. तस्मात् तु ध्यानमेव हि, सर्वातिचारस्य प्रतिक्रमणम् ॥१७॥ ४३४. देवस्सियणियमादिसु, जहुत्तमाणेण उत्तकालम्हि । .. जिणगुणचिंतणजुत्तो, काउसग्गो तणुविसग्गो ॥१८॥ देवसिकनियमादिषु, यथोक्तमानेन उक्तकाले । जिनगुणचिन्तनयुक्तः, कायोत्सर्गस्तनुविसर्गः ॥१८॥ ४३५. जे केइ उवसग्गा, देवमाणुस-तिरिक्खञ्चेदणिया । ते सव्वे अधिआसे, काउसग्गे ठिदो। संतो॥१९॥ ये केचनोपसर्गा, देवमानुष-तिर्यगचेतनिकाः । . तान्सर्वानध्यासे, कायोत्सर्गे स्थितः सन् ॥१९॥ ४३६. मोत्तूण सयलजप्प-मणागयसुहमसुहवारणं किच्चा । अप्पाणं जो झायदि, पच्चक्खाणं हवे तस्स ॥२०॥ मुक्त्वा सकलजल्प-मनागतशुभाशुभनिवारणं कृत्वा .। आत्मानं यो ध्यायति, प्रत्याख्यानं भवेत् तस्य ॥२०॥ ४३७. णियभावं ण वि मुच्चइ, परभावं णेव गेहए केइं। जाणदि पस्सदि सव्वं, सोऽहं इदि चितए णाणी ॥२१॥ निजभावं नापि मुञ्चति, परभावं नैव गृहुणाति कमपि । जानाति पश्यति सर्वं, सोऽहम् इति चिन्तयेद् ज्ञानी ॥२१॥ ४३८. जं किंचि मे दुच्चरितं, सव्वं तिविहेण वोसिरे । सामाइयं तु तिविहं, करेमि सव्वं णिरायारं ॥२२॥ यत्किचिन्मे दुश्चरित्रं, सर्वं त्रिविधेन विसृजामि । सामायिकं तु त्रिविधं, करोमि सर्वं निराकारम् ॥२२॥ Page #161 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ ૧૩૯ ૪૩૨. વચન-રચના માત્રને ત્યાગી, જે સાધુ રાગાદિ ભાવોને દૂર કરી, આત્માનું ધ્યાન ધરે તેનું એ (પારમાર્થિક પ્રતિકમણ) કહેવાય. ૪૩૩. ધ્યાનમાં ડૂબી ગયેલે સાધુ બધા દોષને દૂર કરી શકે છે, એટલા માટે ધ્યાન જ સમસ્ત અતિચારો (દોષ)નું પ્રતિકમણ છે. ૪૩૪. દિન, રાત, પક્ષ, માસ, ચાતુર્માસ વગેરેમાં કરવામાં આવનારાં પ્રતિક્રમણ વગેરે વખતે શાસ્ત્રોકત નિયમાનુસાર સત્તાવીશ શ્વાસોચ્છેવાસ સુધી અથવા ઉપયુકતકાળ સુધી, જિનેન્દ્ર ભગવાનના ગુણોનું ચિંતન કરતાં કરતાં શરીરની મમતાને છોડી દેવી તેનું નામ કાયોત્સર્ગ આવશ્યક છે. ૪૩૫. કાર્યોત્સર્ગમાં હોય તે સાધુ, દેવે, મનુષ્ય, તિય, અચેતને કરેલ (એટલે કે પ્રાકૃતિક, આકરિમક) બધા ઉપસર્ગો (બાધાઓ, આપત્તિએ) સમભાવે સહે છે. • ૪૩૬. તમામ વાચનિક વિકાનો ત્યાગ કરી અને ભવિષ્યના શુભાશુભનું વિવરણ કરી જે સાધુ આત્માનું ધ્યાન ધરે છે એનું એ પ્રત્યાખ્યાન નામનું આવશ્યક કહેવાય છે. ૪૩૭. જે પોતાનો ભાવને છોડતો નથી અને કેઈ પણ પર-ભાવને ગ્રહણ કરતો નથી અને જે બધાનો જ્ઞાતા-દ્રષ્ટા છે એ (પરમ તત્ત્વ) “હું જ છું એવું ચિંતન આત્મ-ધ્યાનમાં લીન જ્ઞાની કરે છે. ૪૩૮. (એ એવો પણ વિચાર કરે છે કે, જે કાંઈ મારું દુશ્ચારિત્ર છે અને હું મન,વચન અને કાયપૂર્વક ત્યાગ કરું છું અને નિર્વિકલ્પ બની ત્રણ પ્રકારે સામાયિક કરું છું. Page #162 -------------------------------------------------------------------------- ________________ २८. तपसूत्र (अ) बाह्यतप - ४३९. जत्थ कसायणिरोहो, बंभं जिणपूयणं अणसणं च । . सो सव्वो चेव तवो, विसेसओ मुद्धलोयंमि ॥१॥ यत्र कषायनिरोधो, ब्रह्म जिनपूजनम् अनशनं च । तत् सर्वं चैव तपो, विशेषतः मुग्धलोके ॥१॥ ४४०. सो तवो दुविहो वृत्तो, बाहिरब्भतरो तहा। __ बाहिरो छव्विहो वुत्तो, एवमभंतरो तवो ॥२॥ तत् तपो द्विविधं उक्तं, बाह्यमाभ्यन्तरं तथा । . बाह्यं षड्विधं उक्तं, एवमाभ्यन्तरं तपः ॥२॥ ४४१. अणसणमूणोयरिया, भिक्खायरिया य रसपरिच्चाओ। कायकिलेसो संलोणया य, बज्झो तवो होइ ॥३॥ अनशनमूनोदरिका, भिक्षाचर्या च रसपरित्यागः । । कायक्लेशः संलीनता च, बाह्यं तपो. भवति ॥३॥ कम्माण णिज्जरलैं, आहारं परिहरेइ लीलाए । एगदिणादिपमाणं, तस्स तवं अणसणं होदि ॥४॥ कर्मणां निर्जरार्थम्, आहारं पंरिहरति लीलया । एकदिनादिप्रमाणं, तस्य तपः अनशनं भवति ॥४॥ ४४३. जे पयणुभत्तपाणा, सुयहेऊ ते. तवस्सिणो समए । । जो अ तवो सुयहीणो, बाहिरयो सो छुहाहारो॥५॥ ये प्रतनुभक्तपानाः, श्रुतहेतोस्ते तपस्विनः समये । यच्च तपः श्रुतहीनं, बाह्यः स क्षुदाधारः ॥५॥ ४४४. सो नाम अणसणतवो, जेण मणोऽमंगुलं न चितेइ । जेण न इंदियहाणी, जेण य जोगा न हायति ॥६॥ तद् नाम अनशनतपो, येन मनोऽमङ्गलं न चिन्तयति । येन नेन्द्रियहानि-र्येन च योगा न हीयन्ते ॥६॥ - १४० - Page #163 -------------------------------------------------------------------------- ________________ ૨૮. તપસૂત્ર () બાહ્યત૫ ૪૩૯. જ્યાં કષાયોનો નિરોધ, બ્રહ્મચર્યનું પાલન, જિન પૂજન તથા અનશન (આત્મહિત માટે) કરવામાં આવે છે એ બધું તપ છે. વિશેષતયા, મુગ્ધ અર્થાત્ ભક્તો એ જ તપ કરે છે. ૪૪૦. તપ બે પ્રકારનું છે– બાહ્ય અને અત્યંતર. બાહ્ય તપ છ પ્રકારનું છે. એ પ્રમાણે અત્યંતર તપ પણ છ પ્રકારનું કહેવામાં આવ્યું છે. ૪૪૧. અનશન, અવમોદર્ય (ઉદરિકા), ભિક્ષાચર્યા, રસ પરિત્યાગ, કાયક્લેશ, અને સંલીનતા-આ પ્રમાણે બાહ્ય તપ છ પ્રકારનું છે. * ૪૪૨. કર્મોની નિર્જરા માટે, એક-બે દિન વગેરેનું (યથાશક્તિ) " પ્રમાણ નકકી કરી આહારને ત્યાગ સરળતાથી કરે છે એનું એ અનશન તપ કહેવાય. ૪૪૩. જે શાસ્ત્રાભ્યાસ (સ્વાધ્યાય) માટે શેડો આહાર કરે છે એને જ આગમમાં તપસ્વી કહેવામાં આવ્યા છે. શ્રુતવિહીન અનશન તપ તો કેવળ ભૂખને આહાર–ભૂખે મરવું કહેવાય છે. ૪૪૪. જેથી મનમાં કોઈ પણ જાતના અમંગળની ચિંતા ઉત્પન્ન ન થાય, ઇંદ્રિયમાં શિથિલતા ન આવે અને જે મન, વચન તથા કાયાના યોગોમાં પતનનું કારણ ન બને એને જ વાસ્તવમાં અનશન–તપ કહેવામાં આવે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ १४२ समणसुत्तं ४४५. बलं थामं च पहाए, सद्धामारोग्गमप्पणो । खेत्तं कालं च विनाय, तहप्पाणं निजुंजए॥७॥ बलं स्थाम च प्रेक्ष्य श्रद्धाम् आरोग्यम् आत्मनः । । क्षेत्रं कालं च विज्ञाय तथा आत्मानं नियुञ्जीत ॥७॥ ४४६. उवसमणो अक्खाणं, उववासो वण्णिदो समासेण । तम्हा भुजंता वि य, जिदिदिया होंति उववासा ॥८॥ उपशमनम् अक्षाणाम्, उपवासः वर्णितः समासेन । तस्मात् भुजानाः अपि च, जितेन्द्रियाः भवन्ति उपवासाः ॥८॥ ४४७. छट्ठट्ठमदसमदुवाललैहिं, अबहुसुयस्स जा सोही । . . तत्तो बहुतरगुणिया, हविज्ज जिमियस्स नाणिस्स ॥९॥ · षष्ठाष्टमदशमद्वादशै-रबहुश्रुतस्य या · शुद्धिः । ततो बहुतरगुणिता, भवेत् जिमितस्य ज्ञानिनः ।।९॥ ४४८. जो जस्स उ आहारो, तत्तो ओमं तु जो करे। : जहन्नेणेगसित्थाई, एवं दवेण ऊ भवे ॥१०॥ यो यस्य त्वाहारः, ततोऽवमं तु यः कुर्यात् । घन्येनैकसिक्थादि, एवं द्रव्येण तु भवेत् ॥१०॥ गोयरपमाणदायग-भायणणाणाविधाण जं गहणं ।' तह एसणस्स गहणं, विविधस्स य 'वुत्तिपरिसंखा ॥११॥ गोचरप्रमाणदायक-भाजननानाविधानं यद् ग्रहणम् । तथा एषणीयस्य ग्रहणं, विविधस्य च वृत्तिपरिसंख्या ॥११॥ ४५०. खीरदहिसप्पिमाई, पणीयं पाणभोयणं । परिवज्जणं रसाणं तु, भणियं रसविवज्जणं ॥१२॥ क्षीरदधिसपिरादि, प्रणीतं पानभोजनम् ।। परिवर्जनं रसानां तु, भणितं रसविवर्जनम् ॥१२॥ ४५१. एगंतमणावाए, इत्थीपसुविवज्जिए । सयणासणसेवणया, विवित्तसयणासणं ॥१३॥ एकान्तेऽनापाते, स्त्रीपशुविजिते । शयनासनसेवनता, विविक्तशयनासनम् ॥१३॥ Page #165 -------------------------------------------------------------------------- ________________ માક્ષમાગ ૪૪૫. પેાતાનાં બળ, તેજ, શ્રદ્ધા અને ક્ષેત્ર અને કાળને અનુસારે, પાતે શક્તિથી અધિક ઉપવાસ કરવામાં ૧૪૩ આરેાગ્યને ધ્યાનમાં લઈ, ઉપવાસ કરે. ( કારણ કે હાનિ થાય છે.) ૪૪૬. “કમાં, ઇંદ્રિયાના ઉપશમનને જ ઉપવાસ કહેવામાં આવે છે. એટલા માટે જ, જિતેન્દ્રિય સાધુ ખાવા છતાં ઉપવાસી જ કહેવાય છે. ૪૪૭. અમદ્રુશ્રુત અર્થાત્ અજ્ઞાનીની જેટલી વિશુદ્ધિ બે-ચાર ઉપવાસેાથી થાય છે તેથી વધારે—ઘણી વધારે—વિશુદ્ધિ જ્ઞાની તપસ્વી હંમેશાં ભાજન કરે તે પણ એની હાય છે. ૪૪૮. જે જેટલું ભાજન કરી શકતા હાય તેનાથી એક દાણા કે કાળિયા આછું ભેાજન કરે તા તે દ્રવ્યથી ઊનાદરી કહેવાય. ૪૪૯. આજે હુ. ભાજનનું પ્રમાણ આટલું લઈશ, ભિક્ષા માટે આજે હું આટલાં ઘરામાં જઈશ, આજે મને અમુક પ્રકારના માણસા વ્હારાવશે તેા જ લઈશ, આજે હુ અમુક જાતનાં વાસણેામાંથી વ્હારાવવામાં આવશે તેા જ લઈશ, આજે મને માંડા સાથવા વગેરે વગેરે ભાજન મળશે. તા જ કરીશ— આવા આવા વિચારપૂર્વક આહાર ગ્રહણ કરનાર સાધુનું એ વૃત્તિ પરિસ`ખ્યાન નામક તપ કહેવાય. ૪૫૦. દૂધ, દહીં, ઘી વગેરે પૌષ્ટિક ભેાજન-પાનાદિ રસાના ત્યાગને રસ પરિત્યાગ નામનુ તપ કહેવામાં આવે છે. ૪૫૧. એકાંત, અનાપાત ( જ્યાં કાઈ આવતું, જતું ન હાય ), તથા શ્રી–પુરુષાદિથી રહિત સ્થાનમાં સૂવું કે બેસવું–આને વિવિક્ત શય્યાસન ( પ્રતિસ`લીનતા ) નામનું તપ કહે છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ १४४ समणसुत्तं ४५२. ठाणा वीरासणाईया, जीवस्स उ सुहावहा । उग्गा जहा धरिज्जंति, कायकिलेसं तमाहियं ॥१४॥ स्थानानि वीरासनादीनि, जीवस्य तु सुखावहानि । उग्राणि यथा धार्यन्ते, कायक्लेशः स आख्यातः ॥१४॥ ४५३. सुहेण भाविदं गाणं, दुहे जादे विणस्सदि । तम्हा जहाबलं जोई, अप्पा दुक्खेहि भावए ॥१५॥ सुखेन भावितं ज्ञानं, दुःखे जाते विनश्यति ।... तस्मात् यथाबलं योगी, आत्मानं दुःखैः भावयेत् ॥१५॥ ४५४-४५५. ण दुक्खं ण सुखं वा वि, जहाहेत तिगिच्छिति। . तिगिच्छिए सुजुत्तस्स, दुक्खं वा जइ वा सुहं ॥१६॥ मोहक्खए उ जुत्तस्स, दुक्खं वा जइ वा मुंह। मोहक्खए जहाहेउ, न दुक्खं न वि वा सुहं ॥१७॥ न दु:खं न सुखं वाऽपि यथाहेतु चिकित्सति। चिकित्सते सुयुक्तस्य दुःखं वा यदि वा सुखम् ॥१६॥ मोहक्षये तु युक्तस्य, दुःखं वा यदि वा सुखम् । मोहक्षये यथाहेतु, न दुःखं नाऽपि वा. सुखम् ॥१७॥ (आ) आभ्यन्तरतप ४५६. पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झावो । झाणं च विउस्सग्गो, एसो अभितरो तवो ॥१८॥ प्रायश्चित्तं विनयः, वैयावृत्य तथैव स्वाध्यायः ।। ध्यानं च व्युत्सर्गः, एतदाभ्यन्तरं तपः ॥१८॥ ४५७. वद-समिदि-सोल-संजम-परिणामो करणणिग्गहो भावो । सो हवदि पायच्छित्तं, अणवरयं चेव कायव्वो ॥१९॥ व्रत-समिति-शील-संयम-परिणामः करणनिग्रहो भावः । स भवति प्रायश्चित्तम्, अनवरतं चैव कर्तव्यः ॥१९॥ ४५८. कोहादि-सगब्भाव-क्खयपहुदि-भावणाए णिग्गहणं । पायच्छित्तं भणिदं, णियगुणचिंता य णिच्छयदो ॥२०॥ क्रोधादि-स्वकीयभाव-क्षयप्रभृति-भावनायां निग्रहणम् । प्रायश्चित्तं भणितं, निजगुणचिन्ता च निश्चयतः ॥२०॥ Page #167 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ ૧૪૫ ૪૫૨. ગિરિ, કંદરા વગેરે ભયંકર સ્થળોમાં, આત્મા માટે લાભકારી, વીરાસનાદિ ઉગ્ર આસનને અભ્યાસ કરવો અથવા એ આસનોને ધારણ કરવાં તેને કાયકલેશ નામનું તપ કહે છે. ૪૫૩. સુખપૂર્વક પ્રાપ્ત કરેલું જ્ઞાન દુઃખ આવે ત્યારે નષ્ટ થઈ જાય છે. એટલા માટે યોગીએ પિતાની શક્તિ પ્રમાણે દુઃખે દ્વારા અર્થાત્ કાયકલેશપૂર્વક આત્મચિંતન કરવું જોઈએ. ૪૫૪-૪૫૫. રોગની ચિકિત્સાને હેતુ રોગીનું કેવળ સુખ કે રેગીનું કેવળ દુઃખ નથી. ચિકિત્સા કરાવતી વખતે રોગીને સુખ પણ થાય અને દુઃખ પણ થાય. આ પ્રમાણે મેહના ક્ષયમાં પ્રવૃત્ત થયા બાદ સાધકને સુખ પણ થાય અને દુઃખ પણ થાય. (કાયકલેશ તપમાં સાધકને શરીરગત દુઃખ અથવા બાહ્ય રોગોને સહન કરવા પડે છે. પરંતુ એ મેહક્ષયની સાધનાનું અંગ હોવાથી અનિષ્ટકારી નથી.) (ગ) આત્યંતર તપ ૪પ૬. પ્રાયશ્ચિત્ત, વિનય,વિયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ, (કાર્યોત્સર્ગ) આ પ્રમાણે આત્યંતર તપ છ પ્રકારનું છે. ૪૫૭. વ્રત, સમિતિ, શીલ, સંયમ પરિણામ તથા ઇન્દ્રિય નિગ્રહનો ભાવ –આ બધું પ્રાયશ્ચિત્ત તપ છે જે નિરંતર કર્તવ્યનિત્યકરણીય છે. ૪૫૮. ક્રોધ વગેરે સ્વકીય ભાવને ક્ષય અથવા ઉપશમ વગેરેની ભાવના કરવી અગર નિજગુણોનું ચિંતન કરવું એ નિશ્ચય પ્રાયશ્ચિત્ત-તપ છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ १४६ समणसुत्तं ४५९. गंताणंतभवेण, समज्जिअ-सुहअसुहकम्मसंदोहो । . तवचरणेण विणस्सदि, पायाच्छित्तं तवं तम्हा ॥२१॥ अनन्तानन्तभवेन, समर्जित-शुभाशुभकर्मसन्दोहः । तपश्चरणेन विनश्यति, प्रायश्चित्तं तपस्तस्मात् ॥२१॥ ४६०. आलोयण पडिकमणं, उभयविवेगो तहा विउस्सग्गो । तव छेदो मूलं वि य, परिहारो चेव सद्दहणा ॥२२॥ आलोचना प्रतिक्रमणं, उभयविवेकः तथा व्युत्सर्गः । तपः छेदो मूलमपि च, परिहार: चव श्रद्धानं ॥२२॥ ४६१. अणाभोगकिदं कम्मं, जं किं पि मणसा कदं । तं सव्वं आलोचेज्ज हु, अव्वाखित्तेण चेदसा ॥२३॥ अनाभोगकृतं कर्म, यत्किमपि मनसा कृतम् । तत्सर्वमालोचयेत् खलु अव्याक्षिप्तेन चेतसा ॥२३॥ ४६२. जह बालो जंपन्तो, कज्जमकज्जं च. उज्जुयं भणइ । तं तह आलोइज्जा, मायामयविप्पमुक्को वि ॥२४॥ यथा बालो जल्पन्, कार्यमकार्य च ऋजुकं भणति । तत् . तथाऽऽलोचयेन्मायामदविप्रमुक्त अव ॥२४॥ ४६३-४६४. जह कंटएण विद्धो,. सव्वंगे. वेयणदिओ होइ । तह चेव उद्धियम्मि उ, निस्सल्लो निव्वुओ होइ ॥२५॥ एवमणुद्धियदोसो, माइल्लो तेणं दुक्खिओ. होइ । सो चेव चत्तदोसो, सुविसुद्धो निव्वुओ होइ ॥२६॥ यथा कण्टकेन विद्धः, सर्वाङ्गे वेदनार्दितो भवति । तथैव उद्धृते तु निश्शल्यो . नितो भवति ॥२५।। एवमनुद्धृतदोषो, मायावी तेन दुःखितो भवति । स अव त्यक्तदोषः, सुविशुद्धो निर्वृतो भवति ॥२६॥ ४६५. जो पस्सदि अप्पाणं, समभावे संठवित्तु परिणामं । आलोयणमिदि जाणह, परमजिणंदस्स उवएसं ॥२७॥ यः पश्यत्यात्मानं, समभावे संस्थाप्य परिणामम् । आलोचनमिति जानीत, परमजिनेन्द्रस्योपदेशम् ॥२७॥ Page #169 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ ૧૪૭ ૪૫૯. અનંતાનંત ભવોમાં બાંધેલાં શુભાશુભ કર્મોના સમૂહને નાશ તપશ્ચરણથી સિદ્ધ થાય છે. માટે, તપશ્ચરણ એ પ્રાયશ્ચિત્ત છે. ૪૬૦. પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનું છે ? આલોચના, પ્રતિકમણ, ઉભય, 'વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, પરિહાર તથા શ્રદ્ધા. ૪૬૧. મન, વચન અને કાયા દ્વારા કરેલાં શુભાશુભ કર્મો બે પ્રકારનાં હોય છે – આભોગ કૃત અને અનાગત. બીજા દ્વારા જાણવ્રામાં આવેલાં કર્મ આગ કૃત કહેવાય અને બીજા દ્વારા નહિ જાણવામાં આવેલ કર્મ અનાભોગ કૃત કહેવાય. બન્ને પ્રકારનાં કર્મોની અને એથી લાગેલા દોષોની આલોચના ગુરુ અથવા આચાર્યની સમક્ષ નિરાકુલ ચિત્ત કરવી જોઈએ. ૪૬૨. જેવી રીતેં બાળક પિતાના કાર્ય–અકાર્યને સરળતાથી માતા સમક્ષ વ્યક્ત કરી દે છે તેવી રીતે સાધુએ પણ "" . પોતાના બધા દેશોની આલોચના માયા-પદ (છલ-છ) 1 તજીને કરવી જોઈએ. ૪૬૩૪૬૪. જેવી રીતે કાંટ લાગવાથી આખા શરીરમાં વેદના યા પીડા થાય છે અને કાંટે નીકળી ગયા પછી શરીર શલ્યરહિત અર્થાત્ સર્વાગ સુખી થઈ જાય છે તેવી જ રીતે પિતાના દોષોને ન પ્રકટ કરનારા માયાવી દુઃખી અથવા વ્યાકુળ રહે છે અને એને ગુરુની સમક્ષ પ્રકટ કરી દેવાથી સુવિશુદ્ધ બની સુખી થઈ જાય છે – મનમાં કેઈ શલ્ય રહી જતું નથી. ૪૬૫. પોતાનાં પરિણામને સમભાવમાં સ્થાપિત કરી આત્માને જે એનું નામ જ આલેચની છે. જિનેશ્વર દેવે આ ઉપદેશ આપ્યો છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ १४८ समणसुत्तं ___४६६. अब्भुटाणं अंजलिकरणं, तहेवासणदायणं । . . . गुरुभत्तिभावसुस्सूसा, विणओ एस वियाहिओ ॥२८॥ अभ्युत्थानमञ्जलिकरण, तथैवासनदानम् । गुरुभक्तिभावशुश्रूषा, विनय एष व्याख्यातः ॥२८॥ ४६७. दसणणाणे विणओ, चरित्ततव-ओवचारिओ विणओ । पंचविहो खलु विणओ, पंचमगइणाइगो भणिओ ॥२९॥ दर्शनज्ञाने विनय-रचारित्रतप-औपचारिको विनयः । .. पञ्चविधः खलु विनयः, पञ्चमगतिनायको भणितः ।।२९।। ४६८. एकम्मि होलियम्मि, होलिया हुंति. ते सध्वे । .. एकम्मि पूइयम्मि, पूइया हुंति सव्वे ॥३०॥ अकस्मिन् हीलिते, हीलिता भवन्ति सर्वे । अकस्मिन् पूजिते, पूजिता भवन्ति सर्वे ॥३०॥.. ४६९. विणओ सासणे मूलं, विणीओ . संजओ भवे । विणयाओ विप्पमुक्कस्स, कओ धम्मो को तवो ? ॥३१॥ विनयः शासने मूलं, विनीतः संयत: भवेत् । विनयात् विप्रमुक्तस्य, कुतो धर्मः कुतः तप: ? ॥३१॥ ४७०. विणओ मोक्खद्दारं, विणयादो संजमो तवो णाणं । विणएणाराहिज्जदि, आइरिओ सव्वसंघो य ॥३२॥ विनयो मोक्षद्वारं, विनयात् संयमस्तपो ज्ञानम् । विनयेनाराध्यते, . आचार्यः । सर्वसंघश्च ॥३२॥ ४७१. विणयाहीया विज्जा, देंति फलं इह परे य लोगम्मि । न फलंति विणयहीणा, सस्साणि व तोयहीणाई ॥३३॥ विनयाधीताः विद्याः, ददति फलम् इह परत्र च लोके । न फलन्ति विनयहीनाः, सस्यानीव तोयहीनानि ॥३३॥ ४७२. तम्हा सव्वपयत्ते, विणीयत्तं मा कदाइ छंडेज्जा । अप्पसुदो वि य पुरिसो, खवेदि कम्माणि विणएण ॥३४॥ तस्मात् सर्वप्रयत्ने, विनीतत्वं मा कदाचित् छर्दथेत् । अल्पश्रुतोऽपि च पुरुषः, क्षपयति कर्माणि विनयेन ॥३४।। Page #171 -------------------------------------------------------------------------- ________________ મોક્ષથાગ ૧૪૯ ૪૬૬. ગુરુ તથા વૃદ્ધ માણસ સામે આવી રહ્યા હોય ત્યારે ઊભા થઈ જવું, હાથ જોડવા, એમને ઊંચું આસન આપવું, એમની ભાવપૂર્વક ભક્તિ અને સેવા કરવી–આ બધાંને વિનય તપ ૪૬૭. દર્શન વિનય, જ્ઞાન વિનય, ચારિત્ર વિનય, તપ વિનય અને ઔપચારિક વિનય–આ વિનય, તપના પાંચ ભેદ કહેવામાં આવ્યા છે જે પંચમ ગતિ અર્થાત્ મોક્ષમાં લઈ જાય છે. . . ૪૬૮. એકના તિરસ્કારમાં બધાનો તિરસ્કાર સમાયેલું છે અને એકની પૂજામાં બધાની પૂજા આવી જાય છે. માટે જ્યાં જ્યારે કંઈ પૂજ્ય અને વૃદ્ધજન દેખવામાં આવે ત્યાં ત્યારે એમનો વિનય કરવો જોઈએ.) ૪૬૯ જિનશાસનનું મૂળ વિનય છે. સંયમ અને તપથી વિનીત બનવું જોઈએ. જે વિનયહીન છે એને કયાંથી હેય ધર્મ અને કયાંથી. હય તપ ? ૪૭૦. વિનય મેક્ષનું દ્વાર છે. વિનયથી સંયમ, તપ તથા જ્ઞાન : પ્રાપ્ત થાય છે. વિનયથી આચાર્ય તથા સકળ સંઘની * આરાધના થાય છે. ૪૭૧. વિનયપૂર્વક પ્રાપ્ત કરેલી વિદ્યા આ લોક તથા પરાકમાં ફળ આપનારી હોય છે. પાણી વિના ધાન્ય નથી પાકતું તેમ વિનયવિહીન વિદ્યા ફળ આપતી નથી. ૪૭૨. એટલા માટે તમામ પ્રકારનો પ્રયત્ન કરીને વિનયને કદિ ન છોડવો જોઈએ. થોડા જ શ્રુતજ્ઞાનના માલિક પણ વિનય દ્વારા કર્મોનો નાશ કરી શકે છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ १५० समणसुत्तं ४७३. सेज्जोगासणिसेज्जो, तहोवहिपडिलेहणाहि उवग्गहिदे । आहारोसहवायण-विकिंचणं वंदणादीहिं ॥३५॥ शय्यावकाशनिषद्या, तथा उपधिप्रतिलेखनाभिः उपगृहीते । आहारौषधवाचना-विकिंचनं वन्दनादिभिः ॥३५॥ ४७४. अद्धाणतेणसावद-रायणदीरोधणासिवे ओमे । वेज्जावच्चं उत्तं, संगहसारक्खणोवेदं ॥३६॥ अध्वस्तेनश्वापद-राजनदीरोधनाशिवे .. अंवमे । .... वैयावृत्यमुक्तं, संग्रहसंरक्षणोपेतम् ॥३६॥ ४७५. परियट्टणा य वायणा, पडिच्छणाणुवेहणा य धम्मकहा । . . थुदिमंगलसंजुत्तो, पंचविहो होइ सज्झाओ॥३७॥ परिवर्तना च वाचना, पृच्छनाऽनुप्रेक्षणा च धर्मकथां । । स्तुतिमङ्गलसंयुक्तः, पञ्चविधो भवति स्वाध्यायः ॥३७॥ ४७६. पूयादिसु णिरवेक्खो, जिण-सत्थं जो . पढेइ भत्तीए । कम्ममल-सोहणळं, सुयलाहो सुहयरो तस्स ॥३८॥ पूजादिषु निरपेक्षः, जिनशास्त्रं यः पठति भक्त्या । । कर्ममलशोधनार्थं, श्रुतलाभः सुखकरः तस्य ॥३८॥ ४७७. सज्झायं जाणंतो, पंचिदियसंवुडो .तिगुत्तो य । होइ य एकग्गमणो, विणएण समाहिओ साहू ॥३९॥ स्वाध्यायं जानानः, पञ्चेन्द्रियसंवृतः त्रिगुप्तः च । भवति च एकाग्रमनाः, विनयेन समाहितः साधुः ॥३९॥ ४७८. णाणेण ज्झाणसिज्झी, झाणादो सव्वकम्मणिज्जरणं । णिज्जरणफलं मोक्खं, णाणन्भासं तदो कुज्जा ॥४०॥ ज्ञानेन ध्यानसिद्धिः ध्यानात् सर्वकर्मनिर्जरणम् । निर्जरपाफलं मोक्षः ज्ञानाभ्यासं ततः कुर्यात् ॥४०॥ ४७९. बारसविहम्मि वि तवे, अभितरबाहिरे कुसलदिछे । न वि अस्थि न वि य होही, सज्झायसमं तवोकम्मं ॥४१॥ द्वादशविधेऽपि तपसि, साभ्यन्तरबार्बी कुशलदृष्टे । नापि अस्ति नापि च भविष्यति, स्वाध्यायसमं तपःकर्म ॥४१॥ Page #173 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ ૧૫૧ ૪૭૩. પથારી, ઘર, બેઠક તથા પ્રતિલેખનથી ઉપકૃત સાધુપુરુષની આહાર, ઔષધિ, વાચના, મળ-મૂત્ર વિસર્જન તથા વંદના વગેરે દ્વારા સેવા-શુશ્રષા કરવી તેને વૈયાવૃત્ય તપ કહે છે. ૪૭૪. માર્ગમાં ચાલવાથી જે થાકી ગયા છે, ચોર, હિંસક પશુ, રાજા વગેરે દ્વારા જે વ્યથિત થયા છે, નદીની રૂકાવટ, મરકી, રોગ અને દુકાળથી જે પીડા પામેલા છે તેમની સારસંભાળ અને રક્ષા કરવી તેને વિયાવૃત્ય કહે છે. ૪૭૫. સ્વાધ્યાય ત૫ પાંચ પ્રકારનું છે ? વાંચેલું ફેરવી જવું, વંચાવવું, પ્રશ્નો પૂછવા, વિચારણું અને સ્તુતિ – મંગલપૂર્વક ધર્મકથા. ૪૭૬. આદર-સત્કારની આશા છોડી દઈને, કર્મરૂપી મેલ જોવા માટે ભક્તિપૂર્વક જે જિનશાસ્ત્રોને ભણે છે તેનું શ્રુતજ્ઞાન પિતાને તથા બીજાને માટે સુખકારી છે. * ૪૭૭. સ્વાધ્યાયી અર્થાત્ શાસ્ત્રોનો જ્ઞાતા સાધુ પાંચ ઇંદ્રિયોથી સંવૃત, ત્રણ ગુપ્તિઓથી યુક્ત, વિનયથી સમાહિત તથા એકાગ્ર મનવાળો હોય છે. 8૭૮. જ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ થાય છે. ધ્યાનથી બધાં કર્મોની - નિર્જરા થાય છે. નિર્જરાનું ફળ મોક્ષ છે. માટે સતત જ્ઞાનાભ્યાસ કર જોઈએ. - ૪૭૯ બાહ્ય અને અત્યંતર એમ બાર પ્રકારનાં તપમાં સ્વાધ્યાય . જેવું કેઈ તપ નથી, હતું નહિ અને હશે પણ નહિ. Page #174 -------------------------------------------------------------------------- ________________ १५२ समणसुतं ४८०. सयणासणठाणे वा, जे उ भिक्खू न वावरे । कायस्स विउस्सग्गो, छट्टो सो शयनासनस्थाने वा, यस्तु भिक्षुर्न कायस्य व्युत्सर्गः, षष्ठः स ४८१. देहमइजड्डसुद्धी, सुहदुक्खतितिक्खया अणुपेहा । शायइ य सुहं झाणं, एगग्गो काउसग्गमि ॥४३॥ देहमति जाड्यशुद्धिः सुखदुःख तितिक्षता अनुप्रेक्षा । ध्यायति च शुभं ध्यानम् एकाग्रः कायोत्सर्गे ॥ ४३ ॥ ४८२. तेसि तु तवो ण सुद्धो, निक्खंता जें जं नेवन्ने वियाणंति, न सिलोगं तेषामपि तपो न शुद्धं, निष्क्रान्ताः ये यद् नैवाऽन्ये विजानन्ति न श्लोकं , • २९. ध्यानसूत्र परिकित्तिओ ॥४२॥ व्याप्रियते । परिकीर्तितः ॥४२॥ सरीरस्स, जहा मूलं झाणं ४८३. नाणमयवायसहिओ, सीलुज्जलिओ तवो मओ अग्गी । संसारकरणबीयं, दहइ दवग्गी व तणरासि ॥४५॥ ज्ञानमयवातसहितं, शीलोज्ज्वलितं तपो मतोऽग्निः । संसारकरणबीजं, दहति दवाग्निरिव तृणराशिम् ॥४५॥ महाकुला पवेज्जइ ॥ ४४॥ महाकुलाः । प्रवेदयेत् ॥ ४४ ॥ ॥ ध्यानं ४८४. सीसं जहा सव्वस्स साधुधम्मस्स, तहा शीर्षं यथा शरीरस्य यथा सर्वस्य साधुधर्मस्य तथा ४८५. जं थिरमज्झवसाणं, तं झाणं जं चलंतयं चित्तं । तं होज्ज भावणा वा अणुपेहा वा अहव चिंता ॥२॥ - यत् स्थिरमध्यवसानं, तद् ध्यानं यत् चलत्कं चित्तम् । तद् भवेद् भावना वा, अनुप्रेक्षा वाऽथवा चिन्ता ॥२॥ दुमस्स य । विधीयते ॥१॥ मूलं द्रुमंस्य च । विधीयते ॥ १ ॥ · Page #175 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ ૧૫૩ ૪૮૦. સૂવા, બેસવા અને ઊઠવા માટે ભિક્ષુએ વ્યર્થ કાયિક વ્યાપાર પ્રવૃત્તિ ન કરવી અને લાકડાની માફક રહેવું એને છઠ્ઠું કાયોત્સર્ગ નામનું તપ કહે છે. ૪૮૧. કાર્યોત્સર્ગ કરવાથી આ લાભ પ્રાપ્ત થાય છે– ૧. દેહજાદ્ય શુદ્ધિ –કફ વગેરે દેશે ક્ષીણ થવાથી દેહની જડતા હોય તે નષ્ટ થાય છે. ૨. મતિજાડ્યશુદ્ધિ– જાગરૂકતાથી મતિની જડતા નષ્ટ થાય છે. ૩. સુખ-દુઃખ-તિતિક્ષા–સુખ, દુઃખ સહન કરવાની શકિતનો વિકાસ થાય છે. ૪. અનુપ્રેક્ષા– ભાવનાઓ માટે સમુચિત અવસર મળે છે. ૫. એકાગ્રતા–શુભ ધ્યાન માટે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય છે. ૪૮૨. પિતાનાં મોટાં. કળાનો ત્યાગ કરી જેમણે દીક્ષા લીધી છે તેઓ આદર-સત્કાર માટે તપ કરે છે ત્યારે તે તપ શુદ્ધ ન કહેવાય, એટલા માટે કલ્યાણની ઇચ્છાવાળાએ એવી રીતે તપ કરવું કે જેની બીજાને ખબર સુદ્ધાં ન પડે. પોતાના તપની પ્રશંસા પણ બીજા પાસે ન કરવી જોઈએ. ૪૮૩. જેવી રીતે વનમાં લાગેલી પ્રચંડ આગ ઘાસના ગંજના ગંજ ભસ્મીભૂત કરી મૂકે છે તેવી રીતે જ્ઞાનમયી વાયુ અને શીલ દ્વારા પ્રજ્વલિત તમય અગ્નિ એ બન્ને મળીને * સંસારના કારણભૂત કર્મબીજને બાળી નાખે છે. ('. ૨૯. દયાનસૂત્ર ૪૮૪. જેવી રીતે મનુષ્યના શરીરમાં માથું અને ઝાડમાં એની જડ મુખ્ય છે– ઉત્કૃષ્ટ છે, તેવી રીતે સાધુના તમામ ધર્મોનું મૂળ ધ્યાન છે. - ૪૮૫. સ્થિર અધ્યવસાય અર્થાત્ માનસિક એકાગ્રતા જ ધ્યાન કહેવાય છે. અને ચિત્તની જે ચંચળતા છે તેના ત્રણ રૂપ છે–ભાવના, અનુપ્રેક્ષા, અને ચિતા. Page #176 -------------------------------------------------------------------------- ________________ १५४ समणसुत्तं .४८६. लवण व्व सलिलजोए, झाणे चित्तं विलीयए जस्स । तस्स सुहासुहडहणो, अप्पाअणलो पयासेइ ॥३॥ __ लवणमिव सलिलयोगे, ध्याने चित्तं विलीयते यस्य ।। तस्य शुभाशुभदहनो, आत्मानल: प्रकाशयति ॥३॥ . ४८७. जस्स न विज्जदि रागो, दोसो मोहो व जोगपरिकम्मो । तस्स सुहासुहडहणो, झाणमओ जायए अग्गी ॥४॥ यस्य न विद्यते रागो, द्वेषो मोहो वा योगपरिकर्म । - ... तस्य शुभाशुभदहनो, ध्यानमयो जायते अग्निः ॥४॥ ४८८. पुव्वाभिमुहो उत्तरमुहो व, होऊण सुइ-समायारो । .. झाया समाहिजुत्तो, सहासणत्यो सुइसरीरो॥५॥ पूर्वाभिमुखः उत्तरमुखो वा भूत्वा शुचिसमाचारः । ..... ध्याता समाधियुक्तः सुखासनस्थः शुचिशरीरः ॥५॥ .. ४८९. पलियंकं बंधेळ, निसिद्धमण-वयणकायवावारो। नासग्गनिमियनयणो, मंदीकयसासनीसासो॥६॥ पल्यङकं बद्धवा निषिद्धमनोवचनकायव्यापारः ॥ न्यासाग्रनिमित्तनयनः मन्दीकृतश्वासनिःश्वासः ॥६॥ ४९०. गरहियनियच्चरिओ, खामियसत्तो नियत्तियपमाओ। निच्चलचित्तो ता झाहि, जाव पुरओव्व' पडिहाइ ॥७॥ गर्हितनिजदुश्चरितः क्षमितसत्त्वः । निवर्तितप्रमादः । निश्चलचित्तः तावद् ध्याय यावत् पुरतः इव प्रतिभाति ॥७॥ ४९१. थिरकयजोगाणं पुण, मुणीण झाणे सुनिच्चलमणाणं । गामम्मि जणाइण्णे, सुण्णे रणे व ण विसेसो॥८॥ स्थिरकृतयोगानां पुनः, मुनीनां ध्याने सुनिश्चलमनसाम् । ग्रामे जनाकीर्णे, शून्येऽरण्ये वा न विशेषः ।।८। ४९२. जे इंदियाणं विसया मणुण्णा, न तेसु भावं निसिरे,कयाइ । न याऽमणुण्णेसु मणं पि कुज्जा, समाहिकामे समणे तवस्सी ॥९॥ य इन्द्रियाणां विषया मनोज्ञाः, न तेषु भावं निसृजेत् कदापि । न चामनोज्ञेषु मनोऽपि कुर्यात्, समाधिकामः श्रमणस्तपस्वी ॥९॥ Page #177 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ ૧૫૫ ૪૮૬. જેવી રીતે પાણીના સંગથી મીઠું એમાં ઓગળી જાય છે તેવી રીતે જેનું ચિત્ત નિર્વિકલ્પ સમાધિમાં વિલીન થઈ ગયું છે એનામાં લાંબા વખતથી સંચિત થયેલાં શુભાશુભ કર્મોને ભસ્મ કરનારે આત્મરૂપ અગ્નિ પ્રકટ થાય છે. ૪૮૭. જેને રાગ દ્વેષ અને મેહ નથી તથા મન, વચન, કાયારૂપ ચાગોનો વ્યાપાર નથી તેનામાં તમામ શુભાશુભ કર્મોને સળગાવી નાખનારો ધ્યાનાગ્નિ પ્રકટ થાય છે. ૪૮૮. પૂર્વ અથવા ઉત્તર દિશામાં મોં રાખીને બેઠેલે શુદ્ધ આચાર અને પવિત્ર શરીરવાળો ધ્યાતા સુખાસનમાં સ્થિર થઈ સમાધિમાં લીન થઈ જાય છે. ૪૮૯ પલ્ચકાસન લગાવી, મન-વચન-કાયાના વ્યાપારને રેકી, નજરને નાકના અગ્ર ભાગ ઉપર ખેડી એ ધ્યાન કરનાર મંદ મંદ શ્વાસે શ્વાસ લે. . ૪૯૦. જ્યાં સુધી પૂર્વકર્મને નાશ ન થાય ત્યાં સુધી એ પોતાના પૂર્વે કરેલા બુરા આચરણની નિંદા કરી, બધાં પ્રાણીઓની ક્ષમા ચાહી, પ્રમાદને દૂર કરી તથા ચિત્તને નિશ્ચલ કરી ધ્યાન ધરે. ૪૯૧. જેમણે પોતાના ચાગ અર્થાત્ મન, વચન, કાયાને સ્થિર કરી વાળ્યા છે અને જેમનું ચિત્ત બરાબર નિશ્ચલ થઈ ગયું છે, એ મુનિઓના ધ્યાનને માટે માણસેથી ભરપૂર શહેર અથવા શૂન્ય અરણ્યમાં કશે ફેર નથી. ૪૨. સમાધિની ભાવનાવાળો તપસ્વી શ્રમણ ઈદ્રિના અનુકૂળ વિષયમાં (શબ્દ-રૂપાદિમાં) કદિ પણ રાગભાવ ન રાખે અને પ્રતિકૂળ વિષમાં મનથી પણ દ્વેષભાવ ન રાખે. * Page #178 -------------------------------------------------------------------------- ________________ १५६ समणसुत्त ४९३. सुविदियजगस्सभावो, निस्संगो निभओ निरासो य । वेरग्गभावियमणो, झाणंमि सुनिच्चलो होइ ॥१०॥ सुविदितजगत्स्वभावः, निस्संगः निर्भय: निराशश्च । वैराग्यभावितमनाः, ध्याने सुनिश्चलो भवति ॥१०॥ ४९४. पुरीसायारो अप्पा, जोई वरणाणदंसणसमग्गो । जो झायदि सो जोई, पावहरो हवदि णिबंदो॥११॥ पुरुषाकार आत्मा, योगी वरज्ञानदर्शनसमग्रः ।... यः ध्यायति सः योगी, पापहरः भवति निर्द्वन्द्वः ॥११॥ ४९५. देहविवित्तं पेच्छइ, अप्पाणं तह य सव्वसंजोगे ।... देहोवहिवोसग्गं निस्संगो सव्वहा कुणइ ॥१२॥ देहविविक्तं प्रेक्षते आत्मानं तथा च सर्वसंयोगांन् ।... देहोपधिव्युत्सर्ग, निस्संगः सर्वथा करोति ॥१२॥ ४९६. णाहं होमि परेसिं, ण मे. पर संति णाणमहमेक्को। . इदि जो झायदि झाणे, सो अप्पाणं हवदि झादा ॥१३॥ नाहं भवामि परेषां, न मे परे सन्ति ज्ञानमहमेकः । इति यो ध्यायति ध्याने, स आत्मा भवति ध्याता ॥१३॥ ४९७. झाणढिओ ह जोई जइणो संवेय . णिययअप्पाणं । तो ण लहइ तं सुद्धं भग्गविहीणो जहा रयणं ॥१४॥ ध्यानस्थितो खलु योगी यदि नो संवेत्ति निजात्मानम् । तो न लभते तं शुद्धं भाग्यविहीनो यथा रत्नम् ॥१४॥ ४९८. भावेज्ज अवत्थतियं, पिंडत्थ-पयत्थ-रूवरहियत्तं । छउमत्थ-केवलितं, सिद्धत्तं चेव तस्सत्थो॥१५॥ भावयेत् अवस्थात्रिकं पिण्डस्थ-पदस्थ-रूपरहितत्वम् । छद्मस्थ-केवलित्वं सिद्धत्वं चैव तस्यार्थः ॥१५॥ ४९९. अवि झाइ से महावीरे, आसणत्थे अकुक्कुए झाणं । उड्ढमहे तिरियं च, पेहमाणे समाहिमपडिण्णे ॥१६॥ अपि ध्यायति सः महावीरः, आसनस्थः अकौत्कुचः ध्यानम् । ऊर्ध्वमधस्तिर्यक् च, प्रेक्षमाणः समाधिम् अप्रतिज्ञः ॥१६॥ Page #179 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ ૧૫૭ ૪૯૩. સંસારના સ્વરૂપથી જે સુપરિચિત છે, નિઃસંગ છે, નિર્ભય છે, આશાહિત છે તથા જેનું મન વિરાગ્યથી ભરપૂર છે એ જ ધ્યાનમાં સુનિશ્ચલ અર્થાત્ રૂડે પ્રકારે સ્થિર બની શકે છે. ૪૯૪. જે યેગી પુરુષના આકારવાળા, કેવળ જ્ઞાન અને કેવળ દશનથી પૂર્ણ એવા આત્માનું ધ્યાન ધરે છે એ કર્મના બંધનનો નાશ કરી દ્વન્દ વિનાનો બની જાય છે. ૪૫. ધ્યાન-યેગી પિતાના આત્માને શરીર તથા સમસ્ત બાહ્ય સંગોથી વિવિ ( ભિન્ન ) દેખે છે અર્થાત્ દેહ તથા ઉપકરણને સર્વથા ત્યાગ કરી નિસંગ બની જાય છે. ૪૬. “હું” નથી “બીજા”નો કે નથી “બીજા” (પદાર્થ અથવા ભાવ) મારા; હું તો એક (શુદ્ધ-બુદ્ધ) જ્ઞાનમય (ચેતન્ય) છું– આવું . જે ધ્યાનમાં ચિતવે તે શ્રમણ આત્માને : ધ્યાતા છે. • ૪૭. જેમ ભાગ્યહીન વ્યક્તિ રત્ન પ્રાપ્ત કરી શકતો નથી, તેમ ધ્યાનમાં રહેલ રોગી જે પોતાના આત્માનું સંવેદન નથી કરતો તો એ શુદ્ધ આત્માને પ્રાપ્ત કરી શકતો નથી. ૪૯૮. ધ્યાન કરવા વાળો સાધક પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત આ ત્રણ અવસ્થાઓની ભાવના કરે. પિંડસ્થ ધ્યાનને વિષય છે– છદ્મસ્થત્વ-દેહવિપશ્યત્વ. પદસ્થ ધ્યાનને વિષય છે. કેવલિત્વ-કેવલિ દ્વારા પ્રતિપાદિત અર્થનું અનુચિંતન અને રૂપાતીત ધ્યાનનો વિષય છે સિદ્ધત્વ-શુદ્ધઆત્મા. ૪૯. ઊકડુ આદિ આસનોમાં સ્થિત યા સ્થિર થઈ ભગવાન ધ્યાન કરતા હતા. ઊંચા, નીચા અને ત્રાંસા લોકમાં રહેલા પદાર્થોને એ દયેય બનાવતા હતા. એમની દૃષ્ટિ આત્મસમાધિ ઉપર આ સ્થિર થયેલી હતી. એ સંક૯પ-મુક્ત હતા. Page #180 -------------------------------------------------------------------------- ________________ १५८ समणसुत्तं ५००. णातीतमलैंण य आगमिस्सं, अळं नियच्छंति तहागया उ। विध तकप्पे एयाणुपस्सी, णिज्झोसइत्ता खवगे महेसी ॥१७॥ नातीतमर्थ न च आगमिष्यन्तम् अर्थ निगच्छन्ति तथागतास्तु। विधूतकल्पः अतदनुदर्शी निश्शोषयिता क्षपक: महर्षिः ॥१७॥ ५०१. मा चिट्ठह मा जंपह, मा चिन्तह किं वि जेण होइ थिरो । अप्पा अप्पम्मि रओ, इणमेव बरं हवे झाणं ॥१८॥ मा चेष्टध्वम् मा जल्पत, मा चिन्तयत किमपि येन भवति स्थिरः । आत्मा आत्मनि रतः, इदमेव परं भवेद् ध्यानम् ॥१८॥ ५०२. न कसायसमुत्थेहि य, वहिज्जइ माणसेहिं दुक्खेहि । । ईसा-विसाय-सोगा-इएहि, झाणोवगयचित्तो ॥१९॥. न . कषायसमुत्थैच्य, बाध्यते , मानसैर्दुःखैः । . ईर्ष्या-विषाद-शोका-दिभिः ध्यानोपगतचित्तः ॥१९॥ ५०३. चालिज्जइ बीभेइ य, धीरो. न परीसहोवसग्गेहिं । सुहुमेसु न संमुच्छइ, भावेसु न देवमायासु ॥२०॥ चाल्यते विभेति च, धीरः न परीषहोपसर्गः । सूक्ष्मेषु न संयुह्यति, भावेषु न देवमायासु ॥२०॥ ५०४. जह चिरसंचिमिंधण-मनलो पवणसहिओ दुयं दहइ । तह कम्मेंधणममियं, खण झाणानलो डहइ ॥२१॥ यथा चिरसंचितमिन्धन-मनलः: पवनसहितः द्रुतं दहति । तथा कर्मेन्धनममितं, क्षणेन ध्यानानल: दहति ॥२१॥ ३०. अनुप्रेक्षासूत्र . ५०५. झाणोवरमेऽवि मुणी, णिच्चमणिच्चाइभावणापरमो । होइ सुभावियचित्तो, धम्मज्झाणेण जो पुदिव ॥१॥ ध्यानोपरमेऽपि मुनिः, नित्यमनित्यादिभावनापरमः । भवति · सुभावितचित्तः, धर्मध्यानेन यः पूर्वम् ॥१॥ ५०६. अधुवमसरणमेगत्त-मन्नत्तसंसारलोयमसुइत्तं । . आसवसंवरणिज्जर, धम्मं बोधिं च चितिज्ज ॥२॥ अध्रुवमशरणमेकत्व-मन्यत्वसंसार-लोकमशुचित्वं । आस्रवसंवरनिर्जर, धर्म बोधिं च चिन्तयेत् ॥२॥ Page #181 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાર્ગ ૧૫૯ ૫૦૦. તથાગત ભૂત અને ભવિષ્યના અર્થને દેખતા નથી. ક૫ના મુક્ત મહર્ષિ વર્તમાનને દેખે છે. કર્મ શરીરનું શોષણ કરી એ ક્ષીણ કરી નાખે છે. પ૦૧. હે ધ્યાતા ! તું શરીર વડે કઈ ચેષ્ટા ન કર, વાણી વડે કાંઈ પણ ન બેલ, અને મનથી કશું પણ ન વિચાર. આ પ્રમાણે ત્રિગને નિરોધ કરવાથી તું સ્થિર બની જઈશ. તારો આત્મા આમરત થઈ જશે. આ જ પરમ ધ્યાન છે. પ૦૨. જેનું ચિત્ત આ પ્રકારના ધ્યાનમાં લીન છે એ આત્મધ્યાની પુરુષ કષાયથી ઉત્પન્ન થયેલ ઈર્ષ્યા, વિષાદ, શાક વગેરે માનસિક દુઃખેથી બાધા પામતો નથી. ૫૦૩. એ ધીર પુરુષ પરીષહ અને ઉપસર્ગથી વિચલિત અને ભયભીત નથી થતો. તથા સૂક્ષ્મ ભાવોમાં અને દેવ નિર્મિત માયાજાળમાં મુગ્ધ નથી થતો.. પ૦૪. વાયુથી ઉદ્દીપ્ત થયેલી આગ જેવી રીતે લાંબા વખતથી એકઠાં કરેલા લાકડાના સમૂહને તત્કાળ બાળી નાખે છે તેવી : રીતે ધ્યાનરૂપી આગ અપરિમિત કર્મ—ઇંધણને એક ક્ષણમાં • : બાળીને ભસ્મ કરી નાખે છે. ૩૦, અનુપ્રેક્ષાસૂત્ર પ૦૫. મોક્ષાથી સુનિ સૌથી પહેલાં ધર્મધ્યાન દ્વારા પોતાના ચિત્તને બરાબર ભાવિત કરે. પછી ધર્મ-ધ્યાન બાદ પણ હમેશાં અનિત્ય, અશરણ, વગેરે, ભાવનાઓના ચિંતન મનનમાં-મશગૂલ રહે. પ૦૬. અનિત્ય, અશરણ, એકવ, અન્યત્વ. સંસાર, લોક, અશુચિ, આસવ, સંવર, નિર્જરા, ધર્મ અને બેધિ– આ બાર ભાવનાઓનું ચિંતન-મનન કરવું જોઈએ. Page #182 -------------------------------------------------------------------------- ________________ १६० समणसुत्त ५०७. जम्मं मरणेण समं, संपज्जइ जोव्वणं जरासहियं । लच्छी विणास-सहिया, इय सव्वं भंगुर मुणह ॥३॥ जन्म मरणेन समं, सम्पद्यते यौवनं जरासहितम् । लक्ष्मी: विनाशसहिता, इति सर्वं भङगुरं जानीत ॥३॥ ५०८. चइऊण महामोहं, विसए मुणिऊण भंगुरे सव्वे । . णिव्विसयं कुणह मणं, जेण सुहं उत्तमं लहह ॥४॥ त्यक्त्वा महामोहं, विषयान् ज्ञात्वा भङगुरान् सर्वान् । निविषयं कुरुत मनः, येन सुखमुत्तमं लभध्वम् ॥४॥ ५०९. वित्तं पसवो य णाइओ, तं बाले सरणं ति मण्णइ । एए मम तेसि वा अहं, णो ताणं सरणं ण विज्जई ॥५॥ वित्तं पशवश्च ज्ञातयः, तद् बाल: शरणमिति मन्यते । एते मम तेष्वप्यहं, नो त्राणं शरणं न विद्यते ॥५॥ ५१०. संगं परिजाणामि, सल्लं पि य उद्धरामि तिविहेणं । गुत्तीओ समिईओ, मज्झं ताणं च सरणं च ॥६॥ संगं परिजानामि, शल्यमपि चोद्धरामि त्रिविधेन । गुप्तयः समितयः, मम त्राणं च शरणं च ॥६॥ ५११. धी संसारो जहियं, जुवाणओ . परमरूवगवियओ। मरिऊण जायइ, . किमी तत्थेव कलेवरे नियए ॥७॥ धिक् संसारं यत्र, युवा परमरूपवितकः । मृत्वा जायते, कृमिस्तत्रैव कलेवरे निजके ।।७।। ५१२. सो नत्थि इहोगासो, लोए वालग्गकोडिमित्तोऽवि । जम्मणमरणाबाहा, अणेगसो, जत्थ न य पत्ता ॥८॥ स नास्तीहावकाशो, लोके बालाग्रकोटिमात्रोऽपि । जन्ममरणाबाधा, अनेको यत्र न च प्राप्ताः ॥८॥ ५१३. बाहिजरमरणमयरो, निरंतरुप्पत्तिनीरनिकुरुबो । परिणामदारुणदुहो, अहो दुरंतो भवसमुद्दो ॥९॥ व्याधिजरामरणमकरो, निरन्तरोत्पत्ति-नीरनिकुरुम्बः । परिणामदारुणदुःखः, अहो ! दुरन्तो भवसमुद्रः ॥९॥ Page #183 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ ૧૬૧ પ૦૭. જન્મ મૃત્યુ સાથે જોડાયેલું છે અને યૌવન ઘડપણ સાથે. લક્ષમી ચંચળ છે. આ પ્રકારે (સંસારમાં) બધું જ ક્ષણભંગુર છે–અનિત્ય છે. ૫૦૮. મહા મેહને તજીને અને તમામ ઇદ્રિને ક્ષણભંગુર જાણી મનને નિર્વિષય બનાવો જેથી ઉત્તમ સુખ પ્રાપ્ત થાય. ૫૦૯. અજ્ઞાની જીવ ધન, પશુ તથા જ્ઞાતિબંધુઓને પિતાનાં રક્ષક અથવા શરણુ આપવા વાળા માને છે એટલે કે એ મારાં છે અને હું એમને છું એમ માને છે. પરંતુ, ખરી રીતે એ બધાં નથી રક્ષક કે નથી શરણરૂપ. ૫૧૦. પરિગ્રહને હું જાણીબૂજીને છોડું છું અને માયા, મિથ્યાત્વ તથા નિદાન-આ ત્રણ શલ્યોને મન, વચન અને કાયાથી દૂર કરું છું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મારા માટે . રક્ષક અને શરણ છે. • ૫૧૧. જ્યાં પરમ-રૂપ-ગવિત યુવક મરણ બાદ પોતાના એ મૃત (ત્યક્ત) શરીરમાં જ કૃમિરૂપે ઉત્પન્ન થાય છે એવા આ * સંસારને ફિટકાર હો ! ૫૧૨.. વાળના અગ્ર ભાગ જેટલી પણ આ લોકમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં જીવે અનેકવાર જન્મ, મરણનું કષ્ટ ન ભોગવ્યું હોય. ૫૧૩. અહો ! આ ભવ-સમુદ્ર દુરંત છે એટલે કે એનો અંત ભારે મુકેલીથી આવે છે. એમાં વ્યાધિ તથા વૃદ્ધાવસ્થા અને મરણરૂપી અનેક મગરમચ્છ છે અને નિરંતર જન્મરૂપી જળ- . રાશિ છે. ૧૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ १६२ समणसुत्तं __५१४. रयणत्तय-संजुत्तो, जीवो वि हवेइ उत्तमं तित्थं । संसारं तरइ जदो, रयणत्तय-दिव्व-णावाए ॥१०॥ रत्नत्रयसंयुक्तः, जीवः अपि भवति उत्तमं तीर्थम् । . संसारं तरति यतः, रत्नत्रयदिव्यनावा ॥१०॥ ५१५. पत्तेयं पत्तेयं नियगं, कम्मफलमणुहवंताणं । __ को कस्स जए सयणो? को कस्स व परजणो भणिओ ?॥११॥ प्रत्येकं प्रत्येकं निजकं, कर्मफलमनुभवताम् ।.. क: कस्य जगति स्वजनः ? कः कस्य वा परजनो भणितः।।११।। ५१६. एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ। . सेसा में बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥१२॥ __एको मे शाश्वत आत्मा, ज्ञानदर्शनसंयुक्तः । शेषा मे बाह्या भावाः, सर्वे संयोगलक्षणाः ।।१२।। ५१७. संजोगमला जीवेणं, . पत्ता दुक्खपरंपरा ।' तम्हा संजोगसंबंध, सव्वभावेण बोसिरे ॥१३॥ संयोगमूला जीवेन, . प्राप्ता दुःखपरम्परा । तस्मात्संयोगसम्बन्धं, सर्वभावेन व्युत्सृजामि ॥१३॥ ५१८. अणुसोअइ अन्नजणं, अन्नभवतरगयं तु बालजणो । नवि सोयइ अप्पाणं, किलिस्समाणं भवसमुद्द ॥१४॥ अनुशोचत्यन्यजन-मन्यभावान्तरगतं तु बालजन: । नैव शोचत्यात्मानं, क्लिश्यमानं भवसमुद्रे ।।१४।। ५१९. अन्नं इमं सरीरं, अन्नोऽहं बंधवाविमे अन्ने । एवं नाऊण खमं, कुसलस्स न तं खमं काउं? ॥१५॥ अन्यदिदं शरीरम्, अन्योऽहं बान्धवा अपीमेऽन्ये । एवं ज्ञात्वा क्षम, कुशलस्य न तत् क्षमं कर्तुम् ॥१५॥ ५२०. जो जाणिऊण देहं, जीवसरूवादु तच्चदो भिन्नं । अप्पाणं पि य सेवदि, कज्जकरं तस्स अण्णत्तं ॥१६॥ यः ज्ञात्वा देहं, जीवस्वरूपात् तत्त्वतः भिन्नम् । आत्मानमपि च सेवते, कार्यकरं तस्य अन्यत्वम् ॥१६॥ Page #185 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ ૧૬૩ ૫૧૪. ખરી રીતે, રત્નત્રયથી સંપન્ન જીવ જ ઉત્તમ તીર્થ (તટ કિનારો છે કારણ કે રત્નત્રયરૂપી દિવ્ય નૌકા દ્વારા સંસાર પાર કરી શકાય છે. પ૧૫. અહીંયાં દરેક જીવ પોતાનાં કર્મોનાં ફળને પોતે એકલો જ ભગવે છે. એવી સ્થિતિમાં અહીંયાં કોણ પોતીકું છે અને કોણ પરાયું છે? ૫૧૬. જ્ઞાન અને દર્શનથી યુક્ત મારો એકલો આત્મા જ શાશ્વત છે. બાકી બીજુ બધું એટલે કે શરીર તથા રાગાદિ ભાવ તો સંગ-લક્ષણવાળાં છે. એટલે કે બધાંની સાથે મારો સંબંધ સંયોગવશાત્ છે. એ મારાથી ભિન્ન છે. પ૧૭. આ સંયોગને લીધે જ જીવને દુખોની પરંપરા પ્રાપ્ત થાય છે. એટલા માટે સંપૂર્ણ ભાવપૂર્વક હું આ સંગસંબંધને ત્યાગ કરું છું.. ૫૧૮. અન્ય ભવમાં ગયેલા બીજા લોકો માટે અજ્ઞાની જીવ શાક • કરે છે પરંતુ આ ભવસાગરમાં કષ્ટ ભોગવી રહેલ પોતાના - આત્માની ચિંતા કરતો નથી. ૫૧૯. આ શરીર અન્ય છે, હું અન્ય છું, બંધુ-બાંધવ પણ મારાથી અન્ય છે, આવું જાણી કુશળ વ્યક્તિ એમાં આસક્ત થતી નથી. પ૨૦. દેહ જીવનના સ્વરૂપથી તત્ત્વતઃ ભિન્ન છે એવું જાણું જે આત્માનું ચિતન મનન કરે છે તેની અન્યત્વ ભાવના કાર્યકારી-ફળદાયક છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ १६४ ५२१. मंसट्टिसंधाए, मुत्तपुरीसभरिए नवच्छ | असुइं परिस्सवंते, सुहं सरीरम्मि कि अत्थि ? ॥१७॥ मांसास्थिकसंघाते, मूत्रपुरीषभूते अशुचि परिस्रवति, वच्छ शुभं शरीरे किमस्ति ? ॥ १७ ॥ ५२२. एदे मोहय- भावा, जो परिवज्जेइ उवसमे लीणो । हेयं ति मन्त्रमाणो, आसव अणुवेह तस्स ॥१८॥ एतान् मोहजभावान् यः परिवर्जयति उपशमे लीनः । हेयम् इति मन्यमानः, आस्रवानुप्रेक्षणं तस्य ॥१८॥ ५२३. मणवयणकायगुत्ति - दियस्स समिदीसु अप्पमत्तस्त । आसवदारणिरोहे, णवकम्मरयासवा ण . हवे ॥१९॥ `मनोवचनकायगुप्तेन्द्रियस्य समितिषु अप्रमत्तस्य 1 आस्रवदारनिरोधे, नवकर्मरजआस्रवो न भवेत् ॥ १९॥ ५२४. णाऊण लागसारं, णिस्सारं. दीहगमणसंसारं । लायग्गसिहरवासं झाहि पयत्तेण सुहवासं ॥२०॥ ज्ञात्वा लोकसारं, निःसारं दीर्घगमनसंसारम् । लोकाग्रशिखरवासं, ध्याय प्रयत्नेन सुखवासम् ॥२०॥ पाणिणं । सरणमुत्तमं ॥२१॥ प्राणिनाम् । शरणमुत्तमम् ॥ २१ ॥ समणसुतं " ५२५. जरामरणवेगेणं, वुज्झमाणाण. धम्म दीवा पइट्ठा य, गई जरामरणवेगेन, डह्यमानानां धर्मो द्वीपः प्रतिष्ठा च गतिः आहत्य श्रवणं श्रुत्वा नैयायिकं " ५२६. माणुस्सं विग्गहं लधुं सुई धम्मस्स दुल्लहा । जं साच्चा पडिवज्जंति, तवं खंतिमहिंसयं ॥ २२ ॥ मानुष्यं विग्रहं लब्ध्वा श्रुतिर्धर्मस्य दुर्लभा । यं श्रुत्वा प्रतिपद्यन्ते, ५२७. आहच्च सत्रणं लधुँ', सद्धा सोच्चा आउय मग्गं, बह तपः क्षान्तिमहिंस्रताम् ||२२|| लब्ध्वा, श्रद्धा मार्गं बहवः परमदुल्लहा । परिभस्सई ॥२३॥ परमदुर्लभा । परिभ्रश्यन्ति ॥ २३ ॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ પર૧. માંસ અને હીના મેળમાંથી ઉત્પન્ન થયેલ, મળ-મૂત્રથી ભરેલું, અને નવ છિદ્રોમાંથી અસ્વચ્છ પદાર્થ વહાવનારા આ - શરીરમાં ક્યાંથી સુખ હોઈ શકે ? પર૨. મેહના ઉદયથી થનારા આ સર્વ ભાવ તજેવા છે એવું જાણું ઉપશમ (સામ્ય) ભાવમાં લીન મુનિ આનો ત્યાગ કરી દે છે. આ એની આસ્રવ અનુપ્રેક્ષા છે. પર૩. ત્રણ ગુપ્તિઓ દ્વારા ઈદ્રિયોને વશમાં રાખનારા તથા પાંચ સમિતિઓના પાલનમાં અપ્રમત્ત એવા મુનિના આસવદ્વારોને નિરોધ થઈ ગયા બાદ નવીન કમરજનો આસવ નથી થતો. આ સંવર અનુપ્રેક્ષા છે. પ૨૪. લેક અસાર છે તથા આ સંસાર એક દીર્ઘ યાત્રા છે એમ જાણીને મુનિ પ્રયત્નપૂર્વક લેકના સર્વોચ્ચ અગ્ર ભાગમાં સ્થિત એવા મુક્તિપદનું ધ્યાન કરે છે કે જ્યાં મુકત (સિદ્ધ) જીવ સુખેથી સદા રહે છે. પ૨૫. જરા અને મરણના જોશીલા પ્રવાહમાં ઘસડાતા અને ડૂબતા . પ્રાણીઓ માટે ધર્મ જ દ્વીપ છે, પ્રતિષ્ઠા છે, ગતિ છે, તથા ઉત્તમ શરણ છે. પર૬. (પહેલાં તો ચાર ગતિઓમાં ભમનારા જીવ માટે મનુષ્ય - શરીર મેળવવું એ જ દુર્લભ છે, છતાં) મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી પણ જે ધર્મના શ્રવણથી તપ, ક્ષમા અને અહિંસા પ્રાપ્ત કરી શકાય એવા ધર્મનું શ્રવણ તે ઓર કઠિન છે. પર૭. કદાચ ધર્મશ્રવણ થઈ પણ જાય તો છેવટ એના ઉપર શ્રદ્ધા થવી મહા કઠિન કામ છે કારણ કે ઘણું લોકે ન્યાયયુક્ત મોક્ષમાર્ગનું શ્રવણ કરીને પણ એમાંથી વિચલિત થઈ જાય છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं ___ ५२८. सुइं च लद्धं सद्धं च, वीरियं पुण दुल्लहं । बहवे रोयमाणा वि, नो एणं पडिवज्जए॥२४॥ श्रुतिं च लब्ध्वा श्रद्धां च, वीर्य पुनर्दुर्लभम् । बहवो रोचमाना अपि, नो च तत् प्रतिपद्यन्ते ॥२४॥ ५२९. भावणाजोग-सुद्धप्पा, जले णावा व . आहिया । नावा व तीरसंपण्णा, सव्वदुक्खा तिउट्टइ ॥२५॥ भावनायोगशुद्धात्मा, जले नौरिव · आख्यातः । नौरिव तीरसंपन्ना, सर्वदुःखात्. त्रुटयति ॥२५॥ . ५३०. बारस अणुवक्खाओ, पच्चक्खाणं तहव पडिक्कमणं । आलोयणं समाही, तम्हा भावेज्ज अणुवेक्खं ॥२६॥ द्वादशानुप्रेक्षाः, प्रत्याख्यानं तथैव प्रतिक्रमणम् । आलोचनं समाधिः, तस्मात् भावयेत् अनुप्रेक्षाम् ॥२६॥ . ३१. लेश्यासूत्र । ५३१. होंति कमविसुद्धाओ, लेसाओ पीयपम्हसुक्काओ । धम्मज्झाणोवगयस्स, तिव्व-मंदाइभेयाओ॥१॥ भवन्ति क्रमविशुद्धाः, लेश्याः , पीतपद्मशुक्लाः । धर्मध्यानोपगतस्य, तीव्रमन्दादि-भेदाः ॥१॥ ५३२. जोगपउत्ती लेस्सा, कसायउदयाणुरंजिया होई । तत्तो दोण्हं कज्जं, बंधचउक्कं समुद्दिठं ॥२॥ योगप्रवृत्तिर्लेश्या, कषायोदयानुरञ्जिता भवति । ततः द्वयोः कार्य, बन्धचतुष्कं समुद्दिष्टम् ॥२॥ ५३३. किण्हा णीला काऊ, तेऊ पम्मा य सुक्कलेस्सा य । लेस्साणं णिद्देसा, छच्चेव हवंति णियमेण ॥३॥ कृष्णा नीला कापोता, तेजः पद्मा च शुक्ललेश्या च । लेश्यानां निर्देशात्, षट् चैव भवन्ति नियमेन ॥३॥ Page #189 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ ૧૬૭ પ૨૮. ધર્મ-શ્રવણ તથા (એના તરફ) શ્રદ્ધા થયા છતાં પણ સંયમમાં પ્રયત્ન થવો અત્યંત દુર્લભ છે. ઘણા લોકો સંયમમાં અભિરુચિ ધરાવતાં હોવા છતાં પણ એને સમ્યસ્વરૂપે સ્વીકારી શકતા નથી. પર૯ ભાવના યોગથી શુદ્ધ આત્માને જળમાં નૌકા સમાન કહેવામાં આવ્યો છે. જેવી રીતે અનુકૂળ પવનનો સહારે-આશ્રય મેળવી નૌકા કિનારા પાસે પહોંચી જાય છે, તેવી રીતે શુદ્ધ આત્મા સંસારની પાર પહોંચી જાય છે જ્યાં એનાં તમામ દુઃખને અંત આવી જાય છે. ૫૩૦. એટલા માટે, બાર અનુપ્રેક્ષાઓનું અને પ્રત્યાખ્યાન, પ્રતિકમણ, આલોચના તથા સમાધિનું પણ વારંવાર ચિંતનમનન કરતાં રહેવું જોઈએ. - ૩૧. લેક્ષાસૂત્ર પ૩૧. ધમ ધ્યાનથી યુક્ત મુનિને અનુક્રમે વિશુદ્ધ પીત, પદ્ધ અને - શુકલ-આ ત્રણ શુભ લેશ્યાઓ હોય છે. આ લેયાઓના • તીવ્ર-મંદ રૂપે અનેક પ્રકાર છે. પર: કષાયના ઉદયથી અનુરજિત મન, વચન અને કાયની યોગ પ્રવૃત્તિને વેશ્યા કહે છે. ચાર પ્રકારના કર્મબંધ આ બેનું અર્થાત્ કષાય અને યેગનું પરિણામ છે. કષાયથી કર્મોની - - સ્થિતિ અને અનુભાગ બંધ તથા યેગથી પ્રકૃતિ અને પ્રવેશ બંધ થાય છે. પ૩૩. વેશ્યા છ પ્રકારની છે – કૃષ્ણ લેશ્યા, નીલ લેગ્યા, કાપત લેશ્યા, તેજે લેગ્યા (પત લેશ્યા ), પદ્મ લેશ્યા અને * શુકલ લેગ્યા. Page #190 -------------------------------------------------------------------------- ________________ १६८ समणत्तं - ५३४. किण्हा नीला काऊ, तिण्णि वि एयाओ अहम्मलेसाओ । एयाहि तिहि वि जीवो, दुग्गई उववज्जई बहुसो ॥४॥ कृष्णा नीला कापोता, तिस्रोऽप्येता अधर्मलेश्याः । एताभिस्तिसृभिरपि जीवो, दुर्गतिमुपपद्यते बहुशः || ४ || ५३५. तेऊ पहा सुक्का, तिष्णि वि एयाओ धम्मलेसाओ । एयाहि तिहि वि जीवो, सुग्गइं उववज्जई बहुसो ॥५॥ तेज: पद्मा शुक्ला, तिस्रोऽप्येता धर्मलेश्याः । एताभिस्तिसृभिरपि जीवः, सुगतिमुपपद्यते बहुशः ॥ ५ ॥ ५३६. तिव्वतमा तिव्वतरा, तिव्वा असुहा सुहा तहा मंदा । मंदतरा मंदता, छट्ठाणगया हु पत्तेयं ॥६॥ तीव्रतमास्तीव्रतरा-स्तीव्रा अशुभाः शुभास्तथा मन्दाः । मन्दतरा, मन्दतमाः, षट्स्थानगता हि प्रत्येकम् ॥ ६ ॥ . ५३७-५३८. पहिया जे छ प्पुरिसा, परिभट्ठारण्णमज्झ सम्हि । फलभरियरुक्खमेगं, पेक्खित्ता विचितंति ॥७॥ पडिदाई । हवे कम्मं ॥८॥ णिम्मूलखंधसाहु - वसाहं छित्तुं चिणित्तु खाउं फलाई इदि, जं मणेण वयणं पथिका ये षट् पुरुषाः परिभ्रष्टा फलभरितवृक्षमेकं प्रेक्ष्य निर्मूलस्कन्धशाखोपशाखं छित्वा चित्वा खादितुं फलानि इति यन्मनसा वचनं भवेत् कर्म ॥८॥ विचिन्तयन्ति ॥७॥ पतितानि । अरण्य मध्यदेशे । Page #191 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ ૫૩૪. કૃષ્ણ, નીલ અને કાપત આ ત્રણ અધર્મ અથવા અશુભ લેશ્યાઓ છે. આને કારણે જીવ વિવિધ દુર્ગતિઓમાં ઉત્પન્ન થાય છે. ૫૩૫. પીત (તેજ), પત્ર અને શુકલ આ ત્રણેય ધર્મ અથવા શુભ લેશ્યાઓ છે. આને કારણે જીવ વિવિધ સુગતિઓમાં ઉત્પન્ન થાય છે. પ૩૬. કૃષ્ણ, નીલ અને કાપત આ ત્રણ અશુભ લેશ્યાઓમાંથી પ્રત્યેકના તીવ્રતમ, તીવ્રતર અને તીવ્ર આ ત્રણ ભેદ છે. બાકીની ત્રણ શુભ લેશ્યાઓમાંથી પ્રત્યેકના મંદતમ, મંદતર અને મંદ આ ત્રણ ભેદે છે. તીવ્ર અને મંદની અપેક્ષાએ પ્રત્યેકમાં અનંત ભાગ-વૃદ્ધિ, અસંખ્યાત ભાગ-વૃદ્ધિ, સંખ્યાત ભાગ-વૃદ્ધિ, સંખ્યાત ગુણ-વૃદ્ધિ, અસંખ્યાત ગુણ-વૃદ્ધિ અને અનંત ગુણ-વૃદ્ધિ – આ છ વૃદ્ધિ અને આ નામની જ છ હાનિઓ સદા થતી રહે છે. આ કારણે જ લેશ્યાઓના • ભેદોમાં પણ ઓટ-ભરતી થયા કરે છે. પ૩૭-૫૩૮. છ પથિક (યાત્રાળુઓ) હતા. જંગલ વચ્ચે અટવાઈ પડ્યા. ભૂખ સતાવવા લાગી. થોડા સમય પછી તેઓને ફળથી લાદેલું એક ઝાડ દેખાયું. તેઓને ફળ ખાવાની ઈચ્છા થઈ. તેઓ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા. એકે વિચાર્યું કે વૃક્ષને જડમૂળથી કાપી એનાં ફળ ખાઈએ. બીજાએ વિચાર્યું કે કેવળ થડ જ કાપવું. ત્રીજાએ ડાળી, ચોથાએ ડાખળાં, પાંચમાએ ફળ તોડીને ખાવાને પ્રસ્તાવ રજૂ કર્યો. જ્યારે છઠ્ઠાએ વિચાર્યું કે ઝાડને કે એના કઈ પણ ભાગને કાપે નહિ પણ ઝાડ ઉપરથી જે પાકાં ફળ નીચે પડ્યાં છે તેને વીણીને ખાવામાં શું વાંધો છે? આ છે યાત્રીઓના વિચાર, વાણી અને વર્તન અનુક્રમે છ લેશ્યાઓનાં ઉદાહરણ છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ १७० समणसुत्तं .५३९. चंडो ण मुंचइ वेरं, भंडणसीलो य धरमदयरहिओ । दुट्ठो ण य एदि वसं, लक्खणमेयं तु किएहस्स ॥९॥ चण्डो न मुञ्चति वैरं, भण्डनशीलश्च धर्मदयारहितः । दुष्टो न चैति वशं, लक्षणमेतत्तु कृष्णस्य ॥९॥ ५४०. मंदो बुद्धिविहीणो, णिविणाणी य विसयलोलो य । लक्खणमेयं भणियं, समासदो णीललेस्सस्स ॥१०॥ मन्दो बुद्धिविहीनो, निर्विज्ञानी च विषयलोलश्च । .. लक्षणमेतद् भणितं, समासतो नीललेश्यस्य ॥१०॥ ५४१. रूसइ दिइ. अन्ने, दूसइ बहुसो य सोयभयबहुलो । ण गणइ कज्जाकज्ज, लक्खणमेयं तु काउस्स ॥१२॥ रुष्यति निन्दति अन्यान्, दूषयति बहुशश्च शोकभयंबहुलः। न गणयति कार्याकार्य, लक्षणमेत् तु कापोतस्य ॥११॥ ५४२. जाणइ कज्जाकजं, सेयमसेयं च सव्वसमपासी । । दयदाणरदो य मिदू, लक्खणमेयं • तु तेउस्स ॥१२॥ जानाति कार्याकार्य, श्रेयः अश्रेयः च सर्वसमदर्शी । दयादानरतश्च मृदुः, लक्षणमेत् तु तेजसः ॥१२॥ ५४३. चागी भद्दो चोक्खो, अज्जवकम्मो य खमदि बहुगं पि । साहुगुरुपूजणरदो, लक्खणमेयं तु पम्मस्स ॥१३॥ त्यागी भद्र: चोक्षः, आर्जवकर्मा च क्षमते बहुकमपि । साधुगुरुपूजनरतो, लक्षणमेत् तु पद्मस्य ॥१३॥ ५४४. ण य कुणइ पक्खवायं, ण वि य णिदाणं समो य सवेसि । णत्थि य रायद्दोसा, हो वि य सुक्कलेस्सस्स ॥१४॥ न च करोति पक्षपातं, नापि च निदानं समश्च सर्वेषाम् । न स्तः च रागद्वेषो, स्नेहोऽपि च शुक्ललेश्यस्य ॥१४॥ लेस्सासोधी अज्झवसाणविसोधीए होइ जीवस्स । अज्झवसाणविसोधि, मंदकसायस्स गायव्वा ॥१५॥ लेश्याशुद्धिः अध्यवसानविशुद्धया भवति जीवस्य । अध्यवसानविशुद्धिः, मन्दकषायस्य ज्ञातव्या ॥१५॥ Page #193 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ ૧૭૧ પ૩૯. સ્વભાવની પ્રચંડતા, વેરની મજબૂત ગાંઠ, ઝઘડાખોર વૃત્તિ, ધર્મ અને દયા રહિતતા, સમજાવવા છતાં ન માનવું – આ * બધાં કૃષ્ણ-લેશ્યાનાં લક્ષણ છે. ૫૪૦. મંદતા, બુદ્ધિહીનતા, અજ્ઞાન અને વિષયલોલુપતા – આ ટૂંકમાં, નીલ લેયાનાં લક્ષણ છે. ૫૪૧. જલદી રોષે ભરાવું, બીજાની નિંદા કરવી, દેષ દેવો, અતિ શકાયુક્ત હોવું, અત્યંત ભયભીત બની જવું – આ કાપોતલેશ્યાનાં લક્ષણ છે. ૫૪. કાર્ય-અકાર્યનું જ્ઞાન, શ્રેય-અયને વિવેક, બધા તરફ સમભાવ, દયા-દાનમાં પ્રવૃત્તિ – આ પીત અથવા તેજલેશ્યાનાં લક્ષણ છે. . ૫૪૩. . ત્યાગશીલતા, પરિણામની ભદ્રતા, વ્યવહારમાં પ્રામાણિકતા, કાર્યમાં ઋજુતા, અપરાધીઓ પ્રતિ ક્ષમાશીલતા, સાધુ-ગુરુ" જનની પૂજા-સેવામાં તત્પરતા – આ પદ્મશ્યાનાં લક્ષણ છે. ૫૪૪. પક્ષપાત ન કરવો, ભેગોની આકાંક્ષા ન કરવી, બધાની સાથે સમદશીપણું, રાગ-દ્વેષ-સ્નેહથી દૂર રહેવું – શુકલ લેશ્યાનાં લક્ષણ છે. ૫૪૫. આત્મ પરિણામમાં વિશુદ્ધિ આવવાથી લેગ્યામાં વિશુદ્ધિ થાય છે અને કષાયોની મંદતાથી પરિણામે વિશુદ્ધ થાય છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ३२. आत्मविकाससूत्र (गुणस्थान) ५४६. जेहिं दु लक्खिज्जते, उदयादिसु संभवेहिं भावहिं । जीवा ते गुणसण्णा, णिद्दिट्ठा सव्वदरिसीहिं ॥१॥ यस्तु लक्ष्यन्ते, उदयादिषु सम्भवैर्भावैः । जीवास्ते गुणसंज्ञा, निर्दिष्टाः सर्वदर्शिभिः ॥१॥ ५४७-५४८. मिच्छो सासण मिस्सो, अविरदसम्मो य देसविरदो य । विरदो पमत्त इयरो, अपुव्व अणियट्टि सहुमो य ॥२॥ उवसंत खीणमोहो, सजोगिकेवलिजिणो अजोगी य । चोद्दस गुणट्ठाणाणि य, कमेण सिद्धा य णायव्वा ॥३॥ मिथ्यात्वं सास्वादनः मिश्रः, अविरतसम्यवत्वः च देशविरत्तश्च । विरतः प्रमत्तः इतरः, अपूर्वः अनिवृत्तिः सूक्ष्मश्च ॥२॥ उपशान्तः क्षीणमोहः, संयोगिकेवलिजिनः अयोगी च । चतुर्दश गुणस्थानानि च, क्रमेण सिद्धाः च ज्ञातव्याः ॥३॥ ५४९. तं मिच्छत्तं जमसद्दहणं; तच्चाण होदि अत्थाणं ।' संसइदमभिग्गहियं, अणभिग्गहियं, तु तं तिविहं ॥४॥ तद् मिथ्यात्वं यदश्रद्धानं, तत्त्वानां भवति अर्थानाम् ।। संशयितमभिगृहीतम-नभिगृहीतं तु तत् त्रिविधम् ॥४॥ ५५०. सम्मत्तरयणपव्वय-सिहरादो . मिच्छभावसमभिमुहो। णासियसम्मत्तो सो, सासणणामो मुणेयत्वो ॥५॥ सम्यक्त्वरत्नपर्वत-शिखरात् . मिथ्याभावसमभिमुखः । नाशितसम्यवत्वः सः, सास्वादननामा मन्तव्यः ॥५॥ ५५१. दहिगुडमिव व मिस्सं, पिहुभावं व कारिदं सक्कं । एवं मिस्सयभावो, सम्मामिच्छो ति णायवो॥६॥ दधिगुडमिव व्यामिश्रं, पृथग्भावं नैव कर्तुं शक्यम् । एवं मिश्रकभावः, सम्यक्मिथ्यात्वमिति ज्ञातव्यम् ॥६॥ ५५२. शो इंदिएसु विरदो, णो जीवे थावरे तसे चावि । जो सहहइ जिणत्तुं, सम्माइट्ठी अविरदो सो॥७॥ नो इन्द्रियेषु विरतो, नो जीवे स्थावरे त्रसे चापि । यः श्रद्दधाति जिनोक्तं, सम्यग्दृष्टिरविरतः सः ॥७॥ - १७२ - Page #195 -------------------------------------------------------------------------- ________________ ૩૨. આત્મવિકાસસૂત્ર (ગુણસ્થાન) ,, 66 ગુણ યા ગુણસ્થાન ૫૪૬. માહનીય વગેરે કર્મના ઉદય આદિ (ઉપશમ, ક્ષય, ક્ષયેાપશમ વગેરે)થી થનાર જે પરિણામેાથી યુક્ત જીવને પીછાણી શકાય છે એમને સદેશી જિનેન્દ્રદેવે સ'જ્ઞા આપી છે. અર્થાત્ સમ્યકૃત્વાદિની અપેક્ષાએ જીવાની અવસ્થાને—શ્રેણીને—ભૂમિકાને ગુણસ્થાન કહેવામાં આવે છે. ૫૪૭-૫૪૮. મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર, અવિરત-સમ્યગ્દષ્ટિ, દેશવિરત, પ્રમત્તવિરત, અપ્રમત્ત-વિરત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ-સામ્પરાય, ઉપશાંતમેાહ, ક્ષીણમેાહ, સચેાગિ-કેવલીજિન, અયાગિ કેવલીજિન—આ અનુક્રમે ચૌદ જીવ-સમાસ અથવા ગુણસ્થાન છે. સિદ્ધ જીવા ગુણસ્થાનાતીત હોય છે. ૫૪૯. તત્ત્વાર્થ પ્રતિ શ્રદ્ધાના અભાવ મિથ્યાત્વ કહેવાય છે. આ ત્રણ પ્રકારનું છે—સંશચિત, અભિગૃહીત અને અનભિગૃહીત. ૫૫૦. સમ્યક્ત્વ-રત્નરૂપી પર્વતના શિખર ઉપરથી ગબડી પડીને જીવ મિથ્યાત્વભાવની અભિમુખ થઈ ગયા છે—મિથ્યાત્વની તરફ વળી ગયા છે, પરંતુ ( સમ્યક્ત્વ નષ્ટ થઈ ગયા પછી પણ ) જેણે હજી સુધી પણ સાક્ષાત્ મિથ્યાત્વભાવમાં પ્રવેશ નથી કર્યાં એ મધ્યવર્તી અવસ્થાને સાસાદન નામનું ગુણ સ્થાન કહે છે. ૫૫૧. દહીં અને ગેાળની મેળવણીના સ્વાદની માફ્ક સમ્યકત્વ અને મિથ્યાત્વના મિશ્રિત ભાવ એટલે કે પરિણામ જેને અલગ ન કરી શકાય એને સમ્યકત્વ-મિથ્યાત્વ અથવા મિશ્ર ગુણસ્થાન કહે છે. પપર. ઇન્દ્રિયાના વિષયાથી જે વિરત થયા નથી તથા ત્રસ-સ્થાવર જીવાની હિંસાથી પણ ઉપરત થયેા નથી પરંતુ કેવળ જિનેન્દ્ર પ્રરૂપિત તત્ત્વાર્થમાં શ્રદ્ધા રાખતા હાય એ વ્યક્તિ અવિરત-સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનવતી કહેવાય છે. - ૧૭૩ - Page #196 -------------------------------------------------------------------------- ________________ १७४ समणसुत्तं ५५३. जो तसवहाउविरदो, णो विरओ एत्थ-थावरवहाओ । पडिसमयं सो जीवो, विरयाविरओ जिणेक्कमई ॥८॥ यस्त्रसवधाद्विरतः, नो विरतः अत्र स्थावरवधात् । . प्रतिसमयं सः जीवो, विरताविरतो जिनकमतिः ॥८॥ ५५४. वत्तावत्तपमाए, जो वसइ पमत्तसंजओ होइ । सयलगुणसोलकलिओ, महव्वई चित्तलायरणो ॥९॥ व्यक्ताव्यक्तप्रमादे, यो वसति प्रमत्तसंयतो भवति । सकलगुणशीलकलितो, महाव्रती चित्रलाचरणः ।।९।। णट्ठासेसपमाओ, वयगुणसोलोलिमंडिओ गाणी । अणुवसमओ अखवओ, झाणणिलीणो हु अप्पमत्तो सो॥१०॥ नष्ट।शेषप्रमादो, व्रतगुणशीलावलिमण्डितो ज्ञानी । अनुपशमक: अक्षपको, ध्याननिलीनो हि अप्रमत्तः सः ॥१०॥ ५५५ ५५६. एयम्मि गुणट्ठाणे, विसरिससमयट्ठिएहि जीवेहिं । पुव्वमपत्ता जम्हा, होति अपुव्वा हु परिणामा ॥११॥ एतस्मिन् गुणस्थाने, विसदृशसमयस्थितीवैः ।। पूर्वमप्राप्ता यस्मात्, भवन्ति अपूर्वा हि परिणामाः ॥११॥ ५५७. तारिसपरिणामट्ठियजीवा, हु जिणेहिं गलियतिमिरेहिं । मोहस्सऽपुटवकरणा, . खवणुवसमणुज्जया भणिया ॥१२॥ तादृशपरिणामस्थितजीवाः, हि जिनर्गलिततिमिरैः । मोहस्यापूर्वकरणा:, क्षपणोपशनाद्यताः भणिताः ॥१२॥ Page #197 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ ૧૭૫ ૫૫૩. જે ત્રસ જીવોની હિંસાથી વિરત થઈ ગયો છે પરંતુ એકેન્દ્રિય * સ્થાવર જી (વનસ્પતિ, જળ, ભૂમિ, અગ્નિ, વાયુ)ની હિંસાથી વિરત નથી થયો ત એક માત્ર જિન ભગવાનમાં જ શ્રદ્ધા રાખે છે એ શ્રાવક દેશવિરત ગુણસ્થાનવતી કહેવાય છે. પપ૪. જેણે મહાવ્રત ધારણ કરી વાળ્યાં છે, જે સકળ શીલ ગુણોથી યુક્ત થઈ ગયા છે છતાં પણ જેનામાં વ્યક્ત-અવ્યક્તરૂપે પ્રમાદ બાકી રહી ગયો છે એ પ્રમત્તસંયત ગુણસ્થાનવતી કહેવાય છે. આનું વ્રતાચરણ કિંચિત્ સદેષ હોય છે. ૫૫૫. જેને વ્યક્ત-અવ્યક્ત. સંપૂર્ણ પ્રમાદ નષ્ટ થઈ ગયું છે અને જે જ્ઞાની હોવા ઉપરાંત વ્રત, ગુણ, અને શીલની માળા વડે સુશોભિત છે છતાં પણ જે મેહનીય કર્મનો નથી તો ઉપશામ કરતો અને નથી ક્ષય કરી શકતો તે કેવળ આત્મધ્યાનમાં લીને રહેતો હોય છે અને એ શ્રમણ અપ્રમત્તસંયત ગુણરથાનવતા કહેવાય છે. પપ૬. આ આઠમાં ગુણસ્થાનમાં વિભિન્ન સમયમાં સ્થિત જીવ એવાં એવાં અપૂર્વ પરિણામો (ભાવ)ને ધારણ કરે છે જે પહેલાં કદિ એણે ધારણ કર્યા નહોતાં. આ માટે આનું નામ અપૂવકરણ ગુણસ્થાન છે. પપ૭. અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર (જ્ઞાનસૂર્ય) જિનેન્દ્રદેવે એ અપૂર્વ-પરિણામી જીવોને મેહનીય કર્મને ક્ષય અથવા ઉપશમ કરવામાં તત્પર કહ્યા છે. (મેહનીય કર્મનો ક્ષય - ". અથવા ઉપશમ તો નવમા અને દશમાં ગુણસ્થાનમાં થાય છે, છતાં એની તયારી આ આઠમાં ગુણસ્થાનમાં જ શરૂ થઈ જાય છે.) * વિશેષ જ્ઞાતવ્ય : અપ્રમત્તસંયત ગુણસ્થાનથી આગળ બે શ્રેગીઓનો આરંભ થાય છે – ઉપશમ અને ક્ષપક. ઉપશમ શ્રેણીવાળે તપસ્વી મેહનીય કર્મનો ઉપશમ કરતો થકો અગીયારમાં ગુણસ્થાન સુધી ચડી ગયા પછી પણ ફરીથી મેહનીય કમનો ઉદય થવાથી પડી જાય છે, જયારે બીજે ક્ષપક શ્રણવાળા મેહનીય કર્મનો સંપૂરો ક્ષય કરી આગળ વધી જાય છે તથા મોક્ષ પ્રાપ્ત કરી વાળે છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ १७६ समणसुत्तं . ५५८. होति अणियट्टिणो ते, पडिसमयं जेसिमेक्कपरिणामा । विमलयरझाणहुयवह-सिहाहि णिद्दड्ढकम्मवणा ॥१३॥ भवन्ति अनिवर्तिनस्ते, प्रतिसमयं येषामेकपरिणामाः । . विमलतरध्यानहुतवह-शिखाभिनिर्दग्धकर्मवनाः ॥१३॥ ५५९. कोसंभा जिह राओ, अब्भंतरदो य सुहमरत्तो य। एवं सुहुमसराओ, सुहमकसाओ त्ति णायव्वो ॥१४॥ कौसुम्भः यथा रागः, अभ्यन्तरतः च सूक्ष्मरक्तः च । . एवं सूक्ष्मसरागः, सूक्ष्मकषाय इति ज्ञातव्यः ॥१४॥ ५६०. सकदकफलजलं वा, सरए सरवाणियं व णिम्मलयं ।' .. सयलावसंतमाहो, उवसंतकसायओ होदि ॥१५॥ कतकफलयुतजलं वा, शरदि सर:पानीयम् इव निर्मलकम् । सकलोपशान्तमोहः, उपशान्तकंषायतो भवति ।।१५।। ५६१. णिस्सेसखीणमाहो, फलिहामलभायणुदय-समचित्तो। खीणकसाओ भण्णइ, णिग्गंथा वीयराएहि ॥१६॥ निःशेषक्षीणमोहः, स्फटिकामल-भाजनोदक-समचित्तः । . क्षीणकषायो भण्यते, निर्ग्रन्थो वीतरागैः ।।१६।। ५६२-५६३. केवलणाणदिवायर-किरणकलाव-प्पणासिअण्णाणो । णवकेवललधुग्गम-पावियपरमप्पववएसो ॥१७॥ असहायणाणदंसण-सहिओ वि हु केवली हु जोएण । जुत्तो त्ति सजोइजिणो, अणाइणिहणारिसे वुत्तो ॥१८॥ केवलज्ञानदिवाकर-किरणकलाप-प्रणाशिताज्ञानः । नवकेवललब्ध्युद्गम-प्रापितपरमात्मव्यपदेशः ॥१७॥ असहायज्ञानदर्शन-सहितोऽपि हि केवली हि योगेन । युक्त इति सयोगिजिनः, अनादिनिधन आर्षे उक्तः ॥१८॥ ५६४. सेलेसि संपत्तो, णिरूद्धणिस्सेस-आसओ जीवो। कम्मरयविप्पमुक्का, गयोगो केवली होइ ॥१९॥ शैलेशी संप्राप्तः, निरुद्धनिःशेषास्रवो जीवः । कर्मरजविप्रमुक्तो, गतयोगः केवली भवति ।।१९।। Page #199 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ ૧૭૭ ૫૫૮. જે લોકોનાં પરિણામ દરેક સમયે (નિરંતર) એક જ વર્તે છે તે અનિવૃત્તિકરણ ગુણસ્થાનવાળા હોય છે. (એમના ભાવ આઠમાં ગુણસ્થાનવાળાની માફક વિસદશ નથી હોતા.) આ જી નિર્મલતર ધ્યાનરૂપી અગ્નિશિખાઓ વડે કર્મના વનને ભસ્મ કરી નાખે છે. ૫૫૯. કસુંબાના જલદી ઊડી જાય એવા રંગની માફક જેમના અંતર માં કેવળ સૂક્ષ્મ રાગ બાકી રહી ગયા હોય તે મુનિઓને સૂક્ષ્મ-સરાગ અર્થાત્ સૂક્ષમ-કષાય વાળા જાણવા જોઈએ. પ૬૦. જેવી રીતે નિર્મળફળથી યુક્ત જળ અથવા શરદકાલીન સરોવરનું જળ (માટી નીચે બેસી જાય ત્યારે) નિર્મળ હોય છે, તેવી રીતે જેઓનો સંપૂર્ણ મેહ ઉપશાંત થઈ ગયો છે તે નિર્મળ પરિણમી ઉપશાંત-કષાય કહેવાય છે* છતાં પણ જેવી રીતે પાણી હલી જાય એટલે નીચે બેઠેલી માટી ઉપર આવી જાય છે તેવી રીતે મેહના ઉદયથી આ ઉપશાંત-કષાય શ્રમણ સ્થાનત્રુત બની સૂક્ષ્મ-સરાગ દશામાં પહોંચી જાય છે. પ૬૧. સંપૂર્ણ માહ પૂરેપૂરો નષ્ટ થઈ જાય એટલે જેમનું ચિત્ત સ્ફટિક મણિના પાત્રમાં રાખેલા સ્વચ્છ પાણીની માફક નિર્મળ : થઈ જાય છે એમને વીતરાગદેવે ક્ષીણ-કષાય નિર્ગસ્થ કહ્યા છે. પદર-પ૬૩. કેવળજ્ઞાનરૂપી સૂર્યના કિરણ સમૂહ વડે જેમનું અજ્ઞાનરૂપી અંધકાર નષ્ટ થઈ ગયું છે તથા નવ કેવળલબ્ધિઓ . . ( સમ્યકત્વ, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંત વીર્ય, દાન, લાભ, ભેગ અને ઉપભેગ) પ્રકટ થવાથી જેમને પરમાત્માની સંજ્ઞા પ્રાપ્ત થઈ છે તે ઈદ્રિયાદિની સહાયતાની અપેક્ષા ન રાખનારા, જ્ઞાન-દર્શનથી યુક્ત હોવાને - લીધે કેવળી અને કાયયેગથી યુક્ત હોવાને લીધે સયોગી કેવળી ( તથા ઘાતી કર્મોના વિજેતા હોવાને લીધે ) જિન કહેવાય છે. આવું અનાદિ અનંત જિનાગમમાં કહેવામાં આવ્યું છે. પ૬૪. જે શીલના સ્વામી છે, જેમના બધા નવીન કર્મોના આસવ અવરુદ્ધ થઈ ગયા છે તથા જે પૂર્વસંચિત કર્મોમાંથી (બંધથી) સર્વથા મુક્ત થઈ ગયા છે એ અગી-કેવળી કહેવાય છે. * ઉપશાંત કષાય અને ક્ષણ કષાયમાં એટલો જ ફરક છે કે ઉપશાંત કષાયવાળાનો મેહ દબાયેલું રહે છે જયારે ક્ષીણ ક્ષાચનો મેહ નાશ પામે છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ १७८ समणसुत्तं ५६५. सो तम्मि चेव समये, लोयग्गे उड्ढगमणसभाओ । संचिट्ठइ असरीरो, पवरट्ठ गुणप्पओ णिच्चं ॥२०॥ सो तस्मिन् चैव समये, लोकाग्रे ऊर्ध्वगमनस्वभावः । . सचेष्टते अशरीरः, प्रवराष्टगुणात्मको नित्यम् ॥२०॥ ५६६. अट्ठविहकम्पवियडा, सीदीभूदा णिरंजणा णिच्चा । अटुगुणा कयकिच्चा, लोयग्गणिवासिणो सिद्धा ॥२१॥ अष्टविधकर्म विकलाः, शीतीभूता निरञ्जना नित्याः ।, .. अष्टगुणाः कृतकृत्याः, लोकाग्रनिवासिनः सिद्धा: ॥२१॥ 33. संलेखनासूत्र ५६७. सरीरमाहु नाव त्ति, जीवो. वुच्चइ नाविओ। संसारो अण्णवो वुत्तो,• जं तरंति महेसिणो ॥१॥ शरीरमाहुनौं रिति, जीव उच्यते नाविकः । ससारोऽर्णव उक्तः, यं तरन्ति महर्षयः ॥१॥ ५६८. बहिया उड्ढमादाय, नावकंखे कयाइ वि । पुव्वकम्मक्खयट्ठाए, . इमं . देहं समुद्धरे ॥२॥ बाह्यमूर्ध्वमादाय, नावकाङक्षेत् कदाचिद् अपि । .. पूर्वकर्मक्षयार्थाय, इम. देहं समुद्धरेत् ॥२॥ ५६९. धीरेण वि मरियव्वं, काउरिसेण वि अवस्समरियव्वं । तम्हा अवस्समरणे, वरं खु धीरत्तणे मरिउं ॥३॥ धीरेणापि मर्त्तव्यं, कापुरुषेणाप्यवश्यमर्त्तव्यम् ।। तस्मात् अवश्यमरणे, वरं खलु धीरत्वे मर्तुम् ॥३।। ५७०. इक्कं पंडियमरणं, छिदइ जाईसयाणि बहुयाणि । तं मरणं मरियव्वं, जेण मओ सुम्मओ होइ ॥४॥ एकं पण्डितमरणं, छिनत्ति जातिशतानि बहुकानि । तद् मरणे मर्त्तव्यं, येन मृतः सुमृतः भवति ॥४॥ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૫૬૫. મે ક્ષમાગ આ (ચૌદમા) ગુણસ્થાનને પ્રાપ્ત કરી લીધા ઉપરાંત એ સમયે જ ઊંચે જવાના સ્વભાવવાળા એ અયેાગી-કેવળી અશરીરી તથા ઉત્કૃષ્ટ આઠ ગુણાવાળા બનીને હમેશ માટે લાકના અગ્રભાગ ઉપર ચાલ્યા જાય છે. (એમને સિદ્ધ કહે છે.) ૧૭૯ ૫૬૬. સિદ્ધ જીવ આઠ કર્મોથી રહિત, સુખમય, નિરજન, નિત્ય, આઠ-ગુણ સહિત તથા કૃતકૃત્ય બની જાય છે અને હમેશાં લેાકના અગ્રભાગ ઉપર નિવાસ કરે છે. ૩૩. સ‘લેખનાસૂત્ર ૫૬૭. શરીરને નાવ અને જીવને નાવિક કહ્યો છે. આ સ'સાર સમુદ્ર સમાન છે જેને મજિન તરી જાય છે. ૫૬૮. ઊર્ધ્વ અર્થાત્ મુક્તિનુ લક્ષ્ય રાખનારા સાધક કદિ ખાદ્ય વિષયાની આકાંક્ષા ન રાખે. પૂર્વકર્માના ક્ષય કરવા માટે જ આ શરીરને ધારણ કરે. ૫૬૯. ધૈર્યવાનને પણ નિશ્ચયરૂપે મરવાનું છે અને બીકને પણ. જ્યારે મરણ અવશ્યંભાવી છે, તેા પછી ધીરતાથી મરવું એ જ ઉત્તમ છે. ૫૭૦. એક પડિત મરણ (જ્ઞાનપૂર્વક મરણ) સેંકડા જન્માના નાશ કરી નાખે છે. એટલા માટે એવી રીતે મરવું જોઈ એ જેથી મરણ સુમરણુ બની જાય. Page #202 -------------------------------------------------------------------------- ________________ १८० समणसुत्तं ५७१. इक्कं पंडियमरणं, पडिवज्जइ सुपुरिसो असंभंतो । खिप्पं सो मरणाणं, काहिइ अंतं अनंताणं ॥ ५ ॥ एकं पण्डितमरणं, प्रतिपद्यते सुपुरुष: असम्भ्रान्तः । क्षिप्रं सः मरणानां करिष्यति अन्तम् अनन्तानाम् ||५|| ५७२. चरे पयाइं परिसंकमाणो, जं किंचि पासं इह मन्नमाणो । लाभंतरे जीविय वूहइत्ता, पच्चा परिणाय मलावधंसी ॥६॥ चरेत्पदानि परिशङ्कमानः, यत्किंचित्पाशमिह मन्यमानः । लाभान्तरे जीवितं बृ ंहयित्वा, पश्चात्परिज्ञाय मलावध्वंसी ॥ ६ ॥ ५७३. तस्स ण कप्पदि भत्त-पइण्णं अणुवट्ठिदे भये पुरदो । सो मरणं पत्थितो, होदि हु सामण्णणिव्विण्णो ॥७॥ तस्य न कल्पते भक्त-प्रतिज्ञा अनुपस्थिते भयं पुरतः ! सो मरणं प्रेक्षमाणः, भवति हि श्रामण्यनिर्विण्णः ॥ ७ ॥ ५७४. संलेहणाय दुविहा, अभितरिया य बाहिरा चेव । अभितरिया कसाए, बाहिरिया होइय सरीरे ॥८॥ संलेखना च द्विविधा, अभ्यन्तरिका व बाह्या चैव । अभ्यन्तरका कषाये, बाह्या भवति च शरीरे ॥ ८॥ ५७५. कसाए पयणूएं किच्चा, अप्पाहारे तितिक्खए । अह भिक्खू गिलाएज्जा, आहारस्सेव अन्तियं ॥ ९ ॥ कषायान् प्रतनून् अथ कृत्वा, अल्पहार: तितिक्षते । भिक्षुग्र्लायेत्, आंहारस्येव अन्तिकम् ॥९॥ ५७६. न वि कारणं तणमओ संथारो, न वि य फासुया भूमी । अप्पा खलु संथारो, होइ विसुद्धो मणो जस्स ॥१०॥ नापि कारणं तृणमयः संस्तारः, नापि च प्रासुका भूमिः । आत्मा खलु संस्तारो भवति, विशुद्धं मनो यस्य ॥ १०॥ ५७७-५७८. न वि तं सत्थं च विसं च, दुप्पउतु व्व कुणइ वेयालो । जंतं व दुप्पउत्तं, सप्पु व्व पमाइणो कुद्धो ॥११॥ जं कुणइ भावसल्लं, अणुद्धियं उत्तमट्टकालम्मि । दुल्लहबोहीयत्तं, अनंतसंसारियत्तं च ॥१२॥ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૫૭૧. ૫૭૨. સાક્ષમા અસ‘ભ્રાન્ત (નિય) સત્પુરુષ એક પ`ડિત-મરણે મરે છે અને તરત જ અન ́ત મરણના-વારવારના મરણના અંત કરી નાખે છે. ૧૮ સાધક ડગલે અને પગલે દોષાની આશકાને (સ‘ભાવનાને) ધ્યાનમાં રાખી ચાલે. નાનામાં નાના દોષને પણ પાશ સમજે. એનાથી સાવધાન રહે. નવા નવા લાભ માટે જીવનને સુરક્ષિત રાખે. જ્યારે જીવન તથા શરીરથી લાભ છે એવું દેખાય નહિ ત્યારે પરિજ્ઞાન-પૂર્ણાંક શરીરને છેાડી દે. ૫૭૩, (પર તુ) જેની સામે ( પેાતાનાં સયમ, તપ વગેરે સાધનાના ) કાઈ ડર અથવા કાંઈ પણ પ્રકારની ક્ષતિની આશંકા નથી . એને માટે ભાજનના ત્યાગ ઉચિત નથી. જો તે ( છતાં પણ ભેાજનના ત્યાગ કરી ) મરવા જ માગતા હાય તા કહેવુ. પડશે કે એ મુનિપણાથી જ વિરક્ત થઈ ગયેા છે. ૫૭૪. સ‘લેખના એ પ્રકારની છે —આભ્યતર અને બાહ્ય. ાયાને પાતળા પાડવા એ આભ્ય'તર સલેખના એને શરીરને પાતળું પાડવું એ બાહ્ય સલેખના. ૭પ. (સલેખના ધારણ કરનાર સાધુ) કાયાને પાતળા પાડી ધીરે ધીરે આહારનુ પ્રમાણ ઘટાડે. જો તે રાગી હાય, શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું હાય તા આહારના સથા ત્યાગ કરી દે. ૫૭૬. જૈનું મન વિશુદ્ધ છે એની પથારી નથી ઘાસની કે નથી પ્રારુક ભૂમિની,* એના આત્મા જ એની પથારી છે. ૫૭૭-૫૭૮. દુપ્રયુક્ત શસ્ત્ર, ઝેર, ભૂત તથા દુષ્પ્રયુક્ત યંત્ર તથા કુદ્ધે સર્પ * સલેખના ધારણ કરી હોય એને માટે પ્રાસુક ભૂમિમાં ઘાસની પથારી કરવામાં આવે છે જેના ઉપર એ વિશ્રામ કરે છે. આ લક્ષ્યમાં રાખીને આ ભાવનું... કથન કરવામાં આવ્યું છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ समणसुत्तं तत् शस्त्रं च विषं च, दुष्प्रयुक्तो वा करोति वैताल: । यन्त्रं वा दुष्प्रयुवतं, सर्पो वा प्रमादिनः क्रुद्धः ॥११॥ यत् करोति भावशल्य-मनुद्धृतमुत्तमार्थकाले । दुर्लभबोधिकत्वम्, अनन्तसंसारिकत्वं च ॥१२॥ ५७९. तो उद्धरंति गारवरहिया, मूलं पुणब्भवलयाणं । मिच्छादसणसल्लं, मायासलं नियाणं च ॥१३॥ तदुद्धरन्ति गौरवरहिता, मूलं पुनर्भवलतानाम् । मिथ्यादर्शनशल्यं, मायाशल्यं निदानं च ॥१३॥ ५८०. मिच्छइंसणरत्ता, सनियाणा कण्हलेसभोगाढा । इय जे मरंति जीवा, तेसिं दुलहा भवे बोही ॥१४॥ . मिथ्यादर्शन रखताः, सनिदानाः कृष्णलेश्यामवगाढाः । . इति ये नियन्ते जीवा-स्तेषां दुर्लभा भवेद् बोधिः ॥१४॥ ५८१. सम्मदसणरत्ता, अनिनाणा सुक्कलेसमोगाढा । . इय जे मरंति जीवा, तेसिं सुलहा भवे बोही ॥१५॥ सम्यग्दर्शन क्ताः अनिदानाः शुक्ललेश्यामवगाढाः । इति ये नियन्ते जीवा-स्तेषां सुलभा भवेद् बोधिः ॥१५॥ ५८२. आराहणाए कज्जे, परियम्मं सव्वदा वि कायव्वं । परियम्भभाविदस्स हु, सुहसज्झाऽऽराहणा होइ ॥१६॥ आराधनायाः कार्ये, परिकर्म सर्वदा अति कर्त्तव्यम् । परिकर्मभावितस्य खलु, सुखसाध्या आराधना भवति ॥१६॥ ५८३-५८४. जह रायकुलपसूओ, जोगं णिच्चमवि कुणइं परिकम्मं । तो जिदकरणो जुद्धे, कम्मसमत्थो भविस्सदि . हि ॥१७॥ इय सामण्णं साधूवि, कुणदि णिच्चमवि जोगपरियम्म । तो जिदकरणो मरणे, ज्झाणसमत्थो भविस्सति ॥१८॥ यथा राजकुलप्रसूतो, योग्यं नित्यमपि करोति परिकर्म । ततः जितकरणो युद्धे, कर्मसमर्थो भविष्यति हि ॥१७॥ एवं श्रामण्यं साधुरपि, करोति नित्यमपि योगपरिकर्म । ततः जितकरणः मरणे, ध्यानसमर्थो भविष्यति ॥१८॥ Page #205 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ ૧૮૩ વગેરે પ્રમાદીનું એટલું અનિષ્ટ નથી કરતાં જેટલું સમાધિકાળે મનમાં રહેલા માયા, મિથ્યાત્વ અને નિદાન શલ્ય કરે છે. આથી બધિ પ્રાપ્તિ દુર્લભ થઈ જાય છે તથા સંસારનો અંત નથી થતો. ૫૭૯. એટલા માટે અભિમાન વિનાને સાધક પુનર્જન્મરૂપી લતાનું મૂળ અર્થાત્ મિથ્યા-દશન શલ્ય, માયા શલ્ય, અને નિદાન શલ્યને અંતરમાંથી ફેંકી દે છે. ૫૮૦. આ સંસારમાં જે જીવ મિથ્યાદર્શનમાં અનુરક્ત બની નિદાનપૂર્વક તથા કૃષ્ણ લેશ્યાની પ્રગાઢતા સહિત મરણ પામે છે તેમને માટે બોધિલાભ દુર્લભ છે. ૫૮૧. જે જીવ સમ્યગ્દર્શનનો અનુરાગી બની નિદાન રહિત તથા - શુકલ લેશ્યાપૂર્વક મરણ પામે છે તેને બોધિલાભ સુલભ છે. ૫૮૨. (એટલા માટે મરણકાળે રત્નત્રયની સિદ્ધિ અગર સંપ્રાપ્તિના . અભિલાષી સાધકે) પહેલેથી જ પરિકર્મ અર્થાત્ સમ્યકત્વાદિનું અનુષ્ઠાન કરતાં રહેવું જોઈએ કારણ કે પરિકર્મ અથવા અભ્યાસ કરતા રહેનારની આરાધના સુખેથી થાય છે. ૫૮૩-૫૮૪. રાજકુળમાં ઉત્પન્ન રાજપુત્ર હમેશાં સમુચિત શસ્ત્રાભ્યાસ કરતો રહે તો એનામાં દક્ષતા આવી જાય છે અને એ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા શક્તિશાળી બને છે. એ પ્રમાણે જે સમભાવયુક્ત સાધુ સદા ધ્યાનાભ્યાસ કરે છે એનું ચિત્ત અંકુશમાં આવી જાય છે અને મરણકાળે ધ્યાન કરવામાં સમર્થ બની જાય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ १८४ समणसुत्तं ५८५. मोक्खपहे अप्पाणं, ठवेहि तं चैव झाहि तं चेव । तत्थेव विहर णिच्चं, मा विहरसु अन्नदब्वेसु ॥१९॥ मोक्षपथे आत्मानं, स्थापय तं चैव ध्याय तं चैव । तत्रैव विहर नित्यं, मा विहरस्व अन्यद्रव्येषु ॥१९॥ ५८६. इहपरलोगासंस-प्पओग, तह जीयमरणभोगेसु । वज्जिज्जा भाविज्ज य, असुहं संसारपरिणामं ॥२०॥ इहपरलोकाशंसा-प्रयोगो तथा जीवितमरणभोगेषु । . वर्जयेद् भावयेत् च अशुभं संसारपरिणामम् ॥२०॥ ५८७. परदव्वादो दुग्गइ, सद्दव्वादो हु सुग्गई होई । इय णाऊ सदवे, कुणह रई विरई इयरम्मि ॥२१॥ परद्रव्यात् दुर्गतिः, स्वद्रव्यात् खलु सुगतिः भवति । इति ज्ञात्वा स्वद्रव्ये, कुरुत रति विरतिम् इतरस्मिन् ॥२१॥ Page #207 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાગ ૧૮૫ ૫૮૫. હે ભવ્ય ! તું તારા આત્માનું મેક્ષમાર્ગમાં સ્થાપન કર. એનું જ ધ્યાન ધર. એને જ અનુભવ કર તથા એનામાં જ વિહાર કર. બીજા દ્રવ્યોમાં વિહાર કરે છોડી દે. ૫૮૬. આ લોક અને પરલોકમાં સુખાદિ પ્રાપ્ત કરવાની તથા જીવવા અને મારવાની ઈચ્છાને સંલેખના-રત સાધકે મરણકાળે છેડવી જોઈએ અને છેલ્લા શ્વાસ સુધી સંસારના અશુભ પરિણામનું ચિંતન કરવું જોઈએ. ૫૮૭. પર-દ્રવ્ય અર્થાત્ ધન-ધાન્ય, પરિવાર અને દેહાદિમાં અનુરક્ત રહેવાથી દુર્ગતિ થાય છે અને સ્વ-દ્રવ્ય અર્થાત્ પોતાના આત્મામાં લીન થઈ જવાથી સુગતિ થાય છે. આવું જાણી સ્વ-દ્રવ્યમાં અનુરક્ત અને પર-દ્રવ્યથી વિરક્ત થવું જોઈએ. Page #208 --------------------------------------------------------------------------  Page #209 -------------------------------------------------------------------------- ________________ સેમણસુત્ત (જૈનધર્મસાર) વતીય ખડ તત્ત્વ-દશન Page #210 -------------------------------------------------------------------------- ________________ ३४. तत्त्वसूत्र ५८८. जावन्तविज्जापुरिसा, सव्वे ते दुक्खसंभवा । लुप्पन्ति बहुसो मूढा, संसारम्मि अणन्तए ॥१॥ यावन्तोऽविद्यापुरुषाः, सर्वे ते दुःखसम्भवाः । लुप्यन्ते बहुशो मूढाः, संसारेऽनन्तके ॥१॥ ५८९. समिक्ख पंडिए तम्हा, पासजाइपहे. बहू । अप्पणा सच्चमेसेज्जा, मेत्ति भएसुः कप्पए ॥२॥ समीक्ष्य पण्डितस्तस्मात्, पोशजातिपथान् बहून् । आत्मना सत्यमेषयेत्, मैत्री भूतेषु कल्पयेत् ॥२॥ ५९०. तच्चं तह परमळं, दव्वसहावं तहेव परमपरं । धेयं सुद्धं परमं, एयट्ठा हुति अभिहाणा ॥३॥ तत्त्वं तथा परमार्थः, द्रव्यस्वभावस्तथैव परमपरम् । ध्येयं शुद्धं परमम्, एकार्थानि भवन्त्यभिधानानि ॥३॥ ५९१. जीवाऽजीवा य बन्धो य, पुण्णं पावाऽऽसवो तहा । संवरो निज्जरा मोक्खो, . संतए तहिया नव ॥४॥ जीवा अजीवाश्च बन्धश्च, पुण्यं प्रापास्रवः तथा । संवरो निर्जरा मोक्षः, · सन्त्येते तथ्या नव ॥४॥ ५९२. उवओगलक्षणमणाइ - निहणमत्थंतरं सरीराओ। जीवमरूवि कारि, भोयं च सयस्स .कम्मस्स ॥५॥ उपयोगलक्षणं अनादि-निधनमर्थान्तरं शरीरात् । जीवमरूपिणं कारिणं, भोगे च स्वकस्य कर्मणः ॥५॥ ५९३. सुहदुक्खजाणणा वा, हिदपरियम्मं च अहिदभीरत्तं । जस्स ण विज्जदि णिच्चं, तं समणा विति अज्जीवं ॥६॥ सुखदुःखज्ञानं वा, हितपरिकर्म चाहितभीरुत्वम् । यस्य न विद्यते नित्यं, तं श्रमणा ब्रुवते अजीवं॥६॥ - १८८ - . Page #211 -------------------------------------------------------------------------- ________________ ૩૪ તત્ત્વસૂત્ર ૫૮૮. સમસ્ત અવિદ્યાવાન ( અજ્ઞાની પુરુષ) દુઃખી છે, દુઃખના ઉપાદક છે. એ વિવેકમૂઢ અનંત સંસારમાં વારંવાર લુપ્ત ન થઈ જાય છે. ૫૮૯. એટલા માટે, જન્મ-મરણના કારણ સમાન સ્ત્રા-પુત્રાદિના સંબંધે કે જે અનેક પ્રકારના પાશ એટલે કે બંધનરૂપ છે. તેનો પૂરેપૂરો વિચાર કરીને પંડિત પુરુષ પોતે સત્યની શોધ કરે અને બધાં પ્રાણીઓ તરફ મિત્રીભાવ રાખે. ૫૯૦. તત્ત્વ, પરમાર્થ, દ્રવ્ય-સ્વભાવ, પર-અપર ધ્યેય, શુદ્ધ, પરમ, –આ બધા શબ્દો એકાર્થક છે. ૫૧. જીવ, અજીવ, બંધ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જર અને મેક્ષ આ નવ તત્ત્વ અથવા પદાર્થ છે. ૫૨. જીવનું લક્ષણ ઉપયોગ છે. એ અનાદિ નિધન છે, શરીરથી ભિન્ન છે, અરૂપી છે અને પોતાના કર્મને કર્તા તથા 1. ક્તા છે. ૫૩. જેને સુખ-દુઃખનું જ્ઞાન નથી, જે પોતાના ભલા માટે ઉદ્યમ ન કરતો નથી તેમ જ જેને પોતાના અહિતને પણ ડર નથી એને શ્રમણ જનો અજીવ કહે છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ १९० समणसुत्तं ५९४. अज्जीवो पुण णेओ, पुग्गल धम्मो अधम्म आयासं । कालो पुग्गल मुत्तो, रूवादिगुणो अमुत्ति सेसा दु ॥७॥ अजीवः पुनः ज्ञेयः पुद्गल: धर्म : अधर्म: आकाशः । काल: पुद्गल: मूर्त: रूपादिगुणः, अमूर्तयः शेषाः खलु ॥७॥ ५९५. नो इन्दियग्गेज्झ अमुत्तभावा, अमुत्तभावा वि य होइ निच्चो । अज्झत्थहेउं निययऽस्स बन्धो, संसारहेउं च वयन्ति बन्धं ॥८॥ नो इन्द्रियग्राह्योऽमूर्तभावात्, अमूर्तभावादपि च भवति नित्यः । अध्यात्महेतुनियतः अस्य बन्धः, संसारहेतु च वदन्ति बन्धम् ॥८॥ ५९६. रत्तो बंधदि कम्म, मुच्चदि कम्मेहिं रागरहिदप्पा। . एसो बधसमासो, जीवाणं जाण णिच्छ्यदो ॥९॥ . रक्तो बध्नाति कर्म, मुच्यते कर्मभी रागरहितात्मा। एष बन्धसमासो, जीवानां जानीहि निश्चयतः ॥९॥ ५९७. तुम्हा णिव्वुदिकामो, खगं सव्वत्थ कुणदि मा किंचि । । सो तेण वीदरागों, भवियों भवसायरं तरदि ॥१०॥ तस्मात् निर्व त्तिकामो, रागं सर्वत्रं करोतु मा किंचित् । स तेन वीतरागो, भव्यो भवसागरं तरति ॥१०॥ ५९८. कम्मं पुण्णं पावं, हेऊ तेसिं च होंति सच्छिदरा। मंदकसाया सच्छा, तिव्वकंसामा असच्छा हु॥११॥ कर्म पुण्यं पापं, हेतवः तेषां च भवन्ति स्वच्छेतराः । मन्दकषायाः स्वच्छाः, तीव्रकषायाः अस्वच्छाः खलु ॥११॥ सव्वत्थ वि पियवयणं, दुव्वयणे दुज्जणे वि खमकरणं । सव्वेसिं गुणगहणं, मंदकसायाण दिद्रुता ॥१२॥ सर्वत्र अपि प्रियवचनं, दुर्वचने दुर्जने अपि क्षमाकरणम् । सर्वेषां गुणग्रहणं, मन्दकषायाणां दृष्टान्ताः ॥१२॥ ६००. अप्पपसंसण-करणं, पुज्जेसु वि दोसगहण-सीलत्तं । वेरधरणं च सुइरं, तिव्वकसायाण लिंगाणि ॥१३॥ आत्मप्रशंसनकरणं, पूज्येषु अपि दोषग्रहणशीलत्वम्।। वेरधारणं च सुचिरं, तीव्रकषायाणां. लिङ्गानि ॥१३॥ ५९९. Page #213 -------------------------------------------------------------------------- ________________ તવ-દશન ૫૯૪. અજીવ દ્રવ્યના પાંચ પ્રકાર છે – પુદ્દગલ, ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશ અને કાલ. આમાં પદ્મલ રૂપાદિ ગુણયુક્ત હોવાને લીધે મૂર્તિક છે. બાકીના ચાર અમૂર્તિક છે. ૫૯. આત્મા (જીવ) અમૂર્ત છે એટલા માટે એ ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી. તથા અમૂર્ત પદાર્થ નિત્ય હોય છે, આત્માના આંતરિક રાગાદિ ભાવ જ નિશ્ચય દૃષ્ટિએ બંધના કારણ છે અને બંધને સંસારનો હેતુ કહ્યો છે. ૫૯૬. રાગયુક્ત જ કર્મબંધ કરે છે. રાગરહિત આત્મા કર્મોથી મુકત બને છે. જીવનના બંધનું આ કથન સંક્ષેપમાં નિશ્ચય દૃષ્ટિએ કહ્યું છે. “ ૫૯૭. એટલા માટે. મેક્ષાભિલાષીએ સૂમ પણ રાગ ન કરવો જોઈએ. આમ કરવાથી એ વિતરાગી બની ભવસાગરને તરી જાય છે. . જય છે. ' . . • પ૯૮ કમ બે પ્રકારનાં છે–પુણ્ય રૂપ અને પા૫ રૂ૫. પુણ્ય કર્મના બંધને હેતુ સ્વચ્છ અથવા શુભ ભાવ છે અને પાપ કર્મના બંધનો હેતુ અસ્વચ્છ અથવા અશુભ ભાવ છે. મંદકષાયી જીવ સ્વચ્છ ભાવવાળા હોય છે અને તીવ્ર કષાયી જીવ અસ્વચ્છ ભાવવાળા હોય છે. ૫૯. સર્વત્ર પ્રિય વચન બોલવું, દુષ્ટ વચન બોલનારને પણ ક્ષમા આપવી અને બધાના ગુણોને ગ્રહણ કરવા–આ મંદકષાયી જીવાનાં લક્ષણ છે. ૬૦૦. પોતાની પ્રશંસા કરવી, પૂજ્ય પુરુષમાં પણ દોષો જોવાનો - ' સ્વભાવ હોવો, લાંબા વખત સુધી વેરની ગાંઠ બાંધી રાખવી – આ તીવ્ર કષાયવાળા જીવોનાં લક્ષણ અથવા ચિહ્ન છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ १९२ ___ समणसुत्तं ६०१. रागद्दोसपमत्तो, इंदियवसओ करेइ कम्माइं। आसवदारेहि अवि-गुहेहिं तिविहेण करणेणं ॥१४॥. रागद्वेषप्रमत्तः, इन्द्रियवशगः करोति कर्माणि । . आस्रवद्वारैरविगूहितैस्त्रिविधन करणेन ॥१४॥ ६०२. आसवदारेहि सया, हिंसाईएहि कम्ममासवइ । जह नावाइ विणासो, छिद्देहि जलं उयहिमज्झे ॥१५॥ आस्रवद्वारैः सदा हिंसादिकैः . कर्मास्रबति । तथा नावो विनाश-रिछद्रैः जलम् उदधिमध्ये ॥१५॥ ६०३. मणसा वाया कायेण, का वि जुत्तस्स विरियपरिणामो।. जीवस्स-प्पणिओगो, जागो त्ति जिणेहिं णिहिट्ठो ॥१६॥ मनसा वाचा कायेन, वापि युक्तस्य वीर्यपरिणामः । . जीवस्य प्रणियोगः, योग इति जिननिर्दिष्ट: ॥१६।। ६०४. जहा जहा अप्पतरो से जोगा, तहा तहा अप्पतरो से बंधो। निरुद्धजोगिस्स व से ण होति, अछिद्दपातस्स व अंबुणाथे ॥१७॥ यथा यथा अल्पतरः तस्य योगः, तथा तथा अल्पतरः तस्य बंधः। निरुद्धयोगिनः वा सः न भवति, अछिद्रपातस्येव अम्बुनाथे ॥१७॥ ६०५. मिच्छत्ताविरदी वि य, कसाय जोगा य आसवा हे।ति । संजम-विराय-दसण-जोगाभावो य, संवरओ ॥१८॥ मिथ्यात्वाऽविरतिः अपि च कषायां योगाश्च आस्रवा भवन्ति । संयम-विराग-दर्शन-योगाभावश्च संवरकः ॥१८॥ ६०६. रुधियछिद्दसहस्से, जलजाणे जह जलं तु णासवदि । मिच्छत्ताइअभावे, तह जीवे संवरो होइ ॥१९॥ रूद्धछिद्रसहस्र, जलयाने यथा जलं तु नास्रवति । मिथ्यात्वाद्यभावे, तथा जीवे संवरो भवति ॥१९।। ६०७. सव्वभूयऽप्पभूयस्स, सम्मं भूयाइं पासओ। पिहियासवस्स दंतस्स, पावं कम्मं न बंधई ॥२०॥ सर्वभूतात्मभूतस्य, सम्यक् भूतानि पश्यतः। . पिहितास्रवस्य दान्तस्य पापं कर्म न बध्यते ॥२०॥ Page #215 -------------------------------------------------------------------------- ________________ - તવદર્શન ૬૦૧. રાગ-દ્વેષથી પ્રમત્ત થયેલો જીવ ઈન્દ્રિયાધીન બનીને, મન વચન-કાય દ્વારા, એના આસ્ત્રદ્વાર બરાબર ખૂલા રહી ગયા હોવાને લીધે નિરંતર કર્મ કરતો રહે છે. ૬૦૨. જેવી રીતે, સમુદ્રમાં છિદ્રો વાળી નૌકામાં સતત પાણી ભરાતું રહે છે ( અને અંતે નૌકા ડૂબી જાય છે ) તેવી રીતે હિંસાદિ આસ્રવદ્વારો દ્વારા હંમેશાં કર્મોનો આસ્રવ થતો રહે છે. ૬૦૩. ( ગ પણ આસવ દ્વાર છે.) મન, વચન અને કાયથી યુક્ત જીવને જે વીર્ય પરિણામ અથવા પ્રદેશ-પરિસ્પંદનરૂપ પ્રાણોગ થાય છે તેને યોગ કહે છે. ૬૦૪. જેમ જેમ યોગ, અલ્પતર થતો જાય છે તેમ તેમ બંધ અથવા આસ્રવ પણ અ૫તર થતો જાય છે. જેવી રીતે કાણાં | વિનાના જહાજમાં પાણીને પ્રવેશ નથી થતો તેવી રીતે ગનો નિરોધ થઈ જાય એટલે બંધ નથી પડતો. ૬૦૫. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગ– આ આસવના 'હેતુઓ છે. સંયમ, વિરાગ, દર્શન અને યેગનો અભાવ– આ સંવરના હેતુઓ છે. ૬૦૬. જેવી રીતે વહાણનાં હજારો કાણાં બંધ કરી દીધા પછી - એમાં પાણી ઘૂસી શકતું નથી તેવી રીતે મિથ્યાત્વાદિ દૂર થઈ ગયા પછી જીવમાં સંવર થાય છે. ૬૦૭. જે સકલ પ્રાણીઓને આત્મવત્ દેખે છે અને જેણે કર્માસવનાં બધાં દ્વાર બંધ કરી દીધાં છે એ સંયમીને પાપકર્મનો બંધ નથી પડતો. Page #216 -------------------------------------------------------------------------- ________________ १९४ समणसुत्तं ६०८. मिच्छत्तासवदारं, रंभइ सम्मत्तदिढकवाडेण । हिंसादिदुवाराणि वि, दिढवयफलिहहिं रुभति ॥२१॥ मिथ्यात्वास्रवद्वारं रुध्यते सम्यक्त्वदृढकपाटेन । . हिंसादिद्वाराणि अपि दृढव्रतपरिषैः रुध्यन्ते ॥२१॥ ६०९-६१०. जहा महातलायस्स, सन्निरुद्ध जलागमे । उस्सिचणाए तवणाए, कमण सोसणा भवे ॥२२॥ एवं तु संजयस्सावि, पावकम्मनिरासवे.। . भवकोडीसंचियं कम्म, तवसा निज्जरिज्जइ ॥२३॥ यथा महातडागस्य, सन्निरुद्ध जलागमे । उत्सिञ्चनया तपनया, क्रमेण शोषणा भवेत् ॥२२॥ • एवं तु संयतस्यापि, पापकर्मनिरास्रवे । भवकोटिसंचितं . कर्म, . तपसा निर्जीर्यते ॥२३॥ ६११. तवसा चेव ण मोक्खो, संवरहीणस्स होइ जिणवयणे । ण हु सोत्ते पविसंते, किसिणं परिसुस्सदि तलायं ॥२४॥ तपसा चैव न मोक्षः, संवरहीनस्य भवति जिनवचने । न हि स्रोतसि प्रविशति, कृत्स्नं परिशुष्यति तडागम् ॥२४॥ ६१२. ज अन्नाणी कम्म खवेइ बहुआहिं बासकोडीहिं । तं नाणी तिहिं गुत्तो, खवेइ ऊसासमित्तेणं ॥२५॥ यद् अज्ञानी कर्म, क्षयपति बहुकाभिर्वर्षकोटीभिः । तद् ज्ञानी त्रिभिर्गुप्तः, क्षपयत्युच्छ्वासमात्रेण ॥२५॥ ६१३. सेणावइम्मि णिहए, जहा सेणा पणस्सई । एवं कम्माणि णस्संति, मोहणिज्जे खयं गए ॥२६॥ सेनापतौ निहते, यथा सेना प्रणश्यति । एवं कर्माणि नश्यन्ति, मोहनीये क्षयं गते ॥२६॥ ६१४. कम्ममलविप्पमुक्को, उड्ढे लोगस्स अंतमधिगंता । सो सव्वणाणदरिसी, लहदि सुहमणिदियमणंतं ॥२७॥ कर्ममलविप्रमुक्त, ऊवं लोकस्यान्तमधिगम्य ।। स सर्वज्ञानदर्शी, लभते सुखमनिन्द्रियमनन्तम् ॥२७॥ Page #217 -------------------------------------------------------------------------- ________________ તવદર્શન ૧૯૫ ૬૦૮. મેક્ષાથી જીવ સમ્યકત્વરૂપી દઢ કમાડ દ્વારા મિથ્યાત્વરૂપી આસવ દ્વારને બંધ કરી દે છે અને દઢ વ્રતો રૂપી કમાડથી હિંસાદિ દ્વારને બંધ કરી દે છે ૬૦૯-૬૧૦. પાણી આવવાના માર્ગને બંધ કરી દીધાથી અને પ્રથમના પાણને ઉલેચી નાખ્યાથી જેમ સૂર્યના તાપમાં ક્રમશઃ મેટા તળાવનું પાણી સુકાઈ જાય છે તેમ સંયમીના કરોડો ભવમાં એકઠાં કરેલાં કર્મની, પાપ કર્મોના પ્રવેશ માગને બંધ કરી દીધા પછી ત૫ વડે નિર્જરા થાય છે. ૬૧૧. સંવરવિહીન મુનિને કેવળ તપ કરવાથી મેક્ષ નથી મળતો એવું જિન વચન છે. પાણી આવવાને માગ ખુલ્લે હોય તો તળાવનું બધું પાણી સુકાઈ જતું નથી. ૬૧૨. અજ્ઞાની વ્યકિત તપ દ્વારા કરોડો જન્મ અથવા વર્ષોમાં જેટલાં કર્મોનો ક્ષય કરે છે તેટલાં કર્મોને નાશ જ્ઞાની વ્યક્તિ ત્રણ ગુપ્તિઓ દ્વારા એક શ્વાસ માત્રમાં કરે છે. ૬૧૩. જેવી રીતે સેનાપતિ મરાઈ ગયા બાદ સેનાનો નાશ થઈ . જાય છે તેવી રીતે એક મેહનીય કર્મનો ક્ષય થઈ ગયા પછી સમસ્ત કર્મ સહજ રીતે જ નષ્ટ થઈ જાય છે. ૬૧૪. કમળથી મુક્ત થઈ ગયેલ છવ ઉપર લોકના અંત સુધી પહોંચી જાય છે અને ત્યાં સર્વજ્ઞ તથા સર્વદશીના રૂપમાં અતીન્દ્રિય અનંત સુખ ભોગવે છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ १९६ समणसुत्तं ६१५. चक्किकुरुफणिसुरेंदेसु, अहमिदे जं सुहं तिकालभवं । तत्तो अणंतगुणिदं, सिद्धाणं खणसुहं होदि ॥२८॥ चक्रिकुरुफणिसुरेन्द्रेषु, अहमिन्द्रे यत् सुखं त्रिकालभवम् । ततः अनन्तगुणितं, सिद्धानां क्षणसुखं भवति ॥२८॥ ६१६. सव्वे सरा नियटति, तक्का जत्थ न विज्जइ । मई तत्थ न गाहिया, ओए अप्पइट्ठाणस्स खेयन्ने ॥२९॥ सर्वे स्वराः निवर्तन्ते, तर्को . यत्र · · न विद्यते । मतिस्तत्र न गाहिका, ओजः अप्रतिष्ठानस्य खेदज्ञः ॥२९॥ ६१७. ण वि दुक्खं ण वि सुक्खं, ण वि पीडा व विज्जदे बाहा । ___ण वि मरणं ण वि जणणं, तत्थेव य होइ णिव्वाणं ॥३०॥ ___ नापि दुःखं नापि सौख्यं, नापि पीडा नैव विद्यते बाधा । . नापि मरणं नापि जननं, तत्रैव च भवति निर्वाणम् ॥३०॥ ६१८. ण वि इंदिय उवसग्गा, ण वि मोहो विम्हयो ण णिहा य । ण य तिण्हा व छुहा, तत्थेव य होइ णिव्वाणं ॥३१॥ नापि इन्द्रियाणि उपसर्गाः, नापि मोहो विस्मयो न निद्रा च।। न च तृष्णा नैव क्षुधा, तत्रैव च भवति निर्वाणम् ॥३१॥ ६१९. ण वि कम्मं णोकम्म, ण वि चिंता णेव. अट्टरुद्दाणि । ण वि धम्मसुक्कझाणे, तत्थेव य होइ णिव्वाणं ॥३२॥ . नापि कर्म नोकर्म, नापि चिन्ता नैवार्तरौद्रे । नापि धर्मशुक्लध्याने, तत्रैव च भवति निर्वाणम् ॥३२॥ ६२०. विज्जदि केवलणाणं, केवलसोक्खं च केवलं विरयं । केवलदिष्ट्रि अमुत्तं, अत्थितं. सप्पदेसत्तं ॥३३॥ विद्यते केवलज्ञानं, केवलसौख्यं च केवलं वीर्यम् । केवलदृष्टिरमूर्तत्व-मस्तित्वं सप्रदेशत्वम् ॥३३॥ Page #219 -------------------------------------------------------------------------- ________________ તવ-દેશન ૧૨૭ ૬૧૫. ચક્રવર્તિઓને, ઉત્તરકુરુ, દક્ષિણકુરુ વગેરે ભાગ ભૂમિવાળા જીવાને તથા ફણીન્દ્ર, સુરેન્દ્ર અને અહમિન્દ્રોને ત્રણ કાળમાં જેટલું સુખ મળે છે તેનાથી અન ́તગણું સુખ સિદ્ધોને એક ક્ષણમાં મળે છે. ૬૧૬. માક્ષાવસ્થાનું શબ્દોમાં વર્ણન કરવું શકય નથી, કારણ કે ત્યાં શબ્દોની પ્રવૃત્તિ નથી. વળી ત્યાં તર્કની પણ કાઈ પહાંચ નથી કારણ કે માનસ વ્યાપાર ત્યાં સંભવ નથી. મેાક્ષાવસ્થા સકલ્પ-વિકલ્પથી અતીત છે. સાથે સાથે સમસ્ત મલકલ‘કથી રહિત હાવાને કારણે ત્યાં આજ પણ નથી. રાગાતીતપણુ હાવાને કાણે સાતમા નરક સુધીની ભૂમિનું જ્ઞાન હાવા છતાં પણ ત્યાં કાઈ પણ પ્રકારના ખેદની હાજરી નથી. ૬૧૭. જ્યાં નથી દુઃખ, નથી સુખ, નથી પીડા, નથી ખાધા, નથી મરણુ અને નથી જન્મ— આનું નામ જ નિર્વાણુ. ૬૧૮. જ્યાં નથી ઇંદ્રિયા, નથી ઉપસ, નથી મેાહ, નથી વિસ્મય, નથી નિદ્રા, નથી તૃષ્ણા, અને નથી ભૂખ આનું નામ જ નિર્વાણુ.. ૬૧૯. જ્યાં નથી કર્યાં, નથી નામ, નથી ચિંતા, નથી આર્ત્ત-રૌદ્ર ધ્યાન, નથી ધર્મ ધ્યાન, અને નથી શુક્લ ધ્યાન— આનું નામ જ નિર્વાણુ. ૬૨૦. ત્યાં એટલે કે મુક્ત જીવામાં કેવળ જ્ઞાન, કેવળ દેન, કેવળ સુખ, કેવળ વીર્ય, અરૂપીપણું, અસ્તિત્વ અને સપ્રદેશતા— આ ગુણ્ણા હેાય છે. - Page #220 -------------------------------------------------------------------------- ________________ १९८ समणसूत्तं . ६२१. निव्वाणं ति अवाहंति, सिद्धी लोगग्गमेव य । .' खेमं सिवं अणाबाहं, जं चरंति महेसिणो॥३४॥ निर्वाणमित्यबाधमिति, सिद्धिर्लोकाग्रमेव च । क्षेमं शिवमनाबाधं, यत् चरन्ति महर्षयः ॥३४॥ ६२२. लाउअ एरण्डफले, अग्गोधूमे उसू धणुविमुक्के । गइ पुव्वपओगेणं, एवं सिद्धाण वि . गती तु.॥३५॥ अलाबु च एरण्डफल-मग्निधूम इषुर्धनुर्विप्रमुक्तः । गतिः पूर्वप्रयोगेणैवं, सिद्धानामपि गतिस्तु ॥३५॥ ६२३. अव्वाबाहमणिदिय-मणोवमं पुण्णपावणिम्मुक्कं । पुणरागमणविरहियं, णिच्चं अचलं अणालंबं ॥३६॥ अव्याबाधमनिन्द्रिय-मनुपमं पुण्यपापनिर्मक्तम् । पुनरागमनविरहितं, नित्यमंचलमनालम्बम् ॥३६॥ __३५. द्रव्यसूत्र ६२४. धम्मो अहम्मो आगासं, कालो, पुग्गल जन्तवो । एस लोगो ति पण्णत्तो,. जिणेहिं वरदंसिहि ॥१॥ धर्मोऽधर्म आकाशं, काल: पुद्गला जन्तवः । एष लोक इंति प्रज्ञप्तः, जिनैर्वरदर्शिभिः ॥१॥ ६२५. आगासकालपुग्गल-धम्माधम्मसु णत्थि जीवगुणा । तेसि अचेदणतं, भणिदं जीवस्स चेदणदा ॥२॥ आकाशकालपुद्गल-धर्माधर्मेषु न सन्ति जीवगुणाः । तेषामचेतनत्वं, भणितं जीवस्य चेतनता ॥२॥ ६२६. आगासकालजीवा, धम्माधम्मा य .मुत्तिपरिहीणा । मुत्तं पुग्गलदव्वं, जीवो खलु चेदणो तेसु ॥३॥ आकाशकालजीवा, धर्माधर्मी च मूर्तिपरिहीनाः । मूर्त पुद्गलद्रव्यं, जीवः खलु चेतनस्तेषु ॥३॥ Page #221 -------------------------------------------------------------------------- ________________ તવ-દશન act ૬૨૧. જે સ્થાનને મહર્ષિ જ પ્રાપ્ત કરે છે તે સ્થાન નિર્વાણ છે. એ અબાધ (બાધા-પીડા વિનાનું ) છે, સિદ્ધિ છે, લોકાગ્ર છે, ક્ષેમ, શિવ અને અનાબાધ છે. દરર. જેવી રીતે તુંબડું માટીથી ખરડાયેલું હોય ત્યારે પાણીમાં ડૂબી જાય છે પણ માટી દૂર થઈ જાય એટલે એ પાછું ઉપર તરવા લાગે છે તેવી રીતે, અથવા એરંડફળ તડકામાં સૂકાયા પછી જેમ એનું બી ઉપર થઈ જાય છે, અથવા જેવી રીતે અગ્નિ અગર ધુમાડાની ગતિ સ્વાભાવિક રીતે જ ઉપરની દિશામાં થાય છે, અથવા જેવી રીતે ધનુષ્યમાંથી છૂટેલું બાણ પૂર્વપ્રયાગથી ગતિમાન થાય છે તેવી રીતે સિદ્ધ જીવની ગતિ પણ સ્વભાવથી જ ઉપરની દિશામાં થાય છે. ૬૨૩. પરમાત્મ-તત્ત્વ અવ્યાબાધ, અતીન્દ્રિય, અનુપમ, પુણ્ય-પાપ રહિત, પુનરાગમન રહિત, નિત્ય, અચળ અને નિરાલંબ હેય છે. ૩પ. દ્રવ્યસૂત્ર કર૪. પરમદશી જિનવરાએ લેકને ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્દગળ અને જીવ–આમ છ દ્રવ્યોનો બનેલે કહ્યું છે. ૬૨૫. આકાશ, કાળ, પુદગળ, ધર્મ અને અધર્મ વગેરે દ્રવ્યોમાં જીવના ગુણ નથી હોતા તેથી એને અજીવ કહ્યાં છે. જીવને ગુણ ચેતન્ય-ચેતનતા છે. ૬૨૬. આકાશ, કાળ, જીવ, ધર્મ, અને અધર્મ દ્રવ્ય અમૂર્તિક છે. પુદ્ગલ દ્રવ્ય મૂત્તિક છે. આ બધામાં કેવળ જીવ દ્રવ્ય જ ચેતન છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ २०० समणसुत्तं ६२७. जीवा पुग्गलकाया, सह सक्किरिया हवंति ण य सेसा । पुग्गलकरणा जीवा, खंधा खलु कालकरणा दु॥४॥ जीवाः पुद्गलकायाः, सह सक्रिया भवन्ति न च शेषाः । पुद्गलकरणाः जीवाः, स्कन्धाः खलु कालकरणास्तु ॥४॥ ६२८. धम्मो अहम्मो आगासं, दव्वं इक्किक्कमाहियं । अणंताणि य दव्वाणि, कालो पुग्गल जंतवो ॥५॥ धर्मोऽधर्म आकाशं, द्रव्यमेकैकमाख्यातम् । अनन्तानि च द्रव्याणि, काल: (समयाः) पुद्गला जन्तवः ॥५॥ ६२९. धम्माधम्मे य दोऽवए, लोगमित्ता. वियाहिया । लोगालोगे य आगासे, समए समयखेत्तिए॥६॥ धर्माऽधर्मो च द्वावप्यतौ, लोकमात्रौ व्याख्यातौ । लोकेऽलोके च आकाशः, समयः समयक्षेत्रिकः ॥६॥ ६३०. अन्नोन्नं पविसंता, दिता ओगासमन्त्रमन्नस्स । मेलंता वि य णिच्चं, सगं सभावं पं. विजहंति ॥७॥ अन्योऽन्यं प्रविशन्तः, ददत्यवकाशमन्योऽन्यस्य । मिलन्तोऽपि च नित्यं, स्वकं स्वभावं न विजहति ॥७॥ ६३१. धम्मत्थिकायमरसं, अवण्णगंधं असद्दमप्फासं । लोगोगाढं पुढें, पिहलमसंखादिय-पदेसं ॥८॥ धर्मास्तिकायोऽरसो-ऽवर्णगन्धोऽशब्दोऽस्पर्शः . । लोकावगाढः स्पृष्टः, पृथुलोऽसंख्यातिकप्रदेशः ॥८॥ ६३२. उदयं जह मच्छाणं, गमणाणुग्गहयरं हवदि लोए । तह जीवपुग्गलाणं, धम्मं दव्वं वियाणेहि ॥९॥ उदकं यथा मत्स्यानां, गमनानुग्रहकरं भवति लोके । तथा जीवपुद्गलानां, धर्मं द्रव्यं विजानीहि ॥९॥ ६३३. ण य गच्छदि धम्मत्थी, गमणं ण करेदि अन्नदवियस्स । हवदि गती स प्पसरो, जीवाणं पुग्गलाणं च ॥१०॥ न च गच्छति धर्मास्तिकायः, गमनं न करोत्यन्यद्रव्यस्य । भवति गतेः स प्रसरो, जीवानां पुद्गलानां च ॥१०॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ તરવ-દશન २०१ ૬૨૭. જીવ અને પુગલકાય – આ બે દ્રવ્યો સક્રિય છે. બાકીનાં બધાં નિષ્ક્રિય છે. જીવ સક્રિય બને છે તેમાં કર્મ, નોકર્મરૂપ પુગલ બાહ્ય સાધન છે અને પુદ્ગલ સક્રિય બને છે તેમાં કોલદ્રવ્ય બાહ્ય સાધન છે. ૬૨૮. ધર્મ અધર્મ અને આકાશ – આ ત્રણેય દ્રવ્યો સંખ્યામાં એક-એક છે. ( વ્યવહાર –)કાળ, પુદ્ગલ અને જીવ - આ ત્રણેય દ્રવ્યો અનંત-અનંત છે. ૨૯. ધર્મ અને અધર્મ – આ બન્ને દ્રવ્ય લોક પ્રમાણ છે. આકાશ લોક અને અલકમાં વ્યાપ્ત છે. (વ્યવહાર –) કાળ કેવળ સમયક્ષેત્ર અર્થાત્ મનુષ્યક્ષેત્રમાં જ છે. ૬૩૦. આ બધાં દ્રવ્યો પરસ્પરમાં પ્રવિષ્ટ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અવકાશ આપીને રહેલું છે. આ બધાં આ પ્રમાણે અનાદિ કાળથી. ( એક બીજા સાથે) મળેલાં છે છતાં પોત પોતાના સ્વભાવને છોડતાં નથી. ૬૩૧. ધર્માસ્તિકાય રસ, રૂપ, સ્પર્શ, ગંધ, અને શબ્દ રહિત છે; સમસ્ત લોકાકાશમાં વ્યાપ્ત છે, અખંડ છે, વિશાલ છે અને અસંખ્યાત પ્રદેશ છે. ૬૩૨. જેવી રીતે આ લોકમાં પાણી માછલીઓના ગમનમાં સહાયક બને છે તેવી રીતે ધર્મદ્રવ્ય જીવો તથા પુગલના ગમનમાં સહાયક અથવા નિમિત્ત બને છે. ૬૩૩. ધર્માસ્તિકાય પોતે ગમન નથી કરતું અને બીજા દ્રવ્યોને પણ ગમન નથી કરાવતું. એ તો જીવ એને પુદ્ગલેની ગતિમાં ઉદાસીન કારણ છે. આ જ ધર્માસ્તિકાયનું લક્ષણ છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ २०२ समणसुतं ६३४. जह हवदि धम्मदव्वं, तह तं जाणेह दव्वमधम्मक्खं । ठिदिकिरियाजुत्ताणं, कारणभूदं तु पुढवीव ॥११॥ यथा भवति धर्मद्रव्यं, तथा तद् जानीहि द्रव्यमधर्माख्यम् । स्थितिक्रियायुक्तानां, कारणभूतं तु. पृथिवीव ॥११॥ ६३५. चेयणरहियममुत्तं, अवगाहणलक्खणं च सव्वगयं । लोयालोयविभेयं, तं णहदव्वं जिणुद्दिट्ट् ॥१२॥ चेतनारहितममूर्त, अवगाहनलक्षणं च सर्वगतम् । लोकालोकद्विभेदं, तद् नभोद्रव्यं जिनोद्दिष्टम् ॥१२॥ ६३६. जीवा चेव अजीवा य, एस लोए वियाहिए । अजीवदेसमागासे, अलोए से वियाहिए ॥१३॥ जीवाश्चैव अजीवाश्च, एष लोको व्याख्यातः । अजीवदेश आकाशः, अलोकः स व्याख्यातः ॥१३॥ ६३७. पासरसगंधवण्ण-व्वदिरित्तो . . अगुरुलहुगसंजुत्तो। वत्तणलक्खणकलियं, कालसरूवं , इमं होदि ॥१४॥ स्पर्शरसगन्धवर्णव्यतिरिक्तम् अगुरुलघुकसंयुक्तम् । वर्तनलक्षणकलितं कालस्वरूपम् इदं भवति ॥१४॥ ६३८. जीवाण पुग्गलाणं, हुवंति परियट्टणाइ विविहाइ । एदाणं पज्जाया, . वट्टते मुक्खकालआधारे ॥१५॥ जीवानां पुद्गलानां भवन्ति परिवर्तनानि विविधानि ।। एतेषां पर्याया · वर्तन्ते मुख्यकालआधारे ॥१५॥ ६३९. समयावलिउस्सासा, पाणा थोवा य आदिआ भेदा । ववहारकालणामा, णिहिट्ठा वीयराएहि ॥१६॥ समयआवलिउच्छ्वासाः प्राणाः स्तोकाश्च आदिका भेदाः । व्यवहारकालनामानः निर्दिष्टा वीतरागैः ॥१६॥ ६४०. अणुखंधवियप्पेण दु, पोग्गलदव्वं हवेद्र दुवियप्पं । खंधा हु छप्पयारा, परमाणू चेव दुवियप्पो॥१७॥ अणुस्कन्धविकल्पेन तु, पुद्गलद्रव्यं भवति द्विविकल्पम् । स्कन्धाः खलु षट्प्रकाराः, परमाणुश्चैव द्विविकल्पः ॥१७॥ Page #225 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ દર્શન २०३ ૬૩૪. ધર્મદ્રવ્યની માફક જ અધર્મદ્રવ્યનું સમજવું. પરંતુ તફાવત એટલો જ કે એ સ્થિતિરૂપ ક્રિયાથી યુક્ત જીની તથા પુદ્ગલની સ્થિતિમાં પૃથ્વીની જેમ નિમિત્ત બને છે. ૬૩૫. જિનેન્દ્રદેવે આકાશ-દ્રવ્યને અચેતન, અમૂર્ત, વ્યાપક અને અવગાહ લક્ષણવાળું કહ્યું છે. લેક અને અલકના ભેદને હિસાબે આકાશ બે પ્રકારનું છે. ૬૩૬. આ લોકને જીવ અને અજીવમય કર્યો છે. જ્યાં અજીવને એકદેશ (ભાગ) માત્ર આકાશ હોય ત્યાં એને અલક કહે છે. ૬૩૭. સ્પર્શ, ગંધ, રસ અને રૂપ વિનાનું, અગુરુ–લઘુ ગુણથી યુક્ત તથા વર્તની લક્ષણવાળું કાલદ્રવ્ય કહેવામાં આવ્યું છે. ૩૮. જીવ અને પુલમાં હંમેશાં થનારી અનેક પ્રકારની પરિણતિએ અથવા પર્યાય મુખ્યપણે કાલદ્રવ્યના આધારથી . થતી હોય છે. અર્થાત્ એમના પરિણમનમાં કાલદ્રવ્ય નિમિત્ત બને છે. (આને આગમમાં નિશ્ચયકાલ કહેવામાં આવ્યો છે.) ૬૩૯. વીતરાગ દેવે કહ્યું છે કે વ્યવહાર-કાળ સમય, આવલિ,* L". ઉચ્છવાસ, પ્રાણ, ઑકાદિક રૂપાત્મક છે. ૬૪૦. આણુ અને સ્કંધરૂપે પુદ્ગલ દ્રવ્ય બે પ્રકારનું છે. સ્કંધ છે પ્રકારના છે અને પરમાણુ બે પ્રકારના – કારણ પરમાણુ અને કાર્ય પરમાણુ – છે. * આવલિ = એક વાસે શ્વાસની સંખ્યામાં ભાગ. * સ્તક = કાળનું એક જાતનું પ્રમાણ. Page #226 -------------------------------------------------------------------------- ________________ २०४ समणसुत्त .६४१. अइथूलथूल थूलं, थूलसुहुमं च सुहुमथूलं च । सुहुमं अइसुहुमं इदि, धरादियं होदि छब्भेयं ॥१८॥ अतिस्थूलस्थूलाः स्थूलाः, स्थूलसूक्ष्माश्च सूक्ष्मस्थूलाश्च । सूक्ष्मा अतिसूक्ष्मा इति, धरादयो भवन्ति षड्भेदाः ॥१८॥ ६४२. पुढवी जलं च छाया, चरिदियविसय-कम्मपरमाण । छविहभेयं भणियं, पोग्गलदव्वं जिणवरहि ॥१९॥ पृथिवी जलं च छाया, चतुरिन्द्रियविषय-कर्मपरमाणवः ।' षड्विधभेदं भणितं, पुद्गलद्रव्यं जिनवरैः ॥१९॥ ६४३. अंतादिमज्झहीणं, अपदेसं इंदिएहिं ण हु गेझं । . जं दव्वं अविभत्तं, त परमाणुं कहंति ज़िणा ॥२०॥ अन्त्यादिमध्यहीनम् अप्रदेशम् इन्द्रियैर्न खलु ग्राह्यम् । यद् द्रव्यम् अविभक्तम् तं परमाणु कथयन्ति जिनाः ॥२०॥ . वण्णरसगंधफासे, पूरणगलणाइ - सव्वकालम्हि । खंदं इव कुणमाणा, परमाणू पुग्गला तम्हा ॥२१॥ वर्णरसगन्धस्पर्शे . पूरणगलनानि सर्वकाले । स्कन्धा इव कुर्वन्तः परमाणवः पुद्गलाः तस्मात् ॥२१॥ ६४५. पाणेहिं चहि जीवदि, जीवस्सदि जो हु जीविदो पुत्वं । सो जीवो, पाणा पुण बलमिदियमाउ उस्सासो॥२२॥ प्राणश्चतुभिजीवति, जीविष्यति यः खलु जीवितः पूर्वं । स जीवः, प्राणाः, पुनर्बलमिन्द्रियमायु-रुच्छ्वासः ॥२२॥ ६४६. अणुगुरुदेहपमाणो, उवसंहारप्पसप्पदो चेदा । असमुहदो ववहारा, णिच्छयणयदो असंखदेसो वा ॥२३॥ अणुगुरुदेहप्रमाणः, उपसंहारप्रसर्पतः चेतयिता । असमवहतः व्यवहारात्, निश्चयनयतः असंख्यदेशो वा ॥२३॥ ६४७. जह पउमरायरयणं, खित्तं खीरे पभासयदि खीरं । तह देही देहत्थो, सदेहमत्तं पभासयदि ॥२४॥ यथा पद्मरागरत्नं, क्षिप्तं क्षीरे प्रभासयति क्षीरम् ।। तथा देही देहस्थः, स्वदेहमानं प्रभासयति ॥२४॥ Page #227 -------------------------------------------------------------------------- ________________ તરવ-દશન ૨૦૫ ૬૪૧. સ્કંધ પુગલના છ પ્રકાર આ પ્રમાણે– અતિસ્થળ, સ્થળ, સ્થૂળ-સૂક્ષ્મ, સૂકમ-સ્થળ, સૂમ, અને અતિ-સૂમ. પૃથ્વી વગેરે આનાં છ દૃષ્ટાંત છે. ૬૪૨. પૃથ્વી, જળ, છાયા, નેત્ર, તથા બાકીની ચાર ઇંદ્રિયોના વિષયે, કર્મ અને પરમાણુ– આ રીતે જિનેન્દ્રદેવે સ્કંધ પુદ્ગલનાં છ દૃષ્ટાંત દીધાં છે. (પૃથ્વી અતિ સ્થળનું, જળ સ્થળનું, છાયા-પ્રકાશાદિ નેત્રંદ્રિય વિષય સ્થૂળ-સૂક્ષમનું, રસ-ગંધ-સ્પર્શ-શબ્દ વગેરે શેષ, ઇંદ્રિય-વિષય સૂક્ષમ-સ્થળનું, કામણ સ્કંધ સૂક્ષ્મનું તથા પરમાણુ અતિ સૂક્ષ્મનું દૃષ્ટાંત છે.) ૪૩. જે આદિ-મધ્ય-અંત વિનાનું છે, જે કેવળ એક પ્રદેશ છે, જેના બે વગેરે પ્રદેશ નથી, જેને ઇદ્રિ ગ્રહણ કરી શકતી નથી એ વિભાગ વિહીન દ્રવ્ય પરમાણુ કહેવાય છે. ૬૪૪. જેમાં પુરાવાની અને ગળવાની ક્રિયાઓ થાય છે અર્થાત જે તૂટે છે અને જોડાય છે એ પુગળ કહેવાય છે. સ્કંધની માફક : પરમાણુના પણ સ્પશર રસ, ગંધ, વર્ણ ગુણોમાં હમેશાં પુરાવાની અને ગળવાની ક્રિયાઓ થતી રહે છે એટલા માટે - પરમાણુ પણ પુગળ કહેવાય છે. ૬૪. ચાર પ્રાણ વડે વર્તમાનમાં જે જીવે છે, ભવિષ્યમાં જે જીવશે અને ભૂતકાળમાં જે જીવ્યો છે તે જીવ દ્રવ્ય છે. પ્રાણ ચાર છે– બલ, ઇંદ્રિય, આયુ અને ઉચ્છવાસ. ૬૪૬ વ્યવહાર નયની અપેક્ષાએ સમુદ્યાત અવસ્થાને છેડી, સંકેચ-વિસ્તારની શક્તિને લીધે, જીવ પોતાના નાના અથવા મેટા શરીરના બરાબર પરિમાણન હોય છે. કિંતુ નિશ્ચયનયની અપેક્ષાએ જીવ અસંખ્યાત પ્રદેશ છે. ૬૪૭. જેવી રીતે પદ્મરાગ મણિ દૂધમાં નાખવાથી પિતાની પ્રભા વડે દૂધને ઉજ્જવળ બનાવે છે અને દૂધના વાસણની બહારના કોઈ પદાર્થને નથી બનાવતો તેવી રીતે જીવ શરીરમાં રહીને પિતાના શરીર માત્રને પ્રભાસિત કરે છે– અન્ય કોઈ પણ બાહ્ય દ્રવ્યને નહિ. Page #228 -------------------------------------------------------------------------- ________________ २०६ समणसुतं ६४८. आदा णाणपमाणं, णाणं णेयप्पमाणमुंद्दिट्ठ । णेयं लोयालोयं, तम्हा णाणं तु सव्वगयं ॥ २५ ॥ आत्मा ज्ञानप्रमाणः, ज्ञानं ज्ञेयप्रमाणमुद्दिष्टम् । ज्ञेयं लोकालोकं, तस्माज्ज्ञानं तु सर्वगतम् ॥ २५ ॥ ६४९. जीवा संसारत्था, णिव्वादा चेदणप्पा दुविहा । उaओगलक्खणा वि य, देहा देहप्पवीचारा ॥२६॥ जीवाः संसारस्था, निर्वाताः, चेतनात्मका द्विविधाः । उपयोगलक्षणा अपि च, देहादेहप्रवीचाराः ॥२६॥' ६५०. पुढविजलतेयवाऊ- वणप्फदी fafaaisa | बिगतिगचदुपंचक्खा, तसजीवा होंति संखादी ॥२७॥ पृथिवीजलतेजोवायु-वनस्पतयः विविधस्थावरंकेन्द्रियाः । द्विकत्रिकचतुपञ्चाक्षाः, त्रसजीवाः भवन्ति शङ्खादयः ॥२७॥ ३६. सृष्टिसूत्र ६५१. लोगो अकिट्टिमो खलु, अणाइणिहणो सहावणिव्वत्तो । जीवाजीवह फुडो, सव्वागासावयवो णिच्चो ॥ १ ॥ लोकः `अकृत्रिमः खलु, अनादिनिधनः स्वभावनिर्वृत्तः । जीवाजीवः स्पृष्टः, सर्वाकाशावयवः नित्यः ॥ १ ॥ ६५२. अपदसो परमाणू, पदसमेत्तो य समयसद्दो जो । गिद्धो वा लुक्खो वा, दुपदे सादित्तमणुहवदि ॥ २॥ अप्रदेशः परमाणुः, प्रदेशमात्रश्च स्वयमशब्दो यः । स्निग्धो वा रूक्षो वा द्विप्रदेशादित्वमनुभवति ||२|| ६५३. दुपदेसांदी खंधा, सुहुमा वा बादरा सठाणा । जायंते ॥३॥ परिणामह पुढविजलतेउवाऊ, द्विप्रदेशादयः स्कन्धाः, सूक्ष्मा वा बादराः ससंस्थानाः । पृथिवीजलतेजोवायवः, स्वपरिणामैजयन्ते ॥ ३ ॥ Page #229 -------------------------------------------------------------------------- ________________ તરવ-દશન ૬૪૮. ( આ પ્રમાણે વ્યવહારનયથી જીવ શરીરવ્યાપી છે, કિન્તુ-) એ જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાન રેય પ્રમાણ છે તથા ય લોકઅલેક છે એટલા માટે જ્ઞાન સર્વવ્યાપી છે. આત્મા જ્ઞાન પ્રમાણ હોવાથી આત્મા પણ સર્વ વ્યાપી છે. જીવ બે પ્રકારના છે– સંસારી અને મુક્ત. બનેય ચેતના સ્વભાવવાળા અને ઉપયોગ લક્ષણવાળા છે. સંસારી જીવ શરીરી હાય છે અને મુક્ત જીવ અશરીરી. ૬૫૦. સંસારી જીવ પણ ત્રસ અને સ્થાવર– બે પ્રકારના છે. પૃથ્વીકાયિક, જલકાયિક, તેજકાયિક, વાયુકાયિક, અને વન સ્પતિકાયિક— આ બધા એકેન્દ્રિય સ્થાવર જીવ છે, અને શંખ, કીડી, ભમરો તથા મનુષ્ય-પશુ વગેરે ક્રમશઃ બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય, ચાર ઇંદ્રિય અને પાંચ ઇંદ્રિયવાળા ત્રસ જીવ છે. . ૩૬. સૃષ્ટિ સૂત્ર ૬૫૧. વાસ્તવિક રીતે આ લોક અકૃત્રિમ, અનાદિનિધન, સ્વભાવથી જ નિર્મિત, જીવ અને અજીવ દ્રવ્યોથી વ્યાપ્ત અને સંપૂર્ણ - આકાશનો જ એક ભાગ છે તથા નિત્ય છે. પર. (લોકમાં વ્યાપેલા–) પુદ્ગલ-પરમાણુ એક પ્રદેશ છે— બે, ત્રણ આદિ પ્રદેશી નથી તથા એ શબ્દરૂપ નથી. છતાં એમાં ચીકણા અને લુખા સ્પર્શનો એવો ગુણ છે કે એક ' પરમાણુ બીજા પરમાણુઓ સાથે જોડાવાથી બે પ્રદેશી આદિ કંધનું રૂપ ધારણ કરી લે છે. ૬૫૩. બે પ્રદેશી આદિ તમામ સૂક્ષમ અને બાઇર (ધૂળ) સ્કંધ પોતપોતાના પરિણમન દ્વારા પૃથ્વી, જલ, અગ્નિ, અને વાયુના રૂપમાં અનેક આકારવાળા બની જાય છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ २०८ .. समणसुत्तं ६५४. ओगाढगाढणिचिदो, पुग्गलकाहिं सव्वदो लोगो । . सुहुमेहि बादरेहि य, अप्पाओगेहिं जोग्गेहिं ॥४॥ अवगाढ गाढनिचितः, पुद्गलकायैः सर्वतो लोकः । सूक्ष्मर्बादरैश्चा-प्रायोग्यर्योग्यः ॥४॥ ६५५. कम्मत्तणपाओग्गा, खंधा जीवस्स परिणई पप्पा । . गच्छंति कम्मभावं, ण हि ते जीवेण परिणमिदा ॥५॥ कर्मत्वप्रायोग्याः, स्कन्धा जीवस्य परिणति प्राप्य । गच्छन्ति कर्मभावं, न हि ते जीवन परिणमिताः ॥५॥ ६५६. भावेण जेण जीवो, पेच्छदि जाणादि आगदं विसये । - रज्जदि तेणेव पुणो, बज्झदि कम्म ति 'उवदेसो॥६॥ भावेन येन जीवः, प्रेक्षते जानात्यागतं विषये । रज्यति तेनैव पुन-बध्यते कर्मत्युपदेशः ॥६॥ ६५७. सव्वजीवाण कम्मं तु, संगहे छद्दिसागयं । सव्वेसु वि पएसेसु, सव्वं सव्वेण बद्धगं ॥७॥ सर्वजीवानां कर्म तु, संग्रहे षड्दिशागतम् । सर्वेष्वपि प्रदेशेषु, . सर्वं . सर्वेण बद्धकम् ॥७॥ ६५८. तेणावि जं कयं कम्म, सुहं वा जइ वा दुहं । कम्मुणा तेण संजुत्तो, गच्छई उ परं भवं ॥८॥ ' तेनापि यत् कृतं कर्म, सुखं वा यदि वा दुःखम् । कर्मणा तेन संयुक्तः, गच्छति तु परं भवम् ॥८॥ ६५९. ते ते कम्मत्तगदा, पोग्गलकाया पुणो वि जीवस्स । संजायंते देहा, देहतरसंकमं पप्पा ॥९॥ ते ते कर्मत्वगताः, पुद्गलकायाः पुनरपि जीवस्य । संजायन्ते देहाः देहान्तरसंक्रमं प्राप्य ॥९॥ Page #231 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ દર્શન ૨૦૯ ૬૫૪. આ લોક બધી તરફથી સૂફમ-બાદર પુગલ-સ્ક ધોથી ખીચે ખીચ ભરેલો છે. આમાંથી કોઈક પુદ્ગલ કર્મ રૂપે પરિણમવા ગ્ય બને છે અને કેઈક એ પ્રમાણે પરિણમવા ગ્ય નથી બનતા. ૬૫૫. કમરૂપે પરિણત થવા યોગ્ય પુદ્ગલ જીવના રાગાદિ (ભાવ)નું નિમિત્ત મેળવી આપોઆપ જ કર્મ ભાવને પામે છે. જીવ પોતે એને (બળપૂર્વક) કર્મના રૂપમાં પરિણત કરતો નથી. ૬િ૫૬. જીવ પોતાના રાગ અથવા ઠેષરૂપી જે ભાવથી સંપૂક્ત બની ઇદ્રિના વિષયોના રૂપમાં આવેલા પદાર્થોને જાણે છે – દેખે છે, તેનાથી તે ઉપરક્ત બને છે અને એ ઉપરાગને કારણે નવીન કર્મો બાંધે છે. ૫૭. તમામ જીવો માટે સંગ્રહ (બદ્ધ) કરવા એગ્ય કર્મ પુદગળે છે દિશાઓમાં તમામ આકાશ પ્રદેશમાં વિદ્યમાન હોય છે. એ તમામ-કર્મ-પુદ્ગલ આત્માના તમામ પ્રદેશોમાં બદ્ધ થાય છે. ૬૫૮. વ્યક્તિ સુખ-દુઃખ રૂ૫ અથવા શુભાશુભ રૂપ કર્મ આચરે ? છે, અને પોતાનાં એ કર્મોની સાથે જ પરભવમાં જાય છે. ૬૫૯. આ પ્રમાણે કમરૂપે પરિણત થયેલ એ પુદ્ગલેનો પિંડ એક દેહથી બીજા દેહમાં– નવીન શરીરરૂપ પરિવર્તનમાં પ્રાપ્ત થતો રહે છે. અર્થાત્ પૂર્વે બાંધેલાં કર્મોના ફળરૂપે નવું શરીર બને છે અને નવું શરીર મેળવી નવીન કર્મો બાંધે છે. આ પ્રમાણે જીવ નિરંતર વિવિધ યોનિઓમાં પરિભ્રમણ કરતો રહે છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ लोक -दर्शन सिदलाक ऊर्ध्वलोक लोकाकाश मध्यलोक अलोकाकाश अधोलोक चौदह राजु उत्नंग नभ लोक पुरुषसंठान । तामैं जीव अनादितै भरमत हैं बिन ज्ञान ॥ Page #233 -------------------------------------------------------------------------- ________________ સમણસુત્ત જૈનધમસાર) ચતુથી ખંડ સ્યાદ્વાદ Page #234 -------------------------------------------------------------------------- ________________ ३७. अनेकान्तसूत्र ६६०. जेण विणा लोगस्स वि, ववहारो सव्वहा न निव्वह । तस्स भुवणेक्कगुरुणो, णमो अणेगंतवायस्स ॥१॥ येन विना लोकस्य अपि व्यवहारः सर्वथा न निर्वहति । तस्मै भुवनैकगुरवे नमः अनेकान्तवादाय ।।१।। ६६१. गुणाणमासओ दव्वं, एगदव्वस्सिया गुणा लक्खणं पज्जवाणं तु, उभओ अस्सिया भवे ॥२॥ गुणानामाश्रयो द्रव्यं, एकद्रव्याश्रिता गुणाः । लक्षणं पर्यवाणां तु, उभयोराश्रिता भवन्ति ॥ २ ॥ एयं ॥ ३ ॥ ६६२. दव्वं पज्जवविजयं दव्वविउत्ता य पज्जवा उप्पायय-ट्ठिइ-भंगा, हंद दaियलक्खणं द्रव्यं पर्यववियुतं द्रव्यवियुक्ताश्च पर्यवाः न सन्ति । उत्पादस्थितिभङ्गाः, - द्रव्यलक्षणमेतत् ॥३॥ ६६३. ण भवो भंगविहीणो, भंगो वा णत्थि संभवविहीणो । उप्पादो वि य भंगो, ण विणा धोव्वेण अत्थेण ॥४॥ न भवो भङ्गविहीनो, भङ्गो वा नास्ति सम्भवविहीनः । उत्पादोऽपि च भङ्गो, न विना धौव्येणार्थेन ||४|| ६६४. उप्पादट्ठिदिभंगा, विज्जंते पज्जएसु. दव्वं हि संति नियदं, तम्हा दव्वं हवदि उत्पादस्थितिभङ्गा, विद्यन्ते पर्यायेषु द्रव्यं हि सन्ति नियतं तस्माद् द्रव्यं भवति ६६५. समवेदं खलु दव्वं, एक्कम्मि चेव समये, समवेतं खलु द्रव्यं, - संभवठिदिणाससणिदट्ठह । तम्हा दव्वं खु तत्तिदयं ॥६॥ सम्भवस्थितिनाशसंज्ञितार्थैः । एकस्मिन् चैव समये, तस्माद्द्रव्यं खलु तत् त्रितयम् ॥६॥ २१२ णत्थि । - पज्जाया । सव्वं ॥ ५ ॥ पर्यायाः । सर्वम् ॥५॥ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૩૭. અનેકાન્ત સૂત્ર ૬૬૦. જેના વિના લકમાં વ્યવહાર બિલકુલ ચાલી શકતો નથી અને વિશ્વના જે એક જ ગુરુ સમાન છે એવા અનેકાંતવાદને હું પ્રણામ કરું છું. ૬૬૧. દ્રવ્ય ગુણોને આશ્રય અથવા આધાર છે. જે એક દ્રવ્યને આશ્રયે રહે છે એ ગુણ કહેવાય છે. દ્રવ્ય અથવા ગુણબેમાંથી એકને ઓશ્રયે જે રહે તે પર્યાય. ૬૬૨. પર્યાય વિના દ્રવ્ય નહિ અને દ્રવ્ય વિના પર્યાય નહિ. ઉત્પાદ, સ્થિતિ (ધ્રુવતા), અને વ્યય (નાશ) દ્રવ્યનું લક્ષણ છે. અર્થાત્ જેમાં દરેક સમયે ઉપાદાદિ ત્રણેય ઘટી શકતાં હોય એને દ્રવ્ય કહે છે. ૬૬૩. વ્યય વિના ઉત્પાદ નહિ અને ઉત્પાદ વિના વ્યય નહિ. એ જ પ્રમાણે ત્રિકાલ સ્થાયી ધ્રૌવ્ય (આધાર) વિના ઉત્પાદ અને વ્યય બને નથી હોતાં. . ૬૬૪. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય (ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ)– - આ ત્રણ દ્રવ્યમાં હોતાં નથી પરંતુ દ્રવ્યની નિત્ય પરિવર્તનશીલ પર્યામાં રહે છે. પરંતુ પર્યાયોનો સમૂહ એ જ દ્રવ્ય. એટલા માટે બધા દ્રવ્ય જ કહેવાય. ૬૬૫. દ્રવ્ય એક જ સમયે ઉતપાદ, વ્યય અને ધ્રવ્ય નામના અર્થોની સાથે સમત– એકમેક હોય છે. એટલા માટે આ ત્રણેય, વાસ્તવમાં દ્રવ્ય છે. - ૨૧૩ - Page #236 -------------------------------------------------------------------------- ________________ २१४ समणसुत्तं ६६६. पाडुब्भवदि य अन्नो, पज्जाओ पज्जाओ वयदि अन्नो । दव्वस्स तं पि दव्वं, णेव पणटुं णेव उप्पन्नं ॥७॥ प्रादुर्भवति ' चान्यः, पर्यायः पर्यायो व्ययते अन्यः । द्रव्यस्य तदपि द्रव्यं, नैव प्रनष्टं नैव उत्पन्नम् ॥७॥ ६६७. • पुरिसम्मि पुरिससद्दो, जम्माई-मरणकालपज्जन्तो । तस्स उ बालाईया, पज्जवजोया बहुवियप्पा ॥८॥ पुरुषे पुरुषशब्दो, जन्मादि-मरणकालपर्यन्तः । तस्य तु बालादिकाः, पर्यययोग्या बहुविकल्पाः ॥८॥ ६६८. तम्हा वत्थूणं चिय, जो सरिसो पज्जवो स सामन्नं । . जो विसरिसो विसेसो, य मओऽणत्यंतरं तत्तो॥९॥ तस्माद् वस्तूनामेव, यः सदृशः पर्यवः स सामान्यम् । यो विसदृशो विशेषः, स मतोऽनन्तरं ततः ॥९॥ ६६९. सामन्न अह विसेसे, दवे गाणं हवेइ अविरोहो ।' ___ साहइ तं सम्मत्तं, गहु पुण तं तस्स विवरीयं ॥१०॥ सामान्यमथ विशेषः, द्रव्ये ज्ञानं भवत्यविरोधः । साधयति तत्सम्यक्त्वं, नहि पुनस्तत्तस्य विपरीतम् ॥१०॥ ६७०. पिउ-पुत्त-णत्तु-भव्वय-भाऊणं . एगपुरिससंबंधो । ण य सो एगस्स पिय, त्ति सेसयाणं पिया होइ ॥११॥ पितृ-पुत्र-नातृ-भव्यक-भ्रातृणाम् एक पुरुषसम्बन्धः ।। न च स एकस्य पिता इति शेषकाणां पिता भवति ॥११॥ ६७१. सवियप्प-णिवियप्पं इय, पुरिसं जो भणेज्ज अवियप्पं । सवियप्पमेव वा णिच्छएण, ण स निच्छओ समए ॥१२॥ सविकल्प-निर्विकल्पम् इति पुरुषं यो भणेद् अविकल्पम् । सविकल्पमेव वा निश्चयेन न स निश्चितः समये ॥१२॥ ६७२. अन्नोन्नाणगयाणं, 'इमं व तंव' त्ति विभयणमजुत्तं । जह दुद्ध-पाणियाणं, जावंत विसेसपज्जाया.॥१३॥ अन्योन्यानुगतयो: 'इदं वा तद् वा' इति विभजनमयुक्तम् । यथा दुग्ध-पानीययोः यावन्तः विशेषपर्यायाः ॥१३॥ Page #237 -------------------------------------------------------------------------- ________________ ચાલોદ ૨૧૫ ૬૬૬. દ્રવ્યની એક (ઉત્તરવતી) પર્યાય ઉત્પન્ન (પ્રકટ) થાય છે અને અન્ય (પૂર્વવતી ) પર્યાય નષ્ટ (અદશ્ય) થાય છે. છતાં દ્રવ્ય નથી થતું ઉત્પન્ન અને નથી થતું નષ્ટ-દ્રવ્ય રૂપે એ હંમેશાં ધ્રુવ (નિત્ય) રહે છે. ૬૬૭. પુરુષમાં પુરુષ શબ્દને વ્યવહાર જન્મથી માંડી મરણ સુધી થાય છે. પરંતુ વચ્ચેના ગાળામાં બાળપણ-બુઢાપે વગેરે અનેક પ્રકારની પર્યાયે ઉત્પન્ન થતી જાય છે અને નષ્ટ પણ થતી જાય છે. (એટલા માટે) વસ્તુઓની જે સદશ પર્યાય છે–લાંબા સમય સુધી ટકી રહેવા વાળી છે એ જ સામાન્ય કહેવાય અને એની જે વિસદશ પર્યાય છે તે વિશેષ કહેવાય. આ બને–સામાન્ય તથા વિશેષ પર્યાયો એ વસ્તુથી અભિન્ન (થોડીક) માનવામાં આવી છે. ૬૬૯. સામાન્ય તથા વિશેષ–આ બન્ને ધર્મોથી યુક્ત દ્રવ્યમાં થનારું વિરોધ વિનાનું જ્ઞાન જ સમ્યકત્વનું સાધક બને છે. એનાથી વિપરીત અર્થાત્ વિરોધયુક્ત જ્ઞાન સાધક નથી થતું. આ ૬૭૦. એક જ પુરુષમાં પિતા, પુત્ર, પિત્ર, ભાણેજ, ભાઈ વગેરે . અનેક સંબંધ હોય છે. (એક જ સમયે એ પોતાના 'પિતાને પુત્ર અને પોતાના પુત્રને પિતા હોય છે, ) એટલા માટે એકને પિતા હોવાથી એ બધાનો પિતા નથી થતો. | (આ જ સ્થિતિ બધી વસ્તુઓના સંબંધે છે). ૬૭૧. નિર્વિકલ્પ તથા સવિકલ્પ–ઉભયરૂપ પુરુષને જે કેવળ નિર્વિકલ્પ અથવા સવિકલ્પ ( એક જ) કહે છે એની બુદ્ધિ, ખરેખર જ, શાસ્ત્રમાં સ્થિર નથી. ૬૭૨, દૂધ અને પાણીની માફક અનેક વિરોધી ધર્મો દ્વારા પરસ્પર એક બીજા સાથે મળી ગયેલ પદાર્થમાં “આ ધર્મ” અને “એ ધમ” –આમ વિભાગ કર ઉચિત નથી. જેટલી વિશેષ પર્યાયે હોય એટલે જ અવિભાગ સમજવો જોઈએ. Page #238 -------------------------------------------------------------------------- ________________ २१६ समणसुत्तं ___६७३. संकेज्ज याऽसंकितभाव भिक्खू, विभज्जवायं च वियागरेज्जा। भासादुगं धम्मसमुद्विहिं, वियागरेज्जा समया सपन्ने ॥१४॥ शङ्कितःचाऽशङ्कितभावो भिक्षुः विभज्यवादं च व्यागणीवान् । भाषाद्विकं चसम्यक् समुत्थितः व्यागृणीयात् समतया सुप्रज्ञः॥१४॥ ३८. प्रमाणसूत्र (अ) पञ्चविध ज्ञान ६७४. संसयविमोह-विन्भय-विवज्जियं अप्पपरसरूवस्स । गहणं सम्मं गाणं, सायारमणेयभेयं तु॥१॥ संशयविमोह-विभ्रमविवजितमात्म-परस्वरूपस्य . .। . ग्रहणं सम्यग्ज्ञानं, . साकारमनेकभेदं तु ॥१॥ ६७५. तत्थ पंचविहं नाणं, · सुयं आभिनिबोहियं । ओहिनाणं तु तइयं, मणनाणं च केवलं ॥२॥ तत्र पञ्चविधं ज्ञानं, श्रुतमाभिनिबोधिकम् । अवधिज्ञानं तु तृतीयं, मनोज्ञानं च केवलम् ॥२॥ ६७६. पंचेव होंति णाणा, मदिसुदओहीमणं च केवलयं । खयउवसमिया चउरो, केवलणाणं हवे खइयं ॥३॥ पञ्चैव भवन्ति ज्ञानानि, मतिश्रुतावधिमनश्च केवलम् । क्षायोपशमिकानि चत्वारि, केवलज्ञानं भवेत् क्षायिकम् ॥३॥ ६७७. ईहा अपोह वीमंसा, मग्गणा य गवसणा । सण्णा सती मती. पण्णा, सव्वं आभिणिबोधियं ॥४॥ ईहा अपोहः विमर्शः मार्गणा च गवेषणा । संज्ञा स्मृतिः मतिः प्रज्ञा सर्वम् आभिनिबोधिकम् ॥४॥ ६७८. अत्थाओ अत्यंतर-मुवलंभे तं भणंति • सुयणाणं । आभिणिबोहियपुव्वं, णियमेण य सद्दयं मूलं ॥५॥ अर्थादर्थान्तर-मुपलम्भः तं भणन्ति श्रुतज्ञानम् । आभिनिबोधिकपूर्वं, नियमेन च शब्दजं मूलम् ॥५॥ Page #239 -------------------------------------------------------------------------- ________________ સ્યાદવાદ ૨૧૭ ૬૭૩. સૂત્ર અને અર્થના વિષયમાં શંકારહિત સાધુ પણ ગર્વ છોડી સ્યાદ્વાદમય વચનનો ઉપયોગ કરે. ધર્માચરણમાં પ્રવૃત્ત સાધુઓ સાથે વિચરણ કરતો થકો સત્ય ભાષા અને અનુભય (જે ન હોય સત્ય કે ન હોય અસત્ય) ભાષાનો ઉપયોગ કરે. ધનવાન અથવા નિર્ધનનો ભેદ પાડ્યા વિના સમભાવપૂર્વક ધર્મકથા કહે. ૩૮. પ્રમાણસૂત્ર (મ) પંચવિધ જ્ઞાન ૬૭૪. સંશય, વિમોહ (વિપર્યય) અને વિભ્રમ (અન ધ્યવસાય) –આ ત્રણ મિથ્યાજ્ઞાનોથી રહિત પોતાના તથા પરના સ્વરૂપને ગ્રહણ કરવું તેનું નામ સમ્યજ્ઞાન કહેવાય. આ વસ્તુસ્વરૂપને યથાર્થ નિર્ણય કરાવે છે તેથી જ એને સાકાર અર્થાત્ સવિકલ્પક (નિશ્ચયાત્મક) કહે છે. આના અનેક પ્રકાર છે. ૬૭૫. તે જ્ઞાન પાંચ પ્રકારનું છે–આભિનિઓધિક અથવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિ જ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન. ૬૭૬. આ પ્રકારે મંતિ, શ્રત, અવધિ, મન:પર્યાય, અને કેવળના રૂપમાં જ્ઞાન કેવળ પાંચ જ છે. આમાંથી પ્રથમના ચાર જ્ઞાન ક્ષિાયોપથમિક છે અને કેવળ જ્ઞાન ક્ષાયિક છે. (એક દેશ ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન થવાને લીધે ચાર જ્ઞાન અપૂર્ણ છે અને સમસ્ત કર્મોનો ક્ષયને કારણે પાંચમું કેવળ જ્ઞાન પરિપૂર્ણ છે.) ૬૭૭. ઈહા, અપહ, મીમાંસા, માણા, ગવેષણા, સંજ્ઞા, શક્તિ, મતિ અને પ્રજ્ઞા –આ બધા આભિનિબાધિક અથવા મતિજ્ઞાન કહેવાય છે. ૬૭૮. (અનુમાન અથવા લિંગજ્ઞાનની માફક) અર્થને (શબ્દ) જાણ એના ઉપરથી અર્થાતર (વાચ્યાર્થીને ગ્રહણ કરે એનું નામ કૃતજ્ઞાન. આ જ્ઞાન નિયમપૂર્વક આભિનિબેધિક જ્ઞાનપૂર્વક થાય છે. આના બે ભેદ છે– લિંગજન્ય અને શબ્દજન્ય. (ધૂમાડો દેખી થનારું અગ્નિનું જ્ઞાન લિંગજ અને વાચક શબ્દ સાંભળી અથવા વાંચી થનારું જ્ઞાન શબ્દજ.) આગમાં શબ્દજ શ્રુતજ્ઞાનનું પ્રાધાન્ય છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ २१८ समणसुतं ६७९. इंदियमणोनिमित्तं, जं विण्णाणं सयाणुसारेणं । निययतत्थुत्तिसमत्थं, तं भावसुयं मई सेसं ॥६॥ इन्द्रियमनोनिमित्तं, यद्विज्ञानं श्रुतानुसारेण । . निजकार्योक्तिसमर्थ, तद् भावश्रुतं मतिः शेषम् ॥६॥ ६८०. मइपुव्वं सुयमुत्तं, न मई सुयपुव्विया विसेसोऽयं । पुव्वं पूरणपालण-भावाओ जं मई.. तस्स ॥७॥ मतिपूर्वं श्रुतमुक्तं, न मतिः श्रुतपूर्विका विशेषोऽयम् ।' पूर्वं पूरणपालन - भावाद्यद् मतिस्तस्य ॥७॥ ६८१. अवहीयदित्ति ओही, सीमाणाणेत्ति वणि यं समए। . भवगुणपच्चय-विहियं, तमोहिणाण ति गं बिति ॥८॥ अवधीयत इत्यवधिः, सीमाज्ञानमिति वणितं समये । भवगुणप्रत्ययविधिक, तदवधिज्ञानमिति ब्रुवन्ति ॥८॥ ६८२. चितियचितियं वा अद्धं चितिय अणेयभयगयं ।। मणपज्जव ति णाणं, जं जाणइ तं तु णरलोए ॥९॥ चिन्तितमचिन्तितं वा, अर्द्ध चिन्तितमनेकभेदगतम् । मनःपर्ययः ति ज्ञानं, यज्जानाति तत्तु नरलोके ॥९॥ ६८३. केवलमगं सुद्धं, सगलमसाहारणं अणंतं च । पायं च नाणसद्दो, नामसमाणाहिगरणोऽयं ॥१०॥ केवलमेकं शुद्धं, सकलमसाधारणमनन्तं च । प्रायश्च ज्ञानशब्दो, नामसमानाधिकरणोऽयम् ॥१०॥ ६८४. संभिन्नं पासंतो, लोगमलोगं च सव्वओ सव्वं । तं नत्थि जं न पासइ, भूयं भव्वं भविस्सं च ॥११॥ संभिन्नं पश्यन्, लोकमलोकं च सर्वतः सर्वम् । तन्नास्ति यत्र पश्यति, भूतं भव्यं भविष्यच्च ॥११॥ Page #241 -------------------------------------------------------------------------- ________________ સ્યાદવાદુ ૨૧૯ ૬૭૯ ઇંદ્રિય અને મનના નિમિત્તથી શ્રતાનુસારી થનારું જ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય છે. એ પોતાના વિષયભૂત અર્થને બીજા દ્વારા વ્યક્ત કરી શકાય એવું હોય છે. બાકીનું ઇદ્રિય અને મનના નિમિત્તથી થનારું અશ્રુતાનુસારી અવગ્રહાદિ જ્ઞાન મતિજ્ઞાન કહેવાય છે. (આનાથી સ્વયં જાણી શકે છે પણ બીજાને સમજાવી શકાતા નથી). આગામાં કહેવામાં આવ્યું છે કે શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પૂર્વક થાય છે. પણ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન પૂર્વક નથી થતું. આ જ બને વચ્ચે અંતર છે. “પૂર્વ શબ્દ “પૃ ધાતુથી બન્યો છે. એનો અર્થ પાલન અને પૂરણ એવો થાય છે. શ્રતનું પૂરણ અને પાલન કરવાથી મતિજ્ઞાન પહેલાં થાય છે. એટલા માટે શ્રતને મતિ પહેલાં થનારું કહ્યું છે. ૬૮૧. - “અવધીયતે ઈતિ અવધિ અર્થાત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની મર્યાદાપૂર્વક રૂપી પદાર્થોને એકદેશ જાણવાવાળા જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. આને આગમમાં સમાજ્ઞાન પણ કહ્યું છે. આની બે ભેદ છે –ભવ પ્રત્યય અને ગુણ પ્રત્યય. ૬૮૨. જે જ્ઞાન મનુષ્ય લોકમાં રહેલા જીવના ચિંતિત, અચિંતિત, અર્ધચિંતિત, વગેરે અનેક પ્રકારના અર્થ દ્વારા મનને પ્રત્યક્ષ જાણે છે તે છે મનઃ પર્યયજ્ઞાન. ૬૮૩.. કેવલ શબ્દનો અર્થ એક, શુદ્ધ, સકળ, અસાધારણ અને અનંત વગેરે થાય છે. એટલા માટે કેવળજ્ઞાન એક છે અર્થાત્ ઈકિયાદિની સહાયતા વિનાનું છે અને એના થવાથી બીજાં બધાં જ્ઞાને નિવૃત્ત થઈ જાય છે. એટલા માટે કેવળજ્ઞાન, “એકાકી છે. મળકલંકથી રહિત હેવાથી એ “શુદ્ધ’ છે. સંપૂર્ણ શેને ગ્રહણ કરવાવાળું હોવાથી “સકળ છે. એના જેવું બીજું કઈ જ્ઞાન નથી એટલા માટે અસાધારણ છે. એને કદિ અંત નથી એટલા માટે એ “અનંત છે. ૬૮૪. કેવળજ્ઞાન લેક અને અલકને સર્વતઃ પરિપૂર્ણરૂપે જાણે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં કશું એવું નથી જેને કેવળજ્ઞાન ન જાણતું હોય. : *, અકc Page #242 -------------------------------------------------------------------------- ________________ २२० समणसुत्तं (आ) प्रत्यक्ष-परोक्ष प्रमाण ६८५. गेहणइ वत्थुसहावं, अविरुद्धं सम्मरूवं जं गाणं । . भणियं खु तं पमाणं, पच्चक्खपरोक्खभएहि ॥१२॥ गृह्णाति वस्तुस्वभावम्, अविरुद्धं सम्यग्रूपं यज्ञानम् । भणितं खलु तत् प्रमाणं, प्रत्यक्षपरोक्षभेदाभ्याम् ॥१२॥ ६८६. जीवो अक्खो अत्थव्ववण - भोयणगुणनिओ. जेणं । . तं पइ वट्टइ नाणं, जे पच्चक्खं तयं तिविहं ॥१३॥ जीवः अक्षः अर्थव्यापन - भोजनगणान्वितो येन । तं प्रति वर्तते ज्ञानं, यत् प्रत्यक्षं तत् त्रिविधम् ॥१३॥... ६८७. अक्खस्स पोग्गलकया, जं दग्विन्दियमणा परा तेणं । . . तेहिं तो जं नाणं, परोक्खमिह : तमणुमाणं व ॥१४॥ अक्षस्य पुद्गलकृतानि यत्, द्रव्येन्द्रियमनांसि पराणि तेन । तैस्तस्माद् यज्ज्ञानं, परोक्षमिह तदनुमानमिव ॥१४॥ ६८८. होति परोक्खाइं मइ-सुयाइं जीवस्स परनिमित्ताओ। पुव्वोवलद्धसंबंध-सरणाओ वाणुमाणं व॥१५॥ भवतः परोक्षे मति-श्रुते जीवस्य परनिमित्तात् । .. पूर्वोपलब्धसम्बन्ध-स्मरणाद् वाऽनुमानमिव ॥१५॥ ६८९. एगंतेण परोक्खं, लिंगियमोहाइयं च पच्चक्खं । इंदियमणोभवं जं, तं . संववहारपच्चक्खं ॥१६॥ एकान्तेन परोक्षं, लैङ्गिकमध्यादिकं च प्रत्यक्षम् । इन्द्रियमनोभवं यत्, तत् संव्यवहारप्रत्यक्षम् ॥१६॥ ३९. नयसूत्र ६९०. जं णाणीण वियप्पं, सुयभेयं वत्थुअंससंगहणं । तं इह णयं पउत्तं, णाणी पुण तेण णाणेण ॥१॥ यो ज्ञानिनां विकल्पः, श्रुतभेदो वस्त्वंशसंग्रहणम् । स इह नयः प्रयुक्तः, ज्ञानी पुनस्तेन ज्ञानेन ॥१॥ Page #243 -------------------------------------------------------------------------- ________________ યાવાદ ૨૨૧ (ગા), પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણ ૬૮૫. જે જ્ઞાનવસ્તુ-સ્વભાવને–યથાર્થ સ્વરૂપને–સમ્યકરૂપે જાણે છે તેને પ્રમાણ કહે છે. એના બે પ્રકાર છે– પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ. ૬૮૬. જીવને “અક્ષ” કહે છે. આ શબ્દ “અશુ વ્યાપ્તા” ધાતુમાંથી બનેલો છે. જે જ્ઞાનરૂપે તમામ પદાર્થોમાં વ્યાપ્ત છે એને “અક્ષ” અર્થાત્ જીવ કહે છે. “અક્ષ' શબ્દની વ્યુત્પત્તિ ભજનના અર્થમાં “અશ” ધાતુમાંથી પણ કરી શકાય છે. જે ત્રણ લોકની સમગ્ર સમૃદ્ધિ આદિને ભગવે છે તેને અક્ષ અર્થાત્ જીવ કહે છે. આ પ્રમાણે બન્ને વ્યુત્પત્તિઓ દ્વારા (અર્થવ્યાપન અથવા ભેજન ગુણથી ) જીવન અક્ષ અર્થ સિદ્ધ થાય છે. એ અક્ષમાં થનારું જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. આના ત્રણ ભેદ છે –અવધિ, મને પર્યય, અને કેવળ. ૬૮૭. પગલિક હોવાને લીધે દ્રવ્યંદ્રિય અને મન “અક્ષ” અર્થાત્ જીવથી “પર” (ભિન્ન) છે. એટલા માટે એના દ્વારા થનારું જ્ઞાન પરોક્ષ કહેવાય છે. જેવી રીતે અનુમાનમાં ધૂમથી અગ્નિનું જ્ઞાન થાય છે એવી જ રીતે પરોક્ષજ્ઞાન પણ “પરના નિમિત્તથી થાય છે. ૬૮૮. જીવનું મતિ અને શ્રતજ્ઞાન પરના નિમિત્તને લઈને થતું હોવાથી પરોક્ષ કહેવાય. અથવા અનુમાનની માફક પહેલેથી જ ઉપલબ્ધ અર્થના સ્મરણ દ્વારા થવાને લીધે એ પર નિમિત્તક* છે. અર્થાત્ “પર” ને કારણે છે. ૬૮૯૪ ધૂમ વગેરે લિંગને લીધે થનારું શ્રુતજ્ઞાન તે એકાંત રૂપે પરોક્ષ જ છે. અવધિ, મન:પર્યય અને કેવળ –આ ત્રણેય જ્ઞાન એકાંતરૂપે પ્રત્યક્ષ જ છે. પરંતુ ઈદ્રિય અને મનથી થનારું મતિજ્ઞાન લોકવ્યવહારમાં પ્રત્યક્ષ ગણાય છે. એટલા માટે તે સંવ્યાવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. ૩૯. નયસૂત્ર ૬૯૦. શ્રુતજ્ઞાનના આશ્રયથી યુક્ત વસ્તુના અંશને ગ્રહણ કરનાર રાનીના વિકલ્પને “નય” કહે છે. એ જ્ઞાનથી જે યુક્ત છે એ જ જ્ઞાની છે. * પરનિમિત્તિક અટલે મન અને ઇન્દ્રિયની મદદથી થતું જ્ઞાન. Page #244 -------------------------------------------------------------------------- ________________ समणसुतं ६९१. जम्हा ण णएण विणा, होइ णरस्स सियवायपडिवत्ती । तम्हा सो बोवो, एयंतं हंतुकामेण ॥ २ ॥ यस्मात् न नयेन विना, भवति नरस्य स्याद्वादप्रतिपत्तिः । तस्मात् स बोद्धव्यः, एकान्तं हन्तुकामेन ॥२॥ ६९२. धम्मविहीणो सोक्खं, तण्हाछेयं जलेण जह रहिदो । तह इह वंछइ मूढो, णयरहिओ दव्वणिच्छिती ॥३॥ धर्म्मविहीनः सौख्यं, तृष्णाच्छेदं जलेन यथा रहितः । तथेह वाञ्छति मूढो, नयरहितो द्रव्यनिश्चिती ॥३॥ ६९३. तित्थयरवयणसंगह-विसेसपत्थार-मूलवागरणी । दवट्ठिओ य पज्जवणओ, य सेसा वियप्पा सिं ॥ ४ ॥ तीर्थंकरवचनसंग्रहविशेष प्रस्तार मूलव्याकरणी । द्रव्यार्थिकश्च पर्यवनयश्च, शेषाः विकल्पाः एतेषाम् ॥४॥ ६९४. दव्वट्ठियवत्तव्वं, अवत्थु नियमेण पज्जवणयस्स । तह पज्जव वत्थु, अवत्थमेव द्रव्वट्टियन्नयस्स ॥५॥ द्रव्यार्थिक वक्तव्यं - अवस्तु नियमेन पर्यवनयस्य । तथा पर्यववस्तु, अवस्तु एव द्रव्यार्थिकनयस्य ॥५॥ २२२ ६९५ . उप्पज्जंति वियंति य, भावा नियमेण पज्जवनयस्स । दव्वट्ठियस्स सव्वं, सया अणुत्पन्नमविणट्टं ॥६॥ उत्पद्यन्ते व्ययन्ति च भावा नियमेन पर्यवनयस्य । द्रव्यार्थिकस्य सर्वं, सदानुत्पन्न मविनष्टम् ॥६॥ पज्जयट्ठिएण पुणो । तक्काले तम्मयत्तादो ॥७॥ तत्पर्यायार्थिकेन पुनः । तं भवति चान्यद् अनन्यत्-तत्काले तन्मयत्वात् ॥७॥ ६९७. पज्जय गउणं किच्चा, दव्वं पिय जो हु गिव्हइ लोए । सो दव्वत्थिय भणिओ, विवरीओ पज्जयत्थिणओ ॥ ८ ॥ पर्ययं गौणं कृत्वा द्रव्यमपि च यो हि गृह्णाति लोके । स द्रव्याथिको भणितो, विपरीतः पर्ययाथिनयः ॥ ८ ॥ ६९६. दव्वट्ठिएण सव्वं, दव्वं हवदि य अन्नमणन्नं, द्रव्यार्थिकेन सर्वं, द्रव्यं Page #245 -------------------------------------------------------------------------- ________________ સ્યાદવાદ २२३ ૬૯૧. નય વિના મનુષ્યને સ્વાદવાદને બાધ નથી થતો. એટલા માટે જે એકાંતને અથવા એકાંત આગ્રહનો ત્યાગ કરવા માગે છે એણે નયને જરૂર જાણ જોઈએ. ૬૯૨. જેવી રીતે ધર્મ વિહોણે મનુષ્ય સુખ ઈચ્છે છે અથવા કોઈ પાણી વિના પિતાની તરસ છિપાવવા માગે છે તેવી જ રીતે મૂઢ માણસ નય વિના દ્રવ્યના સ્વરૂપનો નિશ્ચય કરવા માગે છે. ૬૯૩. તીર્થકરોનાં વચનના પ્રકાર બે છે– સામાન્ય અને વિશેષ. બન્ને પ્રકારનાં વચનોના સંગ્રહના મૂલ પ્રતિપાદક નય પણ બે જ છે – દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. બાકીના બધા ન આ બેના જ અવાંતર ભેદો છે. (દ્રવ્યાર્થિક નય વસ્તુના સામાન્ય અંશને અને પર્યાયાર્થિક વિશેષાંશનો પ્રતિપાદક છે). ૬૪. દ્રવ્યાર્થિક નયનું વક્તવ્ય (સામાન્યાંશ) પર્યાયાર્થિક નયને માટે નિયમપૂર્વક અવસ્તુ છે અને પર્યાયાર્થિક નયની વિષય• ભૂત વસ્તુ (વિશેષાંશ) વ્યાર્થિક નયને માટે અવસ્તુ છે. ૬૫. પર્યાયાંર્થિક નયની દષ્ટિ મુજબ પદાર્થો નિયમપૂર્વક ઉત્પન્ન * થાય છે અને નષ્ટ થાય છે. અને દ્રવ્યાર્થિક નયની દષ્ટિ અનુસાર તમામ પદાર્થો સદેવ અનુત્પન્ન અને અવિનાશી છે. ૬૯૬. દ્રવ્યાર્થિક નયને હિસાબે બધાં દ્રવ્ય છે અને પર્યાયાર્થિક નયાનુસાર એ અન્ય-અન્ય છે. કારણ કે જે સમયે જે નયથી વસ્તુ જેવામાં આવે એ સમયે એ વસ્તુ રૂપે જ દષ્ટિગોચર થાય છે. ૬૯૭. જે જ્ઞાન પર્યાયને ગૌણ બનાવી લોકમાં દ્રવ્યને જ ગ્રહણ કરે છે એને દ્રવ્યાર્થિક નય કહેવામાં આવે છે. તથા જે દ્રવ્યને ગૌણ કરી પર્યાયને જ ગ્રહણ કરે છે તેને પર્યાયાર્થિક નય કહેવામાં આવે છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ २२४ समणसुत्तं ६९८. नेगम-संगह-ववहार-उज्जुसुए चेव होई बोधव्वा । सद्दे य समभिरूढे, एवंभूए य मूलनया ॥९॥ नेगम-संग्रह-व्यवहार-ऋजुसूत्रश्च भवन्ति बोद्धव्यः । शब्दश्च समभिरूढः, एवंभूतश्च मूलनयाः ॥९॥ ६९९. पढमतिया दव्वत्थी, पज्जयगाही य इयर जे भणिया । ते चदु अत्थपहाणा, सद्दपहाणा हु तिणि या॥१०॥ प्रथमत्रिकाः द्रव्याथिकाः, पर्यायग्राहिणश्चेतरे ये भणिताः। ते चत्वारोऽर्थप्रधानाः, शब्दप्रधानाः हि त्रयो नयाः ॥१०॥ ७००. णेगाइं माणाइं, सामन्नोभयविसेसनाणाहं । जं तेहि मिणइ तो, णेगमो णओ णेगमाणो ति ॥११॥ नैकानि मानानि, सामान्योभय-विशेषज्ञानानि । .: यतैमिनोति ततो, . नैगमो नयो नैकमान इति ॥११॥ ७०१. णिवित्त दवकिरिया, वट्टणकाले दु जं समाचरणं । तं भूयणइगमणयं, जह अज्जदिणं निव्वुओ वीरो ॥१२॥ निर्वत्ता द्रव्यक्रिया, वर्तने काले तु यत् समाचरणम् । स भूतनैगमनयो, यथा अद्य दिनं निर्वतो वीरः ॥१२॥ ७०२. पारद्धा जा किरिया, पयणविहाणादि कहइ जो सिद्धं । लोए य पुच्छमाणे, तं भण्णइ वट्टमाणणयं ॥१३॥ प्रारब्धा या क्रिया, पचनविधानादि कथयति यः सिद्धाम् । लोके च पृच्छयमाने, स भण्यते वर्तमाननयः ॥१३॥ ७०३. णिप्पण्णमिव पयंपदि, भाविपदत्थं गरो अणिपण्णं । अप्पत्थे जह पत्थं, भण्णइ सो भावि गइगमोत्तिणओ॥१४॥ निष्पन्नमिव प्रजल्पति, भाविपदार्थं नरोऽनिष्पन्नम् । अप्रस्थे यथा प्रस्थः, भण्यते स भाविनेगम इति नयः ॥१४॥ Page #247 -------------------------------------------------------------------------- ________________ સ્યાવાદ ૨૨૫ ૬૯૮. ( દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના ભેદરૂપ) મૂલ નય , સાત છે– મૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ તથા એવભૂત. ૬૯. ઉપર જણાવેલ સાત નયમાંથી પ્રથમના ત્રણ દ્રવ્યાર્થિક છે અને શેષ ચાર નય પર્યાયાર્થિક છે. સાતમાંથી પહેલા ચાર નય અર્થપ્રધાન છે અને છેલ્લા ત્રણ શબ્દપ્રધાન છે. ૭૦૦. સામાન્ય જ્ઞાન, વિશેષજ્ઞાન તથા ઉભય જ્ઞાન રૂપ જે અનેક માન લેકમાં પ્રચલિત છે એમને જે દ્વારા જાણવામાં આવે છે તે નિગમ નય છે. એટલા માટે એને “નયિકમાન” અર્થાત્ વિવિધ રૂપે જાણવું એવું કહેવામાં આવ્યું છે. ૭૦૧. (ભૂત, વર્તમાન અને ભવિષ્યના ભેદે નિગમ નય ત્રણ પ્રકારને છે.) જે દ્રવ્ય અથવા કાર્ય ભૂતકાળમાં સમાપ્ત થઈ ગયું . છે એનું વર્તમાનકાળમાં આરોપણ કરવું એ ભૂત નિગમનાય છે. જેવી રીતે હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલા ભગવાન મહાવીરના. નિર્વાણ માટે નિર્વાણ અમાવાસ્યાના દિને “ આજ વીર ભગવાનનું નિર્વાણ થયું છે” એમ બેલિવું તે ભૂત નૈગમનયનું દૃષ્ટાંત થયું. ૭૦૨. જે કાર્ય હમણું જ પ્રારંવ્યું હોય એના સંબંધમાં લોકે ' ' પૂછે ત્યારે “પૂરું થયું” એમ કહેવું તે વર્તમાન નેગમ નય છે. ભેજન બનાવવાને આરંભ માત્ર જ કર્યો હોય તે વખતે જ કહેવું કે “આજ ભાત બનાવ્યો છે” એ વર્તમાન નિગમ નયનું દૃષ્ટાંત થયું. ૭૦૩. જે કાર્ય ભવિષ્યમાં થવાનું છે એના સંબંધમાં થયું ન હોય છતાં થયું એમ કહેવું એ ભાવિ નિગમ નય છે. જેવી રીતે જે હજુ સુધી ગયો ન હોય છતાં એના સંબંધમાં કહેવું કે એ ગ” એ ભાવિ નિગમ નયનું દૃષ્ટાંત થયું. ૧૫ Page #248 -------------------------------------------------------------------------- ________________ २२६ . समणसुत्तं ७०४. अवरोप्परमविरोहे, सव्वं अत्थि त्ति सुद्धसंगहणे । . होइ तमेव असुद्धं, इगजाइविसेसगहणेण ॥१५॥ परस्परमविरोधे, सर्वमस्तीति शुद्धसङग्रहणम् । भवति स एवाशुद्धः, एकजातिविशेषग्रहणेन ॥१५॥ ७०५. जं संगहण गहियं, भेयइ अत्थं असुद्धं सुद्धं वा । सो ववहारो दुविहो, असुद्धसुद्धत्थभेयकरो ॥१६॥ यः संग्रहेण गृहीतं, भिनत्ति अर्थं अशुद्धं शुद्धं वा । स व्यवहारो द्विविधोऽशुद्धशुद्धार्थभेदकरः ॥१६॥ ७०६. जो एयसमयवट्टी, गिलइ दब्बे धुवत्तपज्जायं । सो रिउसुत्तो सुहुमो, सव्वं पि सदं जहा · खणियं ॥१७॥ यः एकसमयतिनं, गृह्णाति द्रव्ये ध्रुवत्वपर्यायम् । स ऋजुसूत्रः सूक्ष्मः, सर्वोऽपि शब्दः यथा क्षणिकंः ॥१७॥ ७०७. मणुयाइयपज्जाओ, मणुसो तिं सगढ़िदीसु वटतो । जो भणइ तावकालं, सो थूलो होइ रिउसुत्तो ॥१८॥ मनुजादिकपर्यायो, मनुष्य इति स्वकस्थितिषु वर्तमानः । यः भणति तावत्कालं, स स्थूलो भवति ऋजुसूत्रः ॥१८॥ ७०८. सवणं सपइ स तेणं, व सप्पए वत्थु, जं तओ सद्दो। . तस्सत्थपरिग्गहओ, नओ वि सद्दो त्ति हेउ व्व ॥१९॥ शपनं शपति स तेन, वा शप्यते वस्तु यत् ततः शब्दः । तस्यार्थपरिग्रहतो, नयोऽपि. शब्द इति हेतुरिव ॥१९॥ ७०९. जो वट्टणं ण मण्णइ, एयत्थे भिन्नलिंगआईणं । सो सद्दणओ भणिओ, ओ पुस्साइआण जहा ॥२०॥ यो वर्तनं च मन्यते, एकार्थे भिन्नलिङ्गादीनाम् । स शब्दनयो भणितः, ज्ञेयः पुष्यादीनां यथा ॥२०॥ ७१०. अहवा सिद्धे सहे, कीरइ जं कि पि अत्थववहरणं ।। तं खलु सद्दे विसयं, 'देवो' सद्देण जह देवों ॥२१॥ अथवा सिद्धः शब्दः, करोति यत् किमपि अर्थव्यवहरणम् । तत् खलु शब्दस्य विषयः, 'देवः' शब्देन यथा. देवः ॥२१॥ Page #249 -------------------------------------------------------------------------- ________________ સ્યાાદ ૭૦૫. ૭૦૪. સંગ્રહ નયના બે પ્રકાર છે— શુદ્ધ સંગ્રહનય અને અશુદ્ધ સ ́ગ્રહનય. શુદ્ધ સંગ્રહનયમાં પરસ્પરમાં વિરાધ કર્યા વિના ‘સત્’ રૂપે બધાનું ગ્રહણ થાય છે. એમાંથી એક જાતિ વિશેષનું ગ્રહણ કરવાથી એ જ અશુદ્ધ સ‘ગ્રહનય થયા. સંગ્રહનય દ્વારા ગૃહીત થયેલ શુદ્ધ જે ભેદ કરે છે તે વ્યવહારનય છે. છે —એક અશુદ્ધા-ભેદક અને બીજો २२७ અથવા અશુદ્ધ અના આ પણ બે પ્રકારના શુદ્ધા-ભેદક છે. ૭૦૬. દ્રવ્યમાં એકસમયવર્તી ( વર્તમાન ) કરે છે તેને સૂક્ષ્મઋજુ સૂત્રનય કહે છે. શબ્દ ક્ષણિક છે. અધ્રુવ પર્યાયને ગ્રહણુ દાખલા તરીકે તમામ ૭૦૭. અને જે પેાતાની સ્થિતિ સુધી રહેનારી મનુષ્યાદિ પર્યાયને એટલા સમય સુધી એક મનુષ્ય રૂપે ગ્રહણ કરે છે તે સ્થૂલઋસૂત્રનય કહેવાય છે. ૭૦૮, શપન અર્થાત્ આહ્વાન શબ્દ છે, અથવા જે ‘શપતિ’ અર્થાત્ આહ્વાન કરે છે એ શબ્દ છે. અથવા શષ્યતે' જે દ્વારા વસ્તુને કહેવામાં આવે છે એ શબ્દ છે. એ શબ્દના વાચ્ય જે અર્થ છે તેને ગ્રહણ કરવાથી નયને પણ શબ્દ કહેવામાં આવ્યા છે. ૭૦૯. જે એકા વાચી શબ્દોમાં લિંગ આદિ ભેદને કારણે અર્થભેદ સ્વીકારે છે તેને શબ્દનય કહેવામાં આવ્યા છે. દાખલા તરીકે પુષ્ય શબ્દ પુલ્લિ‘ગમાં નક્ષત્રને વાચક છે અને પુષ્યા ( સ્ત્રીલિંગી શબ્દ ) સ્ત્રીલિંગ તારિકાના બેાધ કરાવે છે. ૭૧. અથવા વ્યાકરણથી સિદ્ધ શબ્દમાં અનેા જે વ્યવહાર કરવામાં આવે છે તે જ અને તે શબ્દ દ્વારા ગ્રહણ કરવા એને શબ્દનય કહે છે. દાખલા તરીકે દેવ શબ્દ દ્વારા એના સારી પેઠે ગ્રહણ કરવામાં આવતા અર્થ દેવ અથવા સુરને જ ગ્રહણ કરવા તે. Page #250 -------------------------------------------------------------------------- ________________ २२८ .. समणसुत्तं ७११. सद्दारूढो अत्थो, अत्थारूढो तहेव पुण सद्दो ।' भणइ इह समभिरूढो, जह इंद पुरंदरो सक्को ॥२२॥ शब्दारूढोऽर्थोऽर्थारूढस्तथैव पुनः शब्दः । भणति इह समभिरूढो, यथा इन्द्रः पुरन्दरः शक्रः ॥२२॥ ७१२. एवं जह सद्दत्थो, संतो भूओ तदन्नहाओ। तेणेवंभूयनओ, सइत्थपरो. विसेसेण ॥२३॥ एवं यथा शब्दार्थः, सन् . भूतस्तदन्यथाऽभूतः ।। तेनैवंभूतनयः, शब्दार्थपरो . विशेषेण ॥२३॥ ७१३. जं जं करेइ कम्म, देही मणवयणकायचेट्ठादो। तं तं खु णामजुत्तो, एवंभूओ ,हवे स णओ॥२४॥ यद् यद् कुरुते कर्म, देही मनोवचनकायचेष्टातः । तत् तत् खलु नामयुक्तः, एवंभूतो भवेत् सः नयः ॥२४॥ ४०. स्याद्वाद व सप्तभङ्गीसूत्र ७१४. अवरोप्परसावेक्ख, णयविसयं अह पमाणविसयं वा । तं सावेक्खं भणियं, णिरवेक्खं ताण विवरीयं ॥१॥ परस्परसापेक्षो, नयविषयोऽथ प्रमाणविषयो वा । तत् सापेक्षं भणितं, निरपेक्षं तयोविपरीतम् ॥१॥ ७१५. णियमणिसेहणसीलो, णिपादणादो य जो हु खलु सिद्धो । सो सियसद्दो भणिओ, जो सावेक्खं पसाहेदि ॥२॥ नियमनिषेधनशीलो, निपातनाच्च यः खलु सिद्धः । स स्याच्छब्दो भणितः, यः सापेक्षं प्रसाधयति ॥२॥ Page #251 -------------------------------------------------------------------------- ________________ સ્યાદવાદ २२६ ૭૧૧. જે પ્રમાણે પ્રત્યેક પદાર્થ પિતપોતાના વાચક અર્થમાં આરૂઢ છે એ પ્રમાણે પ્રત્યેક શબ્દ પણ પોતપોતાના અર્થમાં આરૂઢ છે. અર્થાત્ શબ્દભેદની સાથે સાથે અર્થભેદ પણ થાય જ છે. દાખલા તરીકે ઈંદ્ર, પુરંદર અને શક–ત્રણેય શબ્દ દેના રાજાના બેધક છે છતાં ઈ. શબ્દથી એના એશ્વર્યને બોધ થાય છે અને પુરંદર શબ્દથી પોતાના શત્રુઓનાં શહેરોના નાશ કરનારનો બંધ થાય છે. આ પ્રમાણે શબ્દભેદાનુસાર અર્થભેદ કરવાવાળા નયને “સમભિરૂઢ નય” કહે છે. (આ શબ્દને અર્થારૂઢ અને અર્થને શબ્દારૂઢ કહે છે.) ૭૧૨. એવું અર્થાત્ જે શબ્દાર્થ હોય એવા જ રૂપમાં જે વ્યવહત થાય છે એ ભૂત અર્થાત્ વિદ્યમાન છે. અને જે શબ્દાર્થથી અન્યથા છે એ અ-ભૂત અર્થાત્ અવિદ્યમાન છે. જે આ પ્રમાણે માને છે એ “એવંભૂત નય” છે. એટલા માટે જ શબ્દનય અને સમભિરૂઢ નયની અપેક્ષાએ એવંભૂત નય વિશેષરૂપે શબ્દાર્થતત્પર નય છે. ૭૧૩. જીવ પોતાનાં મન, વચન અને કાયાની ક્રિયા દ્વારા જે જે કામ કરે છે. એ પ્રત્યેક કર્મને બેધક અલગ-અલગ શબ્દ છે અને એને જ એ વખતે પ્રયોગ કરનાર એવંભૂત નય છે. દાખલા તરીકે પૂજા કરતી વખતે મનુષ્યને પૂજારી કહેવો અને યુદ્ધ કરતી વખતે ચોદ્ધો કહે તે આ હકીકતને સાક્ષી છે. ૪૦. સ્યાદ્વાદ તથા સપ્તભંગી સૂત્ર ૭૧૪. નયનો વિષય હોય કે પ્રમાણ, પરસ્પર સાપેક્ષ વિષયને જ સાપેક્ષ કહેવામાં આવે છે. અને એથી વિપરીતને નિરપેક્ષ કહેવામાં આવે છે. (અર્થાત્ પ્રમાણને વિષય સર્વનની અપેક્ષા રાખે છે અને નયને વિષય પ્રમાણની તથા અન્ય વિરોધી નોની અપેક્ષા રાખે છે, ત્યારે જ એ વિષય સાપેક્ષ કહેવાય છે.) ૭૧૫. જે હમેશાં નિયમન નિષેધ કરે છે અને નિપાતરૂપે સિદ્ધ છે એ શબ્દને “સ્વાતું” કહેવાય છે. આ વસ્તુને સાપેક્ષ સિદ્ધ કરે છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ २३० मत्तं ७१६. सत्तेव हुंति भंगा, पमाणणयदुणयभेदजुत्ता वि । सिय सावेक्खं पमाणं, णएण णय दुणय णिरवेक्खा ॥ ३ ॥ सप्तैव भवन्ति भङ्गाः, प्रमाणनयदुर्नयभेदयुक्ताः अपि । स्यात् सापेक्षं प्रमाणं, नयेन नया दुर्नया निरपेक्षाः ॥३॥ ७१७. अस्थि त्ति णत्थि दो वि य, अव्वत्तव्वं सिएण संजुत्तं । अव्वत्तव्वा ते तह, पमाणभंगी सुणायव्वा ॥४॥ अस्तीति नास्ति द्वावपि च अवक्तव्यं स्याता संयुक्तम् । अवक्तव्यास्ते तथा, प्रमाणभङ्गी सुज्ञातव्या ॥४॥ ७१८. अत्थिसहावं दव्वं, सहव्वादीसु गाहियणएण । तं पि य णत्थिसहावं, परदव्वादीहि गहिए ॥ ५ ॥ अस्तिस्वभावं द्रव्यं स्वद्रव्यादिषु ग्राहकनयेन । तदपि च नास्तिस्वभावं, परद्रव्यादिभिगृहीतेन ॥५३॥ • ७१९. उहयं उहयणएण, अव्वत्तव्वं च 'तेण समुदाए । ते तिय अव्वत्तव्वा, णियणियणय अत्यसंजोए ॥६॥ उभयमुभयनयेना-वक्तव्यं च तेन समुदाये । त्रिका निजनिजनयार्थसंयोगे ॥ ६ ॥ अवक्तव्या, ७२०. अस्थि ति णत्थि उहयं, अव्वत्तव्वं तहेव पुण तिदयं । तह सिय णयणिरवेक्खं जाणसु दव्वे अस्तीति नास्त्युभयम वक्तव्यं तथैव तथा स्यात् नयनिरपेक्षं, जानीहि द्रव्येषु दुणयभंगी ॥७॥ पुनस्त्रितयम् । दुर्नयभङ्गी ॥७॥ सब्भावो । ७२१. एकणिरुद्धे इयरो, पडिवक्खो अवरे य सव्वेंस स सहावे, कायव्वा होइ तह भंगा ॥ ८ ॥ एकनिरुद्धे इतरः, प्रतिपक्षो अपरश्च स्वभावः । सर्वेषां स स्वभावे, कर्तव्या भवन्ति तथा भङ्गाः ॥ ८ ॥ Page #253 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ ૨૩૧ ૭૧૬. ( અનેકાંતાત્મક વસ્તુની સાપેક્ષતાના પ્રતિપાદનમાં પ્રત્યેક વાકયની સાથે સ્યા' લગાડી કથન કરવુ. એ સ્યાદ્વાદનુ’ લક્ષણ છે ). આ ન્યાયમાં પ્રમાણ, નય અને દુનયના ભેદથી યુક્ત સાત ભંગ થાય છે. ‘ સ્યાત્ ’–સાપેક્ષ ભંગાને પ્રમાણ કહે છે. નય-યુક્ત ભંગાને નય કહે છે અને નિરપેક્ષ ભંગાને દુચ કહે છે. ૭૧૭. સ્યાત્ અસ્તિ, સ્યાનાસ્તિ, સ્યાદસ્તિનાસ્તિ, સ્યાદવક્તવ્ય, સ્યાદસ્તિ અવક્તવ્ય, સ્યાનાસ્તિ અવક્તવ્ય, સ્યાદસ્તિનાસ્તિ અવક્તવ્ય— આને પ્રમાણ સપ્તભંગી જાણવી જોઇએ. ૭૧૮. સ્વ-દ્રવ્ય, સ્વ-ક્ષેત્ર, સ્વ-કાલ અને સ્વ-ભાવની અપેક્ષાએ દ્રવ્ય અસ્તિસ્વરૂપ છે. એ જ. પર-દ્રવ્ય, પર-ક્ષેત્ર, પર-કાલ અને પર-ભાવની અપેક્ષાએ નાસ્તિ સ્વરૂપ છે. ૭૨૦. ૭૧૯. સ્વ-દ્રવ્યાદિ ચતુષ્ટય અને પર-દ્રવ્યાદિ ચતુષ્ટય—બન્નેની અપેક્ષાએ એક જ વસ્તુ યાદસ્તિ અને સ્યાન્નાસ્તિ સ્વરૂપ થાય છે. બન્ને ધર્મોને એક સાથે કહેવાની અપેક્ષાએ વસ્તુ અવક્તવ્ય છે. આ પ્રમાણે પાતપાતાના નયની સાથે અની ચેાજના કરવાથી અસ્તિ-અવક્તવ્ય, નાસ્તિ અવક્તવ્ય અને અસ્તિ નાસ્તિ અવકતવ્ય અને છે. ‘સ્યા ” પદે તથા નય-નિરપેક્ષ હાય ત્યારે જ સાતેય ભ`ગ દુ યભ`ગી કહેવાય છે. જેવી રીતે કે વસ્તુ અસ્તિ જ છે, નાસ્તિ જ છે, ઉભયરૂપ જ છે, અવક્તવ્ય જ છે, અસ્તિ અવકતવ્ય જ છે, નાસ્તિ અવકતવ્ય છે અથવા અસ્તિ-નાસ્તિ અવકતવ્ય જ છે. ( કાઈ એક જ અંશ અથવા દૃષ્ટિકેાણ ઉપર જોર દેવું અથવા આગ્રહ રાખવા તથા ખીજાની સથા ઉપેક્ષા કરવી દુય છે. ) ૭૨૧. વસ્તુના એક ધર્માંને ગ્રહણ કરવાથી એના પ્રતિપક્ષી ખીજા ધર્મનુ પણ ગ્રહણ આપેાઆપ થઈ જાય જ છે કારણ અને ધર્મ વસ્તુના સ્વભાવ છે. એટલા માટે તમામ વસ્તુના ધર્મામાં સપ્તભંગીની યેાજના કરવી જોઈ એ, Page #254 -------------------------------------------------------------------------- ________________ ४१. समन्वयसूत्र संसय पहुदीहि पयासेदि । परिचत्तं ॥१॥ प्रकाशयति । ७२२. सव्वं पि अणेयंतं, परोक्खरूवेण जं तं सुयमाणं भण्णदि, सर्वमपि अनेकान्तं, परोक्षरूपेण यत् तत् श्रुतज्ञानं भण्यते, संशयप्रभृतिभिः परित्यक्तम् ॥१॥ ७२३. लोयाणं ववहारं, धम्म-विवक्खाइ जो पसाहेदि । सुयणाणस्स वियप्पो, सो वि णओ लिंगसंभूदो ॥ २॥ लोकानां व्यवहारं, धर्मविवक्षया यः श्रुतज्ञानस्य विकल्पः, सः अपि नयः ७२४. णाणाधम्मजुदं पि य, एयं धम्मं पि बुच्चदे अत्थं । तस्यविवक्खा दो, णत्थि विवक्खा हु सेसाणं ॥ ३॥ नानाधर्मयुतः अपि च, एकः धर्मः अपि उच्यते अर्थः । तस्य एकविवक्षातः, नास्ति विवक्षा खलु शेषाणाम् ॥३॥ ७२५. ते सावेक्खा सुणया, णिरवेक्खा ते वि दुण्णया होंति । प्रसाधयति । लिङ्गसम्भूतः ॥ २ ॥ सयल - ववहार-सिद्धी, सुणयादो होदि नियमेण ॥४॥ ते सापेक्षा. सुनयाः, निरपेक्षाः ते अपि दुर्नया भवन्ति । सकलव्यवहारसिद्धिः,. सुनयाद् भवति नियमेन ॥४॥ ७२६. जावंतो वयणपधा, तावंतो वा नया 'वि' सद्दाओ । ते चेव य परसमया, सम्मत्तं समुदिया सव्वे ॥५॥ यावन्तो वचनपथा-स्तावन्तो वा नया: 'अपि' शब्दात् । त एव च परसमयाः, सम्यक्त्वं समुदिताः सर्वे ॥५॥ निवत्तेज्जा । दोसबुद्धीए ॥ ६ ॥ ७२७. परसमएगनयमयं, तप्पविक्खनयओ समए व परिग्गहियं, परेण जं परसमयैकनयमतं, तत्प्रतिपक्ष वर्त । समये वा परिगृहीतं परेण यद् दोषबुद्धया || ६ || २३२ - · Page #255 -------------------------------------------------------------------------- ________________ ૪૧, સમન્વય સૂત્ર ૭૨૨. પરોક્ષરૂપે સમગ્ર વસ્તુઓને જે અનેકાંતરૂપ બતાવે છે અને સંશય વગેરેથી રહિત છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. ૭૨૩. વસ્તુના કેઈ પણ એક ધર્મની વિવક્ષા અથવા અપેક્ષા દ્વારા જે લોકવ્યવહારને સાધે છે એ નય છે. નય શ્રુતજ્ઞાનને ભેદ છે અને લિંગ દ્વારા ઉત્પન્ન થાય છે. ૭૨૪. અનેક ધર્મોથી યુક્ત વસ્તુના કેઈ પણ એક ધર્મને ગ્રહણ કરવો તે નયનું લક્ષણ છે. કારણ કે એ સમયે એ જ ધર્મની વિવેક્ષા છે, બીજા ધર્મોની નહિ. ૭૨૫. એ ન ( વિરોધી હોય છતાં પણ) સાપેક્ષ હોય તે સુનય કહેવાય છે અને નિરપેક્ષ હોય તો દુનય. સુનય દ્વારા જ નિયમપૂર્વક સમસ્ત વ્યવહાર સિદ્ધ થાય છે. ૭૨૬. ( વાસ્તવમાં જે જોઈએ તે લોકમાં ) જેટલાં વચન-પંથ છે એટલા નય છે, કારણ કે દરેક વચન વકતાના કેઈ ને કોઈ અભિપ્રાય અથવા અર્થને સૂચવે છે અને એવાં વચનામાં • વસ્તુના કોઈ પણ એક ધર્મની જ મુખ્યતા હોય છે. એટલા માટે જેટલા નય સાધારણ (હઠગ્રાહી) છે એ બધા પર –સમય છે, મિથ્યા છે; અને અવધારણુરહિત (સાપેક્ષ. સત્યગ્રાહી ) તથા સ્યાત્ શબ્દથી યુક્ત સમુદિત બધા નય સમ્યક હોય છે. ૭૨૭. નયવિધિના જ્ઞાતાએ, પર-સમયરૂપ (એકાંત અથવા આગ્રહ- પૂર્ણ) અનિત્યત્વે આદિના પ્રતિપાદક ઋજુસૂત્ર આદિ નય અનુસાર લોકમાં પ્રચલિત મતેનું નિવર્તન અથવા પરિહાર, નિત્યાદિનું કથન કરવાવાળા દ્રવ્યાર્થિક નય પ્રમાણે કરો જોઈએ. તથા સ્વસમયરૂપ જે સિદ્ધાંતોમાં પણ અજ્ઞાન અથવા દ્વેષાદિ દેથી યુકત કઈ વ્યકિતએ દેષ બુદ્ધિથી કઈ નિરપેક્ષ પક્ષ સ્વીકારી લીધું હોય તો એનું પણ નિવર્તન (નિવારણ) કરવું જોઈએ. - ૨૩૩ - Page #256 -------------------------------------------------------------------------- ________________ समणसुतं ७२८. णिययवयणिज्जसच्चा, सव्वनया परवियालणे मोहा । ते उण ण दिट्ठसमओ, विभयइ सच्चे व अलिए वा ॥७॥ निजकवचनीयसत्याः, सर्वनयाः परविचारणे मोघाः । तान् पुनः न दृष्टसमयो, विभजति सत्यान् वा अलीकान् वा ॥७॥ २३४ ७२९. न समेन्ति न य समेया, सम्मत्तं नेव वत्थुणो गमगा । वत्थुविघायाय नया, विरोहओ वेरिणों चेव ॥८॥ न समयन्ति न च समेताः, सम्यक्त्वं नैव वस्तुनो गमकाः । वस्तुविघाताय नयाः, विरोधतो वैरिण इव ॥ ८॥ ७३०. सव्वे समयंति सम्मं, चेगवसाओ नया विरुद्धा वि । मिच्च-ववहारिणो इव, राओदासीण - वसवत्ती ॥९॥ सर्वे समयन्ति सम्यक्त्वं, चैकवशाद् नया विरुद्धा अपि । भृत्यव्यवहारिण इव, राजोदासीन - वशवर्तिनः ॥ ९ ॥ ७३१. जमणेगधम्मणो वत्थुणो, तदंसे च सव्वपडिवत्ती । अंध व्व गयावयवे तो, मिच्छाद्दिट्टिणो वीसु ॥१०॥ यदनेकधर्मणो वस्तुन- स्तदंशे च सर्वप्रतिपत्तिः । अन्धा इव गजावयवे, ततो मिथ्यादृष्टयो विष्वक् ॥ १० ॥ ७३२. जं पुंण समत्तपज्जाय वत्थुगमग ति समुदिया तेणं । सम्मत्तं चक्खुमओ, सव्वगयावयवगहणे व्व ॥ ११॥ . - यत्पुनः समस्तपर्याय-वस्तुगमका इति समुदितास्तेन । सम्यक्त्वं चक्षुष्मन्तः, सर्वगजावयवग्रहण इव ॥ ११॥ Page #257 -------------------------------------------------------------------------- ________________ સ્યાદવાદ ૨૩૫ ૭૨૮. બધા નો પોતપોતાના વક્તવ્યમાં સાચા છે, પરંતુ જે બીજા નાના વકતવ્યનું નિરાકરણ કરતા હોય તે તે મિથ્યા છે. અનેકાંત દષ્ટિનો અથવા શાસ્ત્રનો જ્ઞાતા એ નાના “ આ સાચા છે” અને “એ જૂઠા છે” એવી રીતે વિભાગ કરતે નથી. ૭૨૯. નિરપેક્ષનો સામુદાયિતા પ્રાપ્ત કરતા નથી અને સમુદાયરૂપ કરી દેવાથી સમ્યક બનતા નથી. કારણ કે પ્રત્યેક નિરપેક્ષ નય 'મિથ્યા હોવાથી એને સમુદાય તો મહામિથ્યા રૂપ બની જશે. સમુદાયરૂપ બનવાથી પણ એ એ વસ્તુના બેધક નથી બનતા કારણ કે પ્રથ-પૃથક્ અવસ્થામાં પણ એ બેધક નથી. એનું કારણ એ છે કે નિરપેક્ષ હોવાને લીધે વૈરીની માફક એ બધા પરસ્પર વિરોધી છે. ૭૩૦. જેવી રીતે વિવિધ અભિપ્રાય ધરાવનારા અનેક સેવક રાજા સ્વામી અથવા અધિકારીના વશમાં રહે છે અથવા આપસમાં લડવા ઝઘડવાવાળા વ્યવહારી માણસ કોઈ ઉદાસીન . (તટસ્થ) વ્યક્તિને વશવતી બની મિત્રતા પ્રાપ્ત કરી વાળે છે, તેવી રીતે જ બધા પરસ્પર વિરોધી નય સ્યાદ્વાદને શરણે જઈ સમ્યભાવને પ્રાપ્ત કરે છે. અર્થાત્ સ્વાવાદની છત્રછાયામાં પરસ્પર વિરોધનું કારણ (સાધારણતા) દૂર થઈ જાય છે અને એ બધા સાપેક્ષતાપૂર્વક એકત્ર થઈ જાય છે. ૭૩૧. જેવી રીતે હાથીનું પૂછડું, પગ, સૂંઢ વગેરે જે સ્પર્શ કરીને એ હાથી છે એવું માનનારા જન્માંધ લોકોનો અભિપ્રાય મિથ્યા છે, તેવી રીતે અનેક-ધર્માત્મક વસ્તુના એક-એક અંશ ગ્રહણ કરી “અમે પૂરી વસ્તુ જાણી લીધી છે” એવી પ્રતિપત્તિ સ્વીકૃતિ કરનારાઓનું તાદ્રસ્તુવિષયક જ્ઞાન મિથ્યા ગણાય છે. ઉ૩૨. તથા જેવી રીતે હાથીના બધા અવયના સમૂહને હાથી જાણનારા ચક્ષુષ્માન (દષ્ટિસંપન્ન)નું જ્ઞાન સમ્યક બને છે તેવી રીતે સમસ્ત નાના સમુદાય દ્વારા વસ્તુની સમસ્ત પર્યાને અથવા એના ધર્મોને જાણનારાનું જ્ઞાન સમ્યક્ કહેવાય છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ २३६ समणसुत्तं ७३३. पण्णवणिज्जा भावा, अणंतभागो तु अणभिलप्पाणं । पण्णवणिज्जाणं पुण, अणंतभागो सुदणिबद्धो ॥१२॥ प्रज्ञापनीयाः भावाः, अनन्तभागः तु अनभिलाप्यानाम् । . प्रज्ञापनीयानां पुनः, अनन्तभागः श्रुतनिबद्धः ॥१२॥ ७३४. सयं सयं पसंसंता, गरहंता परं वयं । जे उ तत्थ विउस्संति, संसारं ते विउस्सिया ॥१३॥ स्वकं स्वकं प्रशंसन्तः, गर्हयन्तः, परं वचः । ये तु तत्र विद्वस्यन्ते, संसारं ते व्युच्छ्रिता ॥१३॥ ७३५. णाणाजीवा णाणाकम्म, णाणाविहं हवे . लद्धी । तम्हा वयणविवाद, सगपरसमएहि वज्जिज्जा ॥१४॥ नानाजीवा नानाकर्म, नानाविधा भवेल्लब्धिः । .. तस्माद् वचनविवादं, स्वपरसमयवर्जयेत् ॥१४॥ ७३६. भदं मिच्छादसण-समूहमइयस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ, संविग्गसुहाहिगम्मस्स ॥१५॥ भद्रं मिथ्यादर्शनसमूहमयस्य , अमृतसारस्य । जिनवचनस्य भगवतः संविग्नसुखाधिगम्यस्य ॥१५॥ ४२. निक्षेपसूत्र ७३७. जुत्तीसुजुत्तमग्गे, जं चउभेएण होइ खलु ठवणं । कज्जे सदि णामादिसु, तं णिक्खेवं हवे समए ॥१॥ युक्तिसुयुक्तमार्गे, यत् चतुर्भेदेन भवति खलु स्थापनम् । कार्ये सति नामादिषु, स निक्षेपो भवेत् समये ॥१॥ ७३८. दव्वं विविहसहावं, जेण सहावेण होइ तं झेयं । तस्स निमित्तं कीरइ, एक्कं पि य दव्व चउभेयं ॥२॥ द्रव्यं विविधस्वभावं, येन स्वभावेन भवति तद्ध्येयम् । तस्य निमित्तं क्रियते, एकमपि च द्रव्यं चतुर्भेदम् ॥२॥ ७३९. णाम टुवणा दव्वं, भावं तह जाण होइ णिक्खवं । दव्वे सण्णा णामं, दुविहं पि य तं पि विक्खायं ॥३॥ नाम स्थापनां द्रव्यं, भावं तथा जानीहि भवति निक्षेपः । द्रव्ये संज्ञा नाम, द्विविधमपि च तदपि विख्यातम् ॥३॥ Page #259 -------------------------------------------------------------------------- ________________ રચાવાદ - ૨૩૭. ૭૩૩. સંસારમાં એવા ઘણું પદાર્થો છે જેનું વર્ણન થઈ શકતું નથી. આવા પદાર્થોને અનંતમો ભાગ જ કહેવા ગ્ય હોય છે. આવા પ્રજ્ઞાપનીય પદાર્થોને અનંતમે ભાગ જ શાસ્ત્રમાં નિબદ્ધ છે. (આવી સ્થિતિમાં, એ કેવી રીતે કહી શકાય કે અમુક શાસ્ત્રમાં લખેલી વાત અથવા અમુક જ્ઞાનીની વાત નિરપેક્ષ સત્ય છે ?) ૭૩૪. એટલા માટે જે પુરુષ કેવળ પોતાના મતની જ પ્રશંસા કરે છે અને બીજાનાં વચનની નિંદા કરે છે અને એ રીતે પોતાનું પાંડિત્ય બતાવે છે એ સંસારમાં મજબૂત રીતે જકડાઈ ગયેલા છે. ૭૩૫. આ સંસારમાં વિવિધ પ્રકારના જીવો છે, વિવિધ પ્રકારનાં કર્મો છે, વિવિધ પ્રકારની લબ્ધિઓ છે; એટલા માટે કઈ સ્વધમી હોય કે પરધમી, કેઈની પણ સાથે વાદવિવાદ કરવો એ ચોગ્ય નથી. ૭૩૬. મિથ્યાદશનના સમૂહરૂપ અમૃતરસ-પ્રદાયી અને અનાયાસ . . જ મુમુક્ષુઓની સમજમાં આવનારા વંદનીય જિનવચનનું ' ' . કલ્યાણ હો ! કર, નિક્ષેપસૂત્ર ૭૩૭.. યુકિતપૂર્વક, ઉપયુકત માર્ગમાં પ્રજનવશ નામ, સ્થાપના, ' : દ્રવ્ય અને ભાવમાં પદાર્થની સ્થાપનાને આગમમાં નિક્ષેપ કહે છે. ૭૩૮. દ્રવ્ય વિવિધ સ્વભાવવાળું છે. એમાંથી જે સ્વભાવ દ્વારા એ ધ્યેય અથવા સેય (ધ્યાન અથવા જ્ઞાન)નો વિષય બને છે એ સ્વભાવને નિમિત્ત બનાવી એક જ દ્રવ્યના આ ચાર ભેદે પાડવામાં આવ્યા છે. ૭૩૯ અને (એટલા માટે) નિક્ષેપ ચાર પ્રકારનો માનવામાં આવ્યો છે—નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. દ્રવ્યની સંજ્ઞાને નામ કહે છે. એના પણ બે ભેદ પ્રસિદ્ધ છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ २३८ समणसुत्तं . ७४०. सायार इयर ठवणा, कित्तिम इयरा दु बिबजा पढमा । इयरा इयरा भणिया, ठवणा अरिहो य णायन्वो ॥४॥ साकारतरा स्थापना, कृत्रिमेतरा हि बिम्बजा प्रथमा । इतरा इतरा भणिता, स्थापनाऽहंश्च ज्ञातव्यः ॥४॥ ७४१-७४२. दव्वं खु होइ दुविहं, आगम-णोआगमेण जह. भणियं । अरहंत-सत्थ-जाणो, अणजुत्तो दव्व-अरिहंतो॥५॥ णोआगमं पि तिविह, देहं णाणिस्स भाविकम्मं च । णाणिसरीरं तिविहं, चुद चत्तं चाविदं चेति ॥६॥ द्रव्यं खलु भवति द्विविधं, आगमनोआगमाभ्याम् यथा भणितम् । अर्हत् शास्त्रज्ञायकः, अनुपयुक्तो द्रव्याहन् ॥५॥ नोआगमः अपि त्रिविधः, देहो ज्ञानिनो भाविकर्म च । ज्ञानिशरीरं त्रिविधं, च्युतं त्यक्तं च्यावितम् च इति ॥६॥ ७४३-७४४. आगम-णोआगमदो, तहेव भावो वि होदि दवं वा । अरहंतसत्थजाणो, आगमभावो दु अरहंतो॥७॥ तग्गुणए य परिणदो, णोआगमभाव होइ. अरहंतो । तग्गुणएई झादा, केवलणाणी हु परिणदो भणिओ ॥८॥ Page #261 -------------------------------------------------------------------------- ________________ સ્યવાદ ૨૩૯ ૭૪૦. જ્યાં એક વસ્તુને કેઈ બીજી વસ્તુમાં આરોપ કરવામાં આવે છે ત્યાં સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે છે. આ બે પ્રકારને છે –સાકાર અને નિરાકાર. કૃત્રિમ અને અકૃત્રિમ હિતની પ્રતિમા સાકાર સ્થાપના છે તથા કેાઈ બીજા પદાર્થમાં અહંતની સ્થાપના કરવી તે નિરાકાર સ્થાપના છે. ૭૪૧-૭૪૨. જ્યારે વસ્તુની વર્તમાન અવસ્થાનું ઉલ્લંઘન કરી એના ભૂતકાલીન અથવા ભાવી સ્વરૂપાનુસાર વ્યવહાર કરવામાં આવે છે ત્યારે એને દ્રવ્યનિક્ષેપ કહે છે. એના બે ભેદ છે –આગમ અને નોઆગમ. અહ“તકથિત શાસ્ત્રને જાણકાર જે સમયે એ શાસ્ત્રમાં પોતાનો ઉપયોગ નથી લગાવત એ સમયે એ આગમ દ્રવ્યનિક્ષેપ અનુસાર અહત છે. આગમ દ્રવ્યનિક્ષેમના ત્રણ ભેદે છે – જ્ઞાયક શરીર, ભાવી અને કર્મ. જ્યાં વસ્તુના જ્ઞાતાના શરીરને એ વસ્તુ સ્વરૂપ માનવામાં આવે ત્યાં જ્ઞાયક શરીર નાઆગમ દ્રવ્ય નિક્ષેપ છે. દાખલા તરીકે રાજનીતિજ્ઞના મૃત શરીરને દેખીને કહેવું કે રાજનીતિ મરી ગઈ જ્ઞાયક શરીર પણ ભૂત, વર્તમાન અને ભવિષ્યની અપેક્ષાએ ત્રણ પ્રકારનાં તથા ભૂતજ્ઞાયક શરીર ઠુત, ત્યકત, અને શ્યાવિતરૂપે પુનઃ ત્રણ પ્રકારના હોય છે. વસ્તુને જે સ્વરૂપ ભવિષ્યમાં પ્રાપ્ત થશે એને વર્તમાનમાં જ એવું માનવું એને ભાવીનેઆગમ દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. દાખલા તરીકે યુવરાજને રાજા માનવો. તથા કેઈ વ્યક્તિના કર્મ જેવાં હોય અથવા વસ્તુના વિષયમાં લૌકિક માન્યતા જેવી થઈ ગઈ હોય એ અનુસાર ગ્રહણ કરવું એને કર્મ અથવા તદ્દવ્યતિરિકત આગમ દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. જેવી રીતે જે વ્યક્તિમાં દશનવિશુદ્ધિ, વિનય આદિ તીર્થકર નામ કર્મનો બંધ પાડે એવાં લક્ષણ દેખવામાં આવે તેને તીર્થકર જ કહેવા અથવા પૂર્ણ કલશ, દર્પણ વગેરે પદાર્થોને લોક માન્યતાનુસાર માંગલિક કહેવા. ૭૪૩-૭૪૪. તત્કાળવતી પર્યાનુસાર જ વસ્તુને સંબોધિત કરવી અથવા માનવી એને ભાવનિક્ષેપ કહે છે. એના પણ બે પ્રકારે, છે. આગમભાવનિક્ષેપ અને નોઆગમભાવનિક્ષેપ. દાખલા " તરીકે અહંત-શાસ્ત્રને જ્ઞાયક જે સમયે એના જ્ઞાનમાં Page #262 -------------------------------------------------------------------------- ________________ २४० समणसुत्तं आगमनोआगमतस्तथैव भावोऽपि भवति द्रव्यमिव । अर्हत् शास्त्रज्ञायकः, आगमभावो हि अर्हन् ॥७॥ तद्गुणैश्च परिणतो, नोआगमभावो भवति अर्हन् । तद्गुणैर्ध्याता, केवलज्ञानी हि परिणतो भणितः ॥८॥ ४३. समापन ७४५. एवं से उदाहु अणुत्तरनाणी, अणुत्तरदंसी अणुत्तरणाणदसणधरे । अरहा नायपुत्ते भगवं, वेसालिए वियाहिए त्ति बेमि ॥१॥ एवं स उदाहृतवान्-अनुत्तरज्ञा-न्यनुत्तरदर्शी अनुत्तरज्ञानदर्शनधर अर्हन् ज्ञातपुत्रो भगवान्, वैशालिको व्याख्यातवानिति ब्रवीमि ॥ ७४६. गहि णूण पुरा अणुस्सुयं, अदुवा तं तह णो समुट्ठियं । मुणिणा सामाइ आहियं, नाएणं जगसव्वदंसिणा ॥२॥ नहि नूनं पुराऽनुश्रुत-मथवा तत्तथा नो समुत्थितम् । मुनिना सामायिकाद्याख्यातं, ज्ञातेन. जगत्सर्वदर्शिना ॥२॥ ७४७-७४८. अत्ताण जो जाणइ जोय लोग, जो आर्गात जाणइ णागतिं च । जो सासयं जाण असासयंच, जाति मरणं च चयणोववातं ॥३॥ अहो वि सत्ताण वि ठहणं च, जो आसवं जाणति संवरं च । दुक्खं च जो जाणइ णिज्जरं च, सोभासिउमरिहति किरियवादं॥ आत्मानं यः जानाति यश्च लोकं यः आगति नागतिं च । यः शाश्वतं जानाति अशाश्वतं च जाति मरणं च च्यवनोपपातम् ॥ अधः अपि सत्त्वानाम् अपि ऊर्ध्वं य आस्रवं जानाति संवरं च । दुःखं च यः जानाति निर्जरां च स भाषितुम् अर्हति क्रियावादान्॥ ७४९. लद्धं अलद्धपुव्वं, जिणवयण-सुभासिदं अमिदभूदं । गहिदो सुग्गइमग्गो, णाहं मरणस्स बोहेमि ॥५॥ लब्धमलब्धपूर्वं, जिनवचन-सुभाषितं अमृतभूतम् । गृहीतः सुगतिमार्गो, नाहं मरणाद् बिभेमि ॥५॥ Page #263 -------------------------------------------------------------------------- ________________ સ્યાદવાદ ૨૪૧ પિતાને ઉપયોગ લગાડી રહ્યો હોય એ સમયે એ અહ“ત * છે. આ આગમભાવનિક્ષેપ થયો. જે સમયે એમાં અહતના તમામ ગુણે પ્રકટ થઈ ગયા હોય એ સમયે એને અહંત કહે તથા એ ગુણોથી યુકત થઈ ધ્યાન કરનારને કેવળજ્ઞાની કહે એ આગમભાવનિક્ષેપ કહેવાય. ૪૩. સમાપન ૭૪૫. આ પ્રમાણેને આ હિતોપદેશ અનુત્તરજ્ઞાની, અનુત્તરદશી તથા અનુત્તરજ્ઞાનદર્શનને ધારણ કરેલા છે જેણે એવા જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે વિશાલા નગરીમાં દીધા હતા. ૭૪૬. સર્વદશી જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે સામાયિક વગેરેને ઉપદેશ દીધો હતો પરંતુ જીવે એને સાંભળે નહિ અથવા સાંભળીને એનું સમ્યક્ આચરણ કર્યું નહિ. ૭૪૭-૭૪૮. જે આત્માને જાણે છે, લોકને જાણે છે, આગતિ અને . અનાગતિને જાણે છે, શાશ્વત-અશાશ્વત, જન્મ-મરણ, ચયન . અને ઉપપાદને જાણે છે, આસવ અને સંવરને જાણે છે, " દુઃખ અને નિર્જરાને જાણે છે એ જ કિયાવાદનું અર્થાત સમ્યફ આચાર વિચારનું કથન કરી શકે છે. ૭૪૯ જે મને પહેલાં કદિ પ્રાપ્ત થયું નોતું એ અમૃતમય સુભાષિત જિનવચન આજ મને પ્રાપ્ત થયું છે અને તે પ્રમાણે મેં સુગતિને માર્ગ સ્વીકાર્યો છે. એટલા માટે હવે મને મરણને કઈ ભય નથી. ૧૬ Page #264 -------------------------------------------------------------------------- ________________ ४४. वीरस्तवन ७५०. णाणं सरणं मे, दंसणं च सरणं च चरिय सरणं च । तव संजमं च सरणं, भगवं सरणो महावीरो॥१॥ ज्ञानं शरणं मम, दर्शनं च शरणं च चारित्र शरणं च । . तपः संयमश्च शरणं, भगवान् शरणो महावीरः ॥१॥ ७५१. से सव्वदंसी अभिभूयणाणी, णिरामगंधे धिइमं ठियप्पा । अणुत्तरे सव्वजगंसि विज्जं, गंथा अतीते अभए अणाऊ ॥२॥ . स सर्वदर्शी अभिभूयज्ञानी, निरामगन्धो धृतिमान् स्थितात्मा । अनुत्तरः सर्वजगति विद्वान्, ग्रन्थादतीतः अभयोऽनायुः ॥२॥ ७५२. से भूइपण्णे अणिएयचारी, ओहंतलरे धीरे अणंतचक्खू । __ अणुत्तरे तवति सूरिए व, वइरोयणिदेव तमं पगासे ॥३॥ स भूतिप्रज्ञोऽनिकेतचारी, ओघन्तरो धीरोऽनन्तचक्षुः । अनुत्तरं तपति सूर्य इव, वैरोचनेन्द्र इव तमः प्रकाशयति ॥३॥ ७५३. हत्थीसु एरावणमाहु णाए, सीहो मिगाणं सलिलाण गंगा। . पक्खीसु वा गरुले वेणुदेवो, निव्वाणवादीणिह नायपुत्ते ॥४॥ हस्तिष्वेरावणमाहुः ज्ञातं, सिंहो मगााँ सलिलानां गङ्गा । पक्षिषु वा गरुडो वैनतेयः निर्वाणवादिनामिह ज्ञातपुत्रः ॥४॥ ७५४. दाणाण सेठें अभयप्पयाणं, सच्चेसु वा अणवज्ज वयंति । तवेसु वा उत्तम बंभचेरं, लोगुत्तमे समणे नायपुत्ते ॥५॥ दानानां श्रेष्ठमभयप्रदानं, सत्येषु वा अनवद्यं वदन्ति । तपस्सु वा उत्तमं ब्रह्मचर्य, लोकोत्तमः श्रमणो ज्ञातपुत्रः ॥५॥ ७५५. जयइ जगजीवजोणी-वियाणओ जगगुरू जगाणंदो । जगणाहो , जगबंधू, जयइ जगप्पियामहो भयवं ॥६॥ जयति जगज्जीवयोनि - विज्ञायको जगद्गुरुर्जगदानन्दः । जगन्नाथो जगद्बन्धु-र्जयति जगन्पितामहो भगवान् ॥६॥ ७५६. जयइ सुयाणं पभवो, तित्थयराणं अपच्छिमो जयइ । जयइ गुरू लोगाणं, जयइ महप्पा महावीरो॥७॥ जयति श्रुतानां प्रभवः, तीर्थकराणामपश्चिमो जयति । जयति गुरुर्लोकानां, जयति महात्मा महावीरः ॥७॥ - २४२ - Page #265 -------------------------------------------------------------------------- ________________ ૪. વીરસ્તવન ૭૫૦. જ્ઞાન મારું શરણ છે, દર્શન મારું શરણ છે, ચારિત્ર મારું શરણ છે, તપ તથા સંયમ મારું શરણ છે, અને ભગવાન મહાવીર મારું શરણ છે, ૭૫૨, ૭૫૧. એ ભગવાન મહાવીર સર્વદશી કેવળજ્ઞાની, મૂળ અને ઉત્તર ગુણ સહિત વિશુદ્ધ ચારિત્રના પાલન કરનાર, ધર્યવાન અને ગ્રન્થાતીત અર્થાત્ અપરિગ્રહી હતા. તેઓ નિર્ભય અને આયુકર્મ રહિત હતા. એ વરપ્રભુ અનંતજ્ઞાની અને અનાગારી હતા. તેઓ સંસાર પાર કરનાર હતા. ધીર અને અનંતદશી હતા. સૂર્યની માફક અતિશય તેજસ્વી હતા. જેવી રીતે ઝળહળતો અગ્નિ અંધકારને નષ્ટ કરી પ્રકાશ ફેલાવે છે એવી રીતે એમણે પણ અજ્ઞાનાંધકારને નિવારી પદાર્થોના સત્ય સ્વરૂપને પ્રકાશિત કર્યું હતું. ૭૫૩. જેવી રીતે હાંથીઓમાં ઐરાવત, પશુઓમાં સિંહ, નદીઓમાં ગંગા, પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે એ પ્રમાણે નિર્વાણવાદીઓમાં જ્ઞાતપુત્ર (મહાવીર) શ્રેષ્ઠ હતા. ૭૫૪. જેવી રીતે દાનોમાં અભયદાન, સત્ય વચનોમાં અનવદ્ય (પરને પીડા ન ઉપજાવે એવું ) શ્રેષ્ઠ છે તેવી રીતે જ્ઞાતપુત્ર શ્રમણ લાકમાં ઉત્તમ હતા. ૭૫૫ જગતના જીવોની નિ અર્થાત્ ઉત્પત્તિસ્થાનના જાણવાવાળા, જગતના ગુરુ, જગતને આનંદ આપનારા, જગતના નાથ, જગતના બંધુ, જગના પિતામહ ભગવાન જયવંતા થાવ ! દ્વાદશાંગરૂપ શ્રતજ્ઞાનના ઉત્પત્તિસ્થાનનો જયજયકાર હો ! તીર્થકરોમાં અંતિમને જય ! લોકોને ગુરુને વિજય હો ! મહાત્મા મહાવીરને જય હે ! Page #266 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट : १ अलं अइभूमिं न गच्छेज्जा अइसयमादसमुत्थं अंतादिमज्झणं अ अक्खस्स पोग्गलकया अक्खाणि बहिरप्पा अगणि जो मुक्खसुहं अज्जीवो पुण ओ झवण बंध अट्ठवह सीदीभूदा अट्ठ विहणिट्ठियकज्जा अट्ठेणं तं न बंधइ अणथोवं वणथोवं अणसणमूणोयरिया अभोगकिदं कम् अणिस्सिओ इहं लोए असंध विप्पेण दु अगुरुदेहा अणुसोअइ अन्नजणं अण्णाणघोरतिमिरे अण्णाणादो णाणी अत्ता चैव अहिंसा अत्ताण जो जाणइ गाथानुक्रमणिका गाथांक ६४१ ३७२ २७८ ६४३ ६८७ १७९ ३६६ ५९४ १५४. ५६६ ८ ३२२ १३४ ४४१ ४६१. ३४९ ६४० ६४६ ५१८ १० १९४ १५७ ७४७ अत्थंगयंम्मि आइच्चे अत्थाओ अत्यंतर अथिति णत्थि उहयं अथिति णत्थि दो वि अत्थसहावं दव्वं अद्धाणतेणसावद अद्ध्रुवमसरणमेगत्त अधुवे असा अन्नं इमं सरीरं अन्नोऽहं अन्नं इमं सरीरं जीवुत्ति अन्नाईणं सुद्धाणं अन्नोन्नं पविसंता अन्नोन्नाणुगयाणं अपदेसो परमाणू अप्पडिकुट्ठ उवधि अप्पणट्ठा परट्ठा वा अप्पपसंसणकरणं अप्पसत्येहिं दारेहिं. अप्पा अप्पम्म ओ अप्पा कत्ता विकत्ता य अप्पा चैव दमेयव्वो अप्पा जाणइ अप्पा अप्पाणमयातो अप्पाणमेव जुज्झाहि २४४ - गाथांक ३.८२ ६७८ ७२० ७१७ ७१८ ४७४. ·५०६ ४५ ५१९ ७९ ३३० ६३० ६७२ ६५२ ३७७ ३६९ ६०० ३५० २१७ १२३ १२७ १२१ २५१ १२६ Page #267 -------------------------------------------------------------------------- ________________ अप्पा नई वेयरणी अभंत रसोधीए अब्भुट्ठाणं अंजलिकरणं अभयं पत्थिवा तुब्भं अरसमरूवमगंधं अरहंतभासित्थं अरहंता मंगलं . अरहंता लोगुत्तमा अरहंते सरणं पव्वज्जामि अरिहंता, असरीरा अवरोप्परमविरोहे अवरोप्परसावेक्खं ओ अवि झाइ से महावीरे अव्वाबाहमदिय . असहायणाणदंसण अहादो विणिवित्ती अह अट्ठह ठाणेहिं अह पंचहि ठाणेहि अहमिक्को णिम्ममओ दंसणणाण अहमिक्को अहवा सिद्धे स अहिंसा सच्चं च अतेणगं अहो निच्चं तवोकम्मं अहो वि सत्ताण वि आगमणोआगमदो आगास कालजीवा आगासकालपुग्गल आदा णाणपमाणं आदाणे णिक्खेव आ गाथाक्रमणिका गाथांक १२२ २८१ ४६६ १५९ १८५ १९ ३ आवासएण होण ४. -६२३ ५६३ २६३ १७२ १७१ १९१ - १०६ आसवदारेहिंसा ५ आसासो वीसासो १२ आहच्च सवणं लद्धुं ७०४ आहच्च हिंसा समितस्स ७१४ आहाकम्मपरिणओ ६८१ आहारदेहक्कार ४९९ आहारमिच्छेमियमे आहारासगणिद्दाजयं आहारे व विहारे आहारासह सत्याभय ७१० ३६४. ३५२ ७४८ आया हु महं नाणे आराहणाए कज्जे आरुहवि अंतरप्पा आलोचणणिदणगरहण ७४३ ६२६ ६२५ ६४८ १६९ आलोयण पडिकमणं आवासं जइ इच्छसि इ इंदियमणोणिमित्तं इक्कं पंडिय· · · छिंदइ इक्कं पंडिय· · पडिवज्जइ इत्तरियपरिग्गहिया इत्थीयं जं इन्दियत्थे विवज्जित्ता इमं च मे अ इय सामण्णं साधू इरियाभासेसणाऽऽदाणे इह उवसंतकसाओ इहपरलोगासंस-प्पओग ई हा अपोह वीमंसा उग्गम उप्पादणएसणेहिं उ २४५ गाथांक २१८ ५८२ १८१ ४:३१ ४६० ४१९ ४२० ६० २७ ५२७ ३८९ ४०९ ३२९ २९१ २८८ ३७८ ३३१ ६७९ ५७० ५७१ ३१४ ३०३ ३९७ १६० ५८४ ३८४ १३३ ५८६ ६७७ ४०५ Page #268 -------------------------------------------------------------------------- ________________ २४६ समणसुत्तं . .. गाथांक . ४०८ १४७ . ३८६ . ४१६ गाथांक ३९१ एमेए समणा मुत्ता ३१९ एयं खु णाणिणो सारं ८४ एयम्मि गुणट्ठाणे १७७ एयाओ पंचसमिईओ ६३२ एया पवयणमाया ६९५ एरिसभेदभासे ६६४ एवं जह सद्दत्थो ५९२ एवं तु संजयस्सावि . २२८ एवं ववहारणओ ५४८ एवं ससंकप्पविकप्पणासुं ४४६ एवं से उदाहु १३६ एवमणुद्धियदोसो १३२. एसो पंचणमोयारो उच्चालियम्मि पाए उड्ढमहे तिरियं पिय उत्तमखममद्दवज्जव उत्तमगुणाण धामं उदयं जह मच्छाणं उप्पज्जंति वियंति य उप्पादट्ठिदिभंगा उवओगलक्खण उवभोगमिदियेहि उवसंत खीणमोहो उवसमणो अक्खाणं उवसमेण हणे कोहं उवसामं पुवणीता उसहमजियं च वंदे उसहादिजिणवराणं उहयं उहयणएण . . ४१७ . ७१२ ६१० ... ३७ . ६१४ ४२९ ओगाढगाढणिचिदो ७१९ कंदप्पं कुक्कुइयं कज्जं णाणदीय ११४ कम्मं चिणंति सवसा ७२१ कम्म पुण्णं पावं ४६८ कम्मत्तणपाओग्गा . १२९ कम्मत्तणण एक्कं । ४५१ कम्ममलविप्पमुक्को ४११ कम्ममसुहं कुसीलं ६८९ __ कम्मरयजलोहविणिग्गयस्स १२४ कम्मवसा खलु जीवा १२० कम्माण णिज्जरलैं . ५१६ कम्मासवदाराई, कसाए पयणए किच्चा ३८५ कामाणुगिद्धिप्पभवं ५२२ कायसा वयसा मत्ते १८४ कि काहदि वणवासो . एए य संगे समइक्कमित्ता एकणिरुद्ध इयरो एकम्मि हीलियम्मि एगओ विरई कुज्जा एगंतमणावाए एगते अच्चित्ते दूरे एगंतेण परोक्खं एगप्पा अजिए सत्तू एगो मूलं पि हारित्ता एगो मे सासओ अप्पा एदम्हि रदो णिच्चं एदाओ अट्ठपवयण एदे मोहयभावा एदे सव्वे भावा २०० ८० ५७५ ५८ ३५३ Page #269 -------------------------------------------------------------------------- ________________ गाथानुक्रमणिका २४७ गाथांक ३४२ ६८५ गाथांक ३७६ गुणेहि साहू अगुणेहि ११६ गेहङ्गइ वत्थुसहावं २२६ गोयरपमाणदायग ५३४ घणघाइकम्ममहणा r ५०८ किं किंचणत्ति तक्कं किं पुण गुणसहिदाओ किं बहुणा भणिएणं किण्हा णीला काऊ तिण्णि किण्हा णीला काऊ तेऊ । कुंथु च जिणवरिदं कुलजोणिजीवमग्गण कुलरूवजादिबुद्धिसु केवलणाणदिवायर केवलमेगं सुद्धं को णाम भणिज्ज बुहो कोसुंभो जिह राओ . . . कोहादिसगब्भावक्खय कोहेण जो ण तप्पदि कोहो पीइं पणासेइ १८२ २०७ । ५३९ ६१५ ४१० . १०८ चइऊण महामोह ८८ चउगइभवसंभमणं ११ चउरंगं दुल्लहं मत्ता ६८३ चंडो ण मुंचइ वेरं १९० . चंदेहि णिम्मलयरा ५५९ चक्किकुरुफणिसुरेंदेसु चक्खुसा पडिलेहित्ता ८५ चत्तपुत्तकलत्तस्स चत्ता पावारंभं चरे पयाइं परिसंकमाणो .४६ चागी भद्दो चोक्खो ८६ चारित्तं खलु धम्मो २०४ चालिज्जइ बीभेइ य चितियमचिंतियं वा . ३१६ चित्तमंतम · 'अप्पं ४५० चित्तमंतम परिगिज्झ ३५१ चेयणरहियममुत्तं ४१५ छट्ठट्ठमदसमदुवालसेहि २८३ ५७२ २३५ .खणमेत्तसोक्खा खमामि सव्वजीवाणं खयरामरमणुय खाईपूयालाह खित्ताइहिरण्णाई . खीरदहिसप्पिमाई खुहं पिवासं दुस्सेज्जं खेत्तस्स वई णयरस्स .. २७४ ५०३ ६८२ ३७१ १४१ ६३५ ४४७ ८७ ११३ गंथच्चाओ इंदिय गदिमधिगदस्स देहो गरहियनियदुच्चरिओ गामे वा णयरे वा गारवेसु कसाएसु गुणाणमासओ दव्वं ५३ जइ किंचि पमाएणं ४९० जउकुंभे जोइउवगूढे ३७० जं अन्नाणी कम्म ३४८ जं इच्छसि अप्पणतो ६६१ ज किंचि मे दुच्चरितं ६१२ २४ Page #270 -------------------------------------------------------------------------- ________________ २४८ समणसुत्तं गाथांक ५०४ २४७ १५० १७६ ६४७ ४६२ ५८३ २८४ .२२७ ७३२ ४०७ जंकीरइ परिरक्खा जं कुणइ भावसल्लं जं च दिसावेरमणं जं जं करेइ कम्म जं जं समयं जीवो जं जाणिऊण जोई जंणाणीण वियप्पं जं थिरमज्झवसाणं जं पूण समत्तपज्जाय जं मोणं तं सम्म जं संगहेण गहियं जत्थ कसायणिरोहो जत्थेव पासे कइ दुप्पउत्तं जदि सक्कदि कादं जे जमणेगधम्मणो वत्थुणो जम्मं मरणेण समं जम्मं दुक्खं जरा दुक्खं जमल्लीणा जीवा जम्हा ण णएण विणा जयं चरे जयं चिठे जयइ जगजीवजोणी जयइ सुयाणं पभवो जयणा उधम्मजणणी जय वीयराय ! जय गुरु ! जरा जाव न पीलेइ जरामरणवेगेणं जस्स गुरुम्मि न भत्ती जस्स न · जोगपरिकम्मो जस्स न · सव्वदव्वेसु जह कंटएण विद्धो जह कच्छुल्लो कच्छं जह गुत्तस्सिरियाई गाथांक .३३५ जह चिरसंचियमिंधणम ५७८ जह जह सुयमोगाहइ ३१८ जह णवि सक्कमणज्जो ७१३ जह ते न पिअं दुक्खं .५७ जह दीवा दीवसयं २६९ जह पउमरायरयणं । ६९० जह बालो जंपन्तो .. ४८५ जह रायकुलपसूओ जह व णिरुद्धं असुहं २२१ जह सलिलेण ण लिप्पइ ७०५ जह सीलरक्खयाणं ४३९ जह हवदि धम्मदव्वं २४० जहा कुम्मे सअंगाई ४२३ जहा जहा अप्पतरो ७३१ जहा दुमस्स पुप्फेसु. ५०७ जहा पोम्मं जले जायं जहा महातलायस्स १७ जहा य अंडप्पभवा ६९१ जहा य तिण्णि वणिया ३९५ जहा लाहो तहा लोहो ७५५ जागरह नरा ! निच्चं ७५६ जागरिया धम्मीणं ३९४ जा जा वच्चई रयणी २२ जाणइ कज्जाकज्ज २९५ जाणिज्जइ चिन्तिज्जइ ५२५ जायदि जीवस्सेवं २९ जावंतऽविज्जापुरिसा ४८७ जावंति लोए पाणा २७९ जावंतो वयणपधा - ४६३ जिणवयणमोसहमिणं ४९ जिणवयणे अणुरत्ता ३८७ जीववहो अप्पवहो रोपवनो ६०९ १६८ १६२ ११८ ५४२ ५८८ १४९ ७२६ • १८ २१ १५१ Page #271 -------------------------------------------------------------------------- ________________ गाथानुक्रमणिका २४९ गाथांक ५२० २३६ MY ५५३ ६४९ २३३ २४२ २७० २५४ ४६५ ३३४ ७०९ ४२८ २७१ गाथांक जीवा चेव अजीवा य । ६३६ जो जाणिऊण देहं जीवाऽजीवा य बन्धोय ५९१ जो जेण पगारेणं जीवाण पुग्गलाणं. ६३८ जो ण करेदि जुगुप्पं . जीवादी सहहणं २२० जो ण पमाणणयेहिं जीवा पुग्गलकाया ६२७ जो तसवहाउविरदो जीवा संसारत्था जो दु ण करेदि कंखं जीवा हवंति तिविहा १७८ जो धम्मिएसु भत्तो जीवो अक्खो अत्थव्वावण ६८६ जो परदव्वम्मि सूह जीवो बंभ जीवम्मि १११ ___ जो पस्सदि. 'अबद्धपुढें जुत्तीसुजुत्तमग्गे . ७३७ जो पस्सदि. - ‘समभावे जे अज्झत्थं जाणइ २५७ जो मुणिभुत्तविसेसं| जे इंदियाणं विसया ४९२ जो वट्टणं ण मण्णइ जे एगं जाणइ - २५८ जो समो सव्वभूदेसु जे केइ उवसग्गा ४३५. जो सव्वसंगमुक्को जेण तच्चं विबुझेज्ज , २५२ जो सहस्सं सहस्साणं जेण रागा विरज्वेज्ज . . २५३ . जो सिय भेदुवयारं जेण विणा लोमस्स वि ६६. जो हवइ असम्मूढो जेण विरागो जायइ ... ७७ जे पयणुभत्तपाणा. जे ममाइयमति जहाति झाणट्ठिओ हु जोइ .१४२ जे य कंते पिए भोए झाणणिलीणो. साहू १०४ झाणोवरमेऽवि मुणी जेहिं दु लक्खिज्जंते : जो अप्पाणं जाणदि २५५ झायह पंच वि गुरवे जो अवमाणकरणं दोसं. ८९ जो इंदियादिविजई . ठाणा वीरासणाईया जो एयसमयवट्टी . ७०६ जो खलु संसारत्यो ५२ णताणंतभवेण जोग पउत्ती लेस्सा ५३२ णट्ठासेसपमाओ जो चिंतेइ ण वक ९१ ण दुक्खं ण सुखं वा वि जो जस्स उ आहारो ४४८ ण बलाउसाउअळं जो जहवायं न कुणइ ७० ण भवो भंगविहीणो जो जाणदि अरहंतं . २६० णमो अरहंताणं १२५ ३५ २३७ ...४९७ mpur ४५२ ५५५ ४५४ ४०६ Page #272 -------------------------------------------------------------------------- ________________ २५० समणसुत्तं गाथांक ७०१ १०३ ६३३ ५६१ ७०० ७४२ २३९ '७४४ २०५ ६७५ ण य कुणइ पक्खवायं ण य गच्छदि घम्मत्थी णवि इंदिय उवसग्गा ण वि कम्मं णोकम्म णवि दुक्खं णवि सुक्खं णवि होदि अप्पमत्तो णहि णूण पूरा अणुस्सुयं ण हि तग्यादणिमित्तो णाऊण लोगसारं णाणं सरणं मे . णाणं होदि पमाणं. णाणाजीवा णाणाकम्म णाणाऽऽणत्तीए पुणो णाणाधम्मजुदं पि य णाणी कम्मस्स खयत्थ णाणेण ज्झाणसिज्झी णातीतमढ् ण य णामट्ठवणादव्वं णाहं देहो ण मणो णाहं होमि परेसिं . णिग्गंथो णीरागो णिच्छयणयस्स एवं णिच्छयणयेण भणिदो णिच्छयववहारणया णिच्छयववहारसरूवं णिच्छयसज्झसरूवं णिइंडो णिइंदो णिप्पण्णमिव पयंपदि . णिम्मूलखंधसाहुवसाहं णियभावं ण वि मुच्चइ णियमणिसेहणसीलो णिययवयणिज्जसच्चा गाथांक ५४४ णिव्वित्त दवकिरिया णिव्वेदत्तियं भावइ ६१८ णिस्सल्लस्सेव पुणो ६१९ णिस्सेसखीणमोहो . ६१७ णेगाइं माणाई १८८ णोआगमं पि तिविहं ७४६ - . णो इंदिएसु विरदो ३९२ णो छादए णोऽवि य ५२४ ७५० तं जइ इच्छासि गंतुं ३३ तं मिच्छत्तं जमसद्दहणं ७३५ तग्गुणए य परिणदो २४६ तच्चं तह परमट्ठ ७२४ तत्थ ठिच्चा जहाठाणं १५६ तत्थ पंचविहं नाणं . ४७८ तम्हा णिव्वुदिकामो. ५०० तम्हा दु कुसीलेहिं य । ७३९ तम्हा वत्थूणं चिय १८९ तम्हा सव्वपयत्ते ४९६ तम्हा सव्वे वि णया १८७ तवनारायजुत्तेण २६८ तवसा चेव ण मोक्खो २१६ तस्स ण कप्पदि ३४ तस्स मुहुग्गदवयणं १९६ तस्सेस मग्गो गुरु २८० तहेव काणं काणे त्ति १८६ तहेव फरसा भासा ७०३ तहेवुच्चावया पाणा ५३८ तारिसपरिणामट्ठिय - ४३७ तिण्णो हु सि अण्णवं ७१५ तित्थयरवयणसंगह ७२८ तिव्वतमा तिव्वतरा ४७२ २८७ ५७३ २९० -° ४०० ३९८ ५५७ *२४१ ६९३ Page #273 -------------------------------------------------------------------------- ________________ गाथानुक्रमणिका २५१ गाथांक ११० ६५३ ४०४ ४३४ तंग न मंदराओ तुमं सि नाम स चेव - तेऊ पम्हा सुक्का . तेणावि जं कयं कम्म ते ते कम्मत्तगदा तेल्लोकाडविडहणो ते सावेक्खा सुणया तेसि तु तवो ण सुद्धो तो उद्धरंति गारवरहिया थ · थिरकयजोगाणं पुण थिरधरियसीलमाला गाथांक १५८ दुक्खं हयं जस्स न १५२ दुपदेसादी खंधा ५३५ दुल्लहा उ मुहादाई ६५८ देवास्सियणियमादिसु ६५९ देहम इजड्डसुद्धी ११७ देहविवित्तं पेच्छइ ७२५ देहादिसंगरहिओ ४८२ देहादिसु अणुरत्ता ५७९ दो चेव जिणवरेहि ४८१ س ش ) - २४३ ६३१ ६९२ २०८ थूलमुसावायस्स थोवम्मि सिविखदे . ६२९ ६२४ ६२८ ४९१ धम्मकहाकहणेण य धम्मत्थिकायमरसं ३११ धम्मविहीणो सोवखं २६७ धम्मादीसदहणं धम्माधम्मे य दोऽवेए धम्मारामे चरे भिक्खू धम्मो अहम्मो आगासं कालो ४६७ धम्मो अहम्मो आगासं दव्वं धम्मो मंगलमुक्किट्ठ २२३ २२४ धम्मो वत्थुसहावो धीरेण वि मरियव्वं धी संसारो जहियं ६६२ ७३८ ६९६ न कम्मुणा कम्म खति ६९४ न कसायसमुत्थेहि य ४३० न कामभोगा समयं उति ५५१ न तस्स दुक्खं विभयन्ति २९७ न य संसारम्मि सुहं ३३२ नरविबुहेसरसुक्खं ७५४ न लव्वेज्ज पुट्ठो ४०३ न वि कारणं तणमओ ७४१ दसणणाण · मोक्खमग्गो दसणणाण · सेविदव्वाणि दंसणणाणे विणओ दसणभट्ठा भट्ठा दसणसुद्धो सुद्धो दव्वं खु होइ दुविहं दव्वं पज्जव विउयं दव्वं विविहसहावं दव्वट्ठिएण सव्वं दव्वट्ठियवत्तव्वं दव्वे खेत्ते काले दहिगुडमिव वामिस्सं दाणं पूया मुक्खं दाणं भोयणमेत्तं दाणाण सेठें अभयप्पयाणं दि8 मियं असंदिद्धं न १६५ ५०२ २३० ४८ ३९९ ५७६ Page #274 -------------------------------------------------------------------------- ________________ २५२ समणसुत्तं गाथांक. ३०० - ३०२ ३५७ • ६६ ४२१ १६९९० ७३ २७२ न वि तं कुणइ अमित्तो न वि तं सत्थं च विसं न वि मुंडिएण समणो न समेन्ति न य समेया न सो परिग्गहो वुत्तो न हु जिणे अज्ज दिस्सई नाणं चरित्तहीणं नाणदंसणसंपण्णं नाणमयवायसहिओ नाणमेगग्गचित्तो य नाणस्स सव्वस्स. नाणस्स होइ भागी नाणस्सावरणिज्ज नाणेण जाणई भावे नाणेण सणेणं च नाणेण य झाणेण य नादंसणिस्स नाणं नामकम्मं च गोयं च नाऽऽलस्सेण समं सुक्खं नासीले न विसीले निच्छ्यओ दुण्णेयं निच्छ्यनयस्स चरणाय निच्छ्यमवलंबंता निम्ममो निरहंकारो निव्वाणं ति अबाहंति निस्संकिय-निक्कंखिय नेगमसंगहववहार . नो इन्दियग्गेज्झ नो खलु अहं तहा नो सक्कियमिच्छई २५० गाथांक ७२ पंचमहव्वयतुंगा ५७७ पंच य अणुव्वयाई ३४० पंचुंवरसहियाई ७२९ पंचेव होंति णाणा ३७९ पच्चयत्थं च लोगस्स ३५५ पज्जय गउणं किच्चा . २१० पडपडिहारसिमज्ज ३३९ पडिकमणपहुदिकिरियं ४८३ पढमतिया दव्वत्थी १७४ पण्णवणिज्जा भावा २८९ पत्तेयं पत्तेयं नियगं २८ पत्थं हिदियाणिठें ६४ पमायं कम्ममाहंसु २०९ . परदव्वादो दुग्गइ २३८ परमट्ठम्हि दु अट्ठिदो १३१ परमाणुमित्तियं पि हु २११ परसंतावयकारणवयणं परसमयएगनयमयं परिचत्ता परभावं १७३ . परिणामम्मि असुद्धे ४२ परियट्टणा य वायणा २८५ पलियंक बंधे पहिया जे छ प्पुरिसा ३४६ पाडुब्भवदि य अन्नो ६२१ पाणिवहमुसावाए २३१ पाणेहिं चदुहिं जीवदि ६९८ पायच्छित्तं विणओ पारद्धा जा किरिया , २९९ पावयणी धम्मकही २३४ पासंडीलिंगाणि व पासरसगंधवण्ण ३९३ पिउपुत्तणत्तभव्वय -९२ ७२७ १६७ ४१८ ३६२ ४७५ ४८९ ५३७ ३०९ ४५६ ७०२ ३५८ .६३७ प पउमिणिपत्तं व जहा Page #275 -------------------------------------------------------------------------- ________________ गाथानुक्रमणिका २५३ गाथांक ३२४ म पुढविजलतेयवाऊ पुढवी जलं च छाया पुण्णं पि जो समिच्छदि पुरिसम्मि पुरिससद्दो पुरिसायारो अप्पा पुल्लेव मुट्ठी जहं से पुव्वाभिमुहो उत्तरमुहो पूयादिसु णिरवेक्खो पेसुण्णहासकक्कस - ६८० 33 ४४५ ३०६ ५२३ ६०३ ७०७ . २८२ . ३८८ ३०४ ५०१ फासुयमग्गेण दिवा ब बंधवहच्छविच्छए बलं थामं च पेहाए बहवे इमे असाहू बहिया उड्ढमादाय बहुं सुणेइ कणेहिं बहुभयंकरदोसाणं . बारस अणुवेवखाओ. बारस विहम्मि वि तवे बाहिरसंगा खेतं. बुद्धे परिनिव्वुड़े चरे خ गाथांक ६५० भोगाणं परिसंखा ६४२ भोगामिसदोसविसण्णे १९९ भोच्चा माणुस्सए भोए - ६६७ ४९४ मइपुव्वं सुयमत्तं ४८८ मंदो बुद्धिविहीणो मंसट्ठियसंघाए ४०२ मग्गो मग्गफलं ति य मज्जेण णरो अवसो मणवयणकायगुत्ति मणसा वाया कायेण मणुयाइयपज्जाओ ३१० मदमाणमायलोह मरदु व जियदु व ३३८ मांसासणेण वड्ढइ ५६८ मा चिट्ठह मा जंपह माणुस्सं विग्गहं लधु ७५ मादुसुदाभगिणीव य ५३० मासे मासे दु जो बालो मिच्छत्तं वेदंतो जीवो मिच्छत्तपरिणदप्पा मिच्छत्तवेदरागा मिच्छत्ताविरदी विय मिच्छ्त्तासवदारं ५२९ मिच्छदसणरत्ता मिच्छो सासण मिस्सो ३१७ मूलमेअमहम्मस्स ४९८ मोक्खपहे अप्पाणं ६५६ मोत्तूण वयणरयणं ८१ मोत्तूण सयलजप्प३६० मोसस्स पच्छा य ३४४ ३७४ २७३ १४३. . ६०५ ६०८ . ५८० ५४७ ३७३ भई मिच्छादसण भावणाजोग सुद्धप्पा भावविसुद्धिणिमित्तं भाविज्ज य संतोसं भावेज्ज अवत्थतियं भावेण जेण जीवो भावे विरत्तो मणुओ भावो हि पढमलिंगं ५८५ . ال mr م mro سه Page #276 -------------------------------------------------------------------------- ________________ २५४ सतणसुतं मोहक्खए उ जुत्तस्स गाथांक ४२२ ४२६ ३२० १०१ २६ १२८. रत्तो बंधदि कम्म रयणत्तयमेव गणं रयणत्तयसंजुत्तो रसा पगामं न निसेवियव्या रागद्दोसपमतो रागादीणमणुप्पाओ रागे दोसे य दो पावे रागो य दोसो वि य रुधियछिद्दसहस्से रूसइ णिदइ अन्ने २०३ . २६२ ३६ १३० १७५ ७१ गाथांक ४५५ वयणमयं पडिकमणं वयणोच्चारणकिरियं वयभंगकारणं होइ वयसमिदिकसायाणं वरं मे अप्पा दंतो ५१४ वरं वयतवेहि सग्गो २९३ ववहारगयचरिते । ६०१ ववहारेणुवदिस्सइ. १५३ ववहारोऽभूयत्थो वसे गुरुकुले निच्चं वाहिजरभरगमयरो ६०६ विज्जदि केवलगाणं विणओ मोक्खद्दारं 'विणओ सासाणे मूलं विणयाहिया विज्जा ७४९ वित्तं पसवो यःणाइओ २६१ विरई अणत्थदंडे विरदो सवसावज्जे ६२२ विरया परिग्गहाओ ३४७ विवत्ती अविणीयस्स विवित्तसेज्जाऽऽसण ६५१ विसयकप्तायविणिग्गह ७२३ विस्पसणिज्जो माया व वेसोवि अप्पमाणो ५४१ ४८६ लद्धं अलद्धपुव्वं लघृणं णिहि एक्को लवण व्व सलिलजोए लाउअ एरंडफले लाभालाभे सुहे दुक्खे लेस्सासोधी अज्झवसाण लोइयसत्थम्मि वि लोगो अकिट्टिमो खलु लोयाणं ववहारं १७० ५४५ १०२ ६७३ वज्जणमणंतगुंबरि वज्जिज्जा तेनाहड वण्णरसगंधफासा वण्णरसगंधफासे वत्तावत्तपमाए वदसमिदीगुत्तीओ वद-समिदि-सील-संजम ३२५ ३१३ संकेज्ज याऽसंकितभाव १८३ संगं परिजाणामि ६४४ संगनिमित्तं मारई ५५४ संघो गुणसंघाओ १९५ संजोअसिद्धीइ फलं वयंति ४५७ संजोगमूला जीवेणं .. १४० Page #277 -------------------------------------------------------------------------- ________________ संमेि सुहमा पाणा - संथार सेज्जा सणभक्षपाणे - सन्निहिं च न कुव्वेज्जा -संपत्तदंसणाई संपत्ति तस्सेव जदा संभिन्नं पासंतो संरंभसमारम्भे कार्य संरंभ समारम्भे· ·मणं संरंभ समारम्भे वयं .. .. हणा यदुविहा संवेगज णिदकरणा संसयविमोहविब्भम -संकदकफल जलं वा सक्किरिया विरहातो सच्चमि वसदि तवो सच्चम्मि सज्झायं जाणंतो सज्झायझाणजुत्ता तू वित्तिभावं सत्तेवहुति भंगा सहदि यत्तेदि य स्रद्दारूढो अत्थो सद्धं नगरं किच्चा सन्ति गेहि भिक्खूह समणोति संजदो त्ति य समदा तह मज्झत्थं समभावो सामइयं समयाए समणो होइ समयावलिउस्सासा समवेदं खलु दव्वं समसंतोसजलेणं मक्ख पंडिए तम्हा सम्मत्तरयणपव्वय गाथानुक्रमणिका गाथांक ३८३ ३८१ ३८० ३०१ ३९० ६८४ ४४४ ४१२ ४१३ ५७४ ३०७ ६७४ ५६० .२६५ • ९६ ४७७ ३४५ ३०८ ७१६ १९७ F • सम्मत्तरयणभट्ठा सम्मत्तरयण सारं सम्मत्तविरहिया सम्मत्तस्य लंभो सम्भणाणं सम्मदंसणरा सम्मद्दिट्ठी जीवा सयं सयं पसंसंता सणास ठाणे वा सरीरमाहुनाव ति सरणं सपइ स तेणं सवियप्प णिवियप्पं इय सव्वंगं पेच्छंतो सव्वं पि अणेयंतं सव्वगंथविमुक्को सव्वजीवाण कम्मं तु सव्वतोपमत्तस्स भयं सव्वत्थ वि पिय वयणं सव्वभूयप्पभूयस्स सव्वे जीवा वि इच्छंति सव्वे समयंति सम्मं सव्वे सरा नियति ७११ २८६ २९८ ३३६ २७५ ४२५ ससरी ३४१ ६३९ ६६५ १०० ५८९ ५५० सव्वेस गंथाणं सव्वेसिमा समाणं समयपरसमय विऊ अरहंता सहसा अब्भक्खाणं सामन्न अह विसेसे सामाइयं चउवीसत्थओ सामाइयंति काउं सामाइयम्मि उकए सायार इयर ठवगा २.५ गाथ क २४९ २१९ २२२ २२५ २१४ ५८१ २३२ ७३४ ४८० ५६७ ७०८ ६७१ ११२ ७२२ १४५ ६५७ १६६ ५९१ ६०७ १४८ ७३० ६१६ ३७५ ३६८ २३ १८० ३१२ ६६९ ४२४ ३२८ ३२७ ७४० Page #278 -------------------------------------------------------------------------- ________________ २५६ सावंगजगमहुयर सावज्जजोगंपरिरक्खणट्ठा साहू कप्पणिज्जं तंति सुता सीसं जहा सरीरस्स वह सुइं चं लधुं सद्धं च सुट्ठविमग्गिज्जतो सुत्ते यावी पडिबुद्धजीवी सुद्धं तु वियाणतो सुद्धस्स य सामण्णं सुद्धो सुद्धा सो सुबहंपि सुमही सुयनाणम्मि वि जीवो सुवण्णरूप्पस्स उ पव्वया सुविदिपयत्सुतो सुविदियजगरसभावो सुविहिं च पुप्फयंत सुहं वसामो जीवामो सुहदुक्खजाणणा वा सुपरिणाम पुणं सुहेण भाविदं गाणं सूई जहा सत्ता से असई उच्चागोए समणसुतं गाथांक ३१ ३२६ ३३३ १६१ ४८४ ३३७ ५२८ ४७ १६३ २५६ २७७ ४१ २६६ २६४ ९८ २७६ ४९३ १४ १०७ ५९३. १९८ ४५३ २४८ ९० से जाणमजाणं वा सेज्जोगस णिसेज्जो सेवइम हि भूपणे अि सेलेसि संपत्तो सेतो वि सेवइ से सव्वसी अभिभूय णाणी सोच्चा जाणइ कल्लाणं सो तमिम चैव समये सो वो दुवित्त सोनत्थि इहोगासो सो नाम अणसणतवो सोवयं पणियलं हत्थीसु एरावणमाहु यं नाणं कियाहीणं हा ! जहू मोहियम इणा हिंसादो अविरमणं हियाहारा मियाहारा होंति अणियट्टिणी होंति, कम्मविसुद्धाओ होंति परोक्खाई मइ होऊण यस्सिंगो गायांक १३८ ४.७३ ६१३ ७५२ ५६४ २२९ ७५१ २४५ .५६५ ४४० ५१२ ४४.४ २०१ ७५३ २१२ ६७ १५५ २९२ ५५८ ५३१ ६८८ १०५ Page #279 -------------------------------------------------------------------------- ________________ પરિશિષટઃ ૨ પારિભાષિક શબ્દકોશ ( કૌંસમાંના આંકડા ગાથાઓનો ક્રમાંક સૂચવે છે. જે આંકડા સાથે “ સૂત્ર” લખ્યું છે તે આંકડા પ્રકરણનો ક્રમાંક સૂચવે છે.) અંગ-સમ્યગ્દર્શનના આઠ ગુણ (સૂત્ર૧૮). ઉપદેશ વગેરેથી નિરપેક્ષ જન્મ-જાત અગાર–વેશમ અથવા ઘર (૨૯૮) તાત્ત્વિક અશ્રદ્ધાન (૫૪૯) અજ્ઞાન–મોહયુકત મિથ્યાજ્ઞાન (૨૮૯) અનર્થદંડવત-પ્રયોજન વિનાનાં કાર્યોને અજ્ઞાની-મિથ્યાદષ્ટિ (૧૯૫) : - ત્યાગ (૩૨૧-૩૨૨) અજીવ-સુખદુ:ખ તથા હિતાહિતના અનશન-કર્મની નિર્જરા માટે યથાશકિત - જ્ઞાનથી (પ૯૩) અને ચેતનાથી રહિત એક-બે દિન વગેરેનું આહાર-ત્યાગ પુદ્ગલ આદિ પાંચ દ્રવ્ય (૬૨૫) રૂપ ત૫ (૪૪૨,૪૪૭) અણુવ્રત-શ્રાવકોનાં પાંચ વ્રત(સૂત્ર૩૦૦) અનિત્ય-અનુપ્રેક્ષા-વૈરાગ્ય-વૃદ્ધિ માટે અતિથિસંવિભાગ-વ્રત-સાધુને ચાર જગતની ક્ષણભંગુરતાને વારંવાર પ્રકારનું દાન દેવું (૩૩૦-૩૩૧) . વિચાર (૫૦૭-૫૦૮). અતીન્દ્રિયસુખ-આત્મજાત નિરાકુલ • અનિવૃત્તિકરણ-સાધકની નવમી ભૂમિ, આનંદાનુભૂતિ (૬૧૪-૬૧૫) . જેમાં સમાન સમયવતી સાધકોનાં બધાં અદત્તાદાનવ્રત- અચૌર્ય—વ્રત (૩૧૩) પરિણામ સમાન થઈ જાય છે અને અધર્મેદ્રવ્ય–જીવ તથા , પુગળની પ્રતિસમય ઉત્તરોત્તર અનંતગણી સ્થિતિમાં પૃથિવીની માફક સહાયક, વિશુદ્ધતા પ્રાપ્ત થતી જાય છે (૫૫૮) લોકાકાશ-પ્રમાણ એક અમૂર્ત દ્રવ્ય અનુપ્રેક્ષા-વૈરાગ્ય-વૃદ્ધિ માટે વારંવાર (૬૨૫,૬૨૯, ૬૩૪) ચિંતવન કરવામાં આવતી ૧૨ અધ્યવસાન-પદાર્થ-નિશ્ચય (૫૪૫) ભાવનાઓ (સૂત્ર ૩૦) અધ્યવસાય-કમ-બંધનું કારણ, જીવની અનેકાન્ત–વસ્તુની સ્વતંત્ર સત્તાનું અથવા - રાગ-બુદ્ધિ (૧૫૪,૩૯૨) વસ્તુની અનંત ધર્માત્મક્તાનું નિદર્શકઅધ્યાત્મ-શુદ્ધાત્મામાં વિશુદ્ધતાનું આધાર- તત્ત્વ; નિત્યત્વ-અનિત્યત્વ વગેરે ભૂત અનુષ્ઠાન (૧૩૭) પરસ્પર વિરોધી અનેક ધર્મ-યુગલોથી અનગારગૃહત્યાગી સાધુ (૩૩૬) યુકત વસ્તુના અવિભાજ્ય એકસાઅનભિગૃહીત મિથ્યાત્વ- બીજાના ત્મક જાત્યંતર સ્વરૂપ (૬૬૯-૬૭૨) ૧૭. - ૨૫૭ - , Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સમણાસુર’ અંતરાત્મા-દેહાદિથી ભિન્ન આત્મસ્વ- તરફ ઊપજેલી શ્રદ્ધા અને સત્ય તરફ રૂપને સમજનાર સમ્યગ્દષ્ટિ (૧૭૯) અશ્રદ્ધા (૫૪૯) અંતરાય-કર્મ–દાન, લાભાદિમાં બાધક અત્યંતર ગ્રન્થ-મિથ્યાદર્શન તથા કપાય કમ (૬૬) વગેરે ૧૪ ભાવ (૧૪૩). અન્યત્વ-અનુપ્રેક્ષા- પોતાના સ્વરૂપને અભ્યતર તપ-પ્રાયશ્ચિત્ત, વિનયાદિ રૂપે દેહાદિથી ભિન્ન દેખવાની ભાવના છે પ્રકારનું આંતરિક તપ (૪૫૬) (૫૧૮ -૫૨૦) અત્યંતર સંલેખના-કષાયોનું પાતળાઅપધ્યાન-રાગ-દ્રષવશ બીજાઓનું પણું (૫૭૪) . - અનિષ્ટ ચિંતન (૩૨૧) અમૂઢદષ્ટિ-ત. તરફ અભ્રાંતદૃષ્ટિ અપરભાવ-વસ્તુને શુદ્ધ સ્વભાવ અથવા | (૨૩૭) તત્ત્વ (૫૯૦). અમૂર્ત-ઈંદ્રિય જોઈ ન શકે તેવાં જીવ અપરમભાવ-અપરભાવવત (૫૯૦) વગેરે પાંચ દ્રવ્ય (૫૫૬૨૬) અપવાદ –ઓછી શકિતને લીધે વીતરાગ અાગી-કેવલી–સાધકની ચૌદમી અથવા માગીંઓને પણ આહારાદિ ગ્રહણની અંતિમ ભૂમિ જેમાં મન, વચન અને આશા (૪૪) " કાયાની સમસ્ત ચેષ્ટાઓ. શાંત થઈ અપૂર્વકરણ- સાધકની આઠમી ભૂમિ : જઈ શૈલેશી સ્થિતિ પ્રાપ્ત થઈ છે જેમાં પ્રવેશ કર્યા પછી જીવન એવા જીવ (૫૬૪) પરિણામ પ્રતિ સમય અપૂર્વ-અપૂર્વ અરહંત યા અહંત-પ્રથમ પરમેષ્ઠી થતાં જાય છે (૫૫૬-૫૫૭) (૧),જીવન્મુકત સર્વજ્ઞ (૭), જે ફરીને અપ્રદેશ–જેનો બીજો કોઈ પ્રદેશ નથી દેહ ધારણ કરતો નથી તે (૧૦૦) હતો એવા એકદેશી પરમાણુ (૬૫૨) અરૂપી–જુઓઅમૂર્ત (૫૯૨) અપ્રમત્ત–રાગ-દ્વેષરહિત, આત્મા તરફ અર્થ-શાનનો વિષય બની શકે તે દ્રવ્ય સદા જાગૃત (૧૬૬-૧૬૯) • ગુણ અને પર્યાય (૩૨) અલક-લકીની બહાર સ્થિત કેવળ અપ્રમત્ત સંયત–સાધકની સાતમી ભૂમિ, અસીમ આ જ્યાં કોઇ પણ પ્રકારનો પ્રમાદ વ્યક્ત નથી થતો. (૫૫૫) અવધિજ્ઞાન–મર્યાદિત દેશ-કાળની અપેક્ષાએ અંતરિત અમુક દ્રવ્યોને અપ્રમાદ-રાગ-દ્રુપ વિનાની આત્મ તથા એના સૂક્ષ્મ ભાવો સુધીની એક જાગૃતિ (સૂત્ર ૧૩) સીમા સુધી પ્રત્યક્ષ કરાવનારું જ્ઞાન અભયદાન-મરણ વગેરેના ભયથી ગ્રસ્ત (૬૮૧,૬૮૯) જીવોની રક્ષા કરવી (૩૩૫) અવમૌદર્ય–આહારની માત્રામાં કમેક્રમે અભિગૃહીત મિથ્યાત્વ-બીજાના ઉપદેશ કમી કરતાં જતાં એક ચાવલ સુધી વગેરેથી અસત્ય ધમ તથા તત્ત્વો પહોંચવું તે (૪૪૮) Page #281 -------------------------------------------------------------------------- ________________ પારિભાષિક શબ્દકોશ ૨૫૯ અવિરત સમ્યગ્દષ્ટિ–સાધકની ચોથી અસ્તિકાય-જીવ આદિ છ દ્રવ્યો અસ્તિ ભૂમિ જેમાં સમ્યગ્દર્શન થઇ ગયું ત્વયુક્ત છે પરંતુ પ્રદેશ પ્રચયયુક્ત હોય તો પણ ભેગો અથવા હિંસા હોવાથી કાયવાન કેવળ પાંચ છે. વગેરે પાપ તરફ વિરતિ ભાવ જાગૃત પરમાવત સમયમાત્ર એકપ્રદેશી ન થયો હોય તે (૫૫૨). હોવાને લીધે કાલદ્રવ્ય કાયવાન અવિરતિ–હિંસા વગેરે પાંચ પાપ નથી (૬૨૯, ૬૩૧ ) કર્મોમાં વિરકિતનો અભાવ (૬૦૮) અસ્તેય-દીધા વિના કોઇ વસ્તુ ગ્રહણ અશરણ-અનુપ્રેક્ષા-વૈરાગ્ય-વૃદ્ધિ માટે ન કરવાનો ભાવ અથવા વ્રત ધન-કુટુંબાદિની અશરણતાનું મનન (૩૧૩, ૩૭૦-૩૭૧ ) તથા ધર્મના શરણે જવાની ભાવના અહંકાર-શરીરમાં “હું” પણાને ભાવ આ (૫૦૯-૫૧૦) * . (૩૪૬ ) , અહિંસા-પ્રાણી-વધ ન કરવો એ વ્યવહાર અશુચિ-અનુપ્રેક્ષા-વૈરાગ્ય–વૃદ્ધિ માટે અહિંસા છે (૧૪૮) અને રાગ- 2 દેહની અશુચિ ઉપર સતત મનન . દ્રષ ન હોવો તે ( ૧૫૧ ) અથવા (પર૧ ) યતનાચારમાં અપ્રમાદ એ નિશ્ચય અશુભ-ભાવ-તીવ્ર કષાય ૫૯૮) , અહિંસા છે (૧૫૭) અશુભ-લેયા-કૃષ્ણાદિ તીવ્ર કવાયયુક્ત. આકાશ–બધાં દ્રવ્યોને અવકાશ દેવા - ત્રણ વૃત્તિઓ (પ૩૪ ) વાળું સર્વગત અમૂર્ત દ્રવ્ય જે - અષ્ટ-૧ કર્મ, ૨ સિદ્ધોના ગુણો, ૩ લોક અને અલોક એમ બે ભાગોમાં પ્રવચન માતાઓ, ૪ મદ– આ વિભક્ત છે (૬૨૫-૬૨૯,૬૩૫ ) બધાં આઠ-આઠ છે. આકિંચન્ય-નિ:સંગતા અથવા અકિંચન અસંખ્યપ્રદેશ-આકાશ અનંત છે. વૃત્તિ અથવા નિતાંત અપરિગ્રહવૃત્તિ. જેને મધ્ય લોકભાગ કેવળ દશ ધર્મોમાં નવમો (૧૦૫-૧૧૦) અસંખ્યાત-પ્રદેશ પ્રમાણ છે. ધર્મ આગમ-પૂર્વાપર-વિરોધ રહિત જૈન ગ્રન્થ; તથા અધર્મ દ્રવ્ય પણ આટલાં જ પરિમાણવાળાં છે. જીવ દ્રવ્ય પણ વીતરાગ વાણી (૨૦) પરમાર્થ તે: આટલો જ મોટો છે, આગમ-નિક્ષેપ-વિચારણીય પદાર્થપરંતુ દેહમાં સંકુચિત હોવાને લીધે વિષયક શાસ્ત્રનો જ્ઞાતા પુરુષ પણ આ પરિમાણ અવ્યક્ત છે. એની એ નામે જ કોઇ વખત જાણવામાં કેવલ-સમુદઘાત અવસ્થા જ એવી આવે છે. દા4મશીનરીને . છે કે એક ક્ષણને માટે એ ફેલાઈને જાણકાર મિકેનિક (૭૪૧-૭૪૪) લોકપ્રમાણ જેટલી બની જાય છે. આચાર્ય–સ્વમત તથા પરમતને જ્ઞાતા (૬૪૬) સંઘનાયક સાધુ (૯-૧૭૬ ) Page #282 -------------------------------------------------------------------------- ________________ ર૬૦ સમસુત્ત આત્મા–વ્યકિતનું નિજત્વ અથવા એનું આસવ-મન, વચન અને કાયાની જ્ઞાન-દર્શન-પ્રધાન ચેતન તથા અમૂર્ત પ્રવૃત્તિ દ્વારા શુભાશુભ કર્મોનું અંતસ્તત્ત્વ (૧૮૫) (સૂત્ર ૧૫) આવવું (૬૦૧-૬૦૪). આદાન-નિક્ષેપણ-સમિતિ- વસ્તુઓને આસવ-અનુપ્રેક્ષા-વૈરાગ્ય વધારવા લેવા – મૂકવામાં વિવેક – યતનાચાર મહજન્ય ભાવોની તથા મન, વચન (૪૧૦) અને કાયાની પ્રવૃત્તિઓની હેયતાનું આધાકર્મચક્કી-ચૂલો વગેરેના અધિક ચિંતવન (૫૨૨) : આરંભ દ્વારા કરવામાં આવતું આસદ્ધાર-કર્માગમનનું મૂળ કારણહિંસાયુક્ત ભેજન (૪૦૯ ) મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને આભિનિધિક-જ્ઞાન- ઈંદ્રિયાભિમુખ યોગ (૬૦૫) . વિષયોનું ગ્રહણ. મતિજ્ઞાનનું બીજું ઈન્દ્રિય-જ્ઞાનના પાંચ કરણ–સ્પર્શન, નામ (૬૭૭) રસના, ઘાણ નેત્ર તથા શ્રોત્ર આયુકમ–આત્માને શરીરમાં રોકી (૪૭). રાખવાવાળું કર્મ (૬૬) ઈહલોક-મનુષ્ય લોક કે તીરછા લોક આરમ્ભ-પ્રાણીઓને દુ:ખ પહોંચાડે (૧૨૭) એવી હિંસક પ્રવૃત્તિ (૪૧૨, ૪૧૪) ઈર્યા-સમિતિ-ગમનાગમનવિષયક યતનાઆર્જવ-નિષ્કપટતા તથા સરળતા (૯૧) ચાર (૩૯૬) - આ ધ્યાન- ઇષ્ટવિયોગ, અનિષ્ટ- ઉચ્ચાર-સમિતિ–જુઓ૦ પ્રતિષ્ઠાપના સંયોગ તથા વેદના વગેરેના કારણે સમિતિ ઉત્પન્ન થનારું દુ:ખ અથવા ખેદ- ઉત્માથકાલ–સંલેખનીયુક્ત મરણકાળ યુક્ત મનની સ્થિતિ (૩૨૮) . (૫૭૮) આલોચના-સરળ ભાવ પૂર્વક પોતાના ઉત્પાદ-દ્રવ્યની નિત્ય નવીન પર્યાયોની દોષોનું આત્મનિંદા કરતાં કરેલું ઉત્પત્તિ (૬૬૬-૬૬૭) પ્રકટીકરણ (૪૬૧-૪૬૫) આવશ્યક-સાધુ દ્વારા નિત્ય કરણીય ઉપાદન-દોષ-ગૃહસ્થોને એમની ઇચ્છા પ્રતિક્રમણાદિ છે કર્તવ્ય (૬૧૮, પ્રમાણે વિદ્યા, સિદ્ધિ અથવા ૬૨૦, ૬૨૪) ચિકિત્સા વગેરેના ઉપાય બતાવવાથી આસન-ધ્યાન તથા તપ વગેરે માટે પ્રાપ્ત થઈ શકે એવી સદોષ સાધુએ પાળવાની કે કરવાની ભિક્ષા (૪૦૫) બેસવા, ઊભા રહેવાની વિધિ. ઉત્સર્ગજ્ઞાનાદિ કાર્યની સફળતાને પલ્યકાસન (૪૮૯), વીરાસન સર્વથા નિર્દોષ અતિ કર્કશ માર્ગ (૪૫ર) આદિ ભેદને લઈ ઘણા જેમાં સાધુ કોઈ પણ પ્રકારનો પરિગ્રહ પ્રકારની. ગ્રહણ નથી કરતો (૪૪) Page #283 -------------------------------------------------------------------------- ________________ પારિભાષિક શબ્દકેશ ઉગમદોષ-પિતાના નિમિત્તે તૈયાર ઊદરી-જુઓ૦ અવમૌદર્ય - કરવામાં આવેલા ભેજન અથવા ઋજુસૂત્ર-નય–ભૂત અને ભવિષ્યથી ભિક્ષાનું ગ્રહણ કરવું સદોષ (૪૫) નિરપેક્ષ કેવલ વર્તમાન પર્યાયને ઉંબર-ઊમર, વડ, પીપળો, ગૂલર, પાકરે- પુર્ણ દ્રવ્ય તરીકે સ્વીકારનારી ક્ષણ પાંચ અગ્રાહ્ય ફળ જેમાં નાના નાના ભંગવાદી દષ્ટિ (૭૦૬–૭૦૭) જીવે વધારે પ્રમાણમાં હોય છે (૩૦૨) ઋષિ-ઋદ્ધિ-સિદ્ધિ સંપન્ન સાધુ (૩૩૬) ઉપગ્રહન-સમ્યગ્દર્શનનું એક અંગ; એકત્વ - અનુપ્રેક્ષા-વૈરાગ્યમાં પ્રગતિ પોતાના ગુણો અને બીજાના દોષ કરવા માટે પોતાનાં કર્મોનાં ફળને પ્રકટ ન કરવા (૨૩૯) ઉપધિ-શકિતની ભોગવવામાં સર્વ જીવોની અસહાયઓછપને કારણે આહારાદિ કાંઈક નિર્દોષ તથા. તાનું ચિંતવન (૫૧૫) શાસ્ત્રસંમત પદાર્થ નિર્ગસ્થ સાધુ એકેન્દ્રિય-કેવળ સ્પર્શેન્દ્રિયધારી પૃથિવી, - ગ્રહણ કરે તે (૩૭૭-૩૭૮) જલ, વાયુ, અગ્નિ અને વનસ્પત્યાદિ ઉપભેગ-ફરી ફરીને ભેગવવા લાયક જીવ (૬૫૦) વસ્ત્રાલંકારાદિ પદાર્થ અથવા વિષય એવંભૂત - નય–જે શબ્દનો ક્રિયાવાળો (૩૨૩) વ્યુત્પત્તિ-લભ્ય અર્થ થાય છે તે ઉપયોગ-આત્માનું ચૈતન્યાનુવિધાયી દ્વારા એ ક્રિયારૂપ પરિણત પદાર્થને - જ્ઞાન-દર્શન યુક્ત પરિણામ (૬૪૯). જ સમજવો. જેવી રીતે ગમનાર્થક ઉપબૃહણુ-ધાર્મિક ભાવનાથી આત્મિક ગો’ શબ્દ દ્વારા ચાલતી ગાયને • શકિતઓની અભિવૃદ્ધિ (૨૩૮) જ સમજવી, નહીં કે બેઠેલી. ઉપશમ-ક્ષમાભાવ (૧૩૬) (૭૧૨–૭૧૩). ' ઉપશમક–કષાયોનું ઉપશમન કરનારો એષણ - સમિતિ-ભિક્ષાચર્યાને લગતો સાધક (૫૫૫) વિવેક–યતનાચાર (૪૦૪-૪૦૯) ઉપશમન-ધ્યાન, ચિંતન વગેરે દ્વારા કરણ–પ્રવૃત્તિના સાધન રૂપ વચન અને કષાયોને પ્રશાંત કરવા (૫૫૭) કાયા (૬૦૧) અથવા ઈન્દ્રિયો. ઉપશાન્ત-કષાય-સાધકની અગિયારમી કર્મ—મન, વચન અને કાયાની શુભ ભૂમિ જેમાં કષાયોનું પૂર્ણ ઉપશમન અથવા અશુભ પ્રવૃત્તિ અથવા થઈ જવાને લીધે એ થોડાક સમય વ્યાપાર (૬૦૧). એ નિમિત્તે બંધને માટે ખૂબ શાંત બની જાય છે (૫૬૦) પામનાર કર્મ જાતીય સૂક્ષ્મ પુદ્ગલઉપશાત-મહ-ઉપશાંત-કષાય ગુણ- સ્કંધરૂપ દ્રવ્ય કર્મ જે જ્ઞાનાવરણાદિ - સ્થાનનું બીજું નામ. આઠ ભેદ રૂપ છે. કર્મના ફળોદયને ઉપાધ્યાય-ચોથા પરમેષ્ઠી (1); આગમ- અનુસારે થનારા રાગાદિ પરિણામ જ્ઞાતા સાધુ (૧૦). ભાવ-કમ છે (સૂત્ર ૬) Page #284 -------------------------------------------------------------------------- ________________ સમણુસુત્ત’ કષાય–ક્રોધ, માન, માયા અને લાભરૂપી ફૂટશાલ્મલી–નરકોનું અતિ પીડાદાયક આત્મઘાતક વિકાર (૧૩૫–૧૩૬) કાંટાવાળું વૃક્ષ ( ૧૨૨) કાપેાત - લેશ્યા–ત્રણ અશુભ લેશ્યા-કૃષ્ણ-લેશ્યા-ત્રણ અશુભ લેશ્યાઓમાંથી સર્વ ગ્રાહી પ્રથમ અથવા તીવ્રતમ (૫૩૪,૫૩૯) કેવલજ્ઞાન-ઈન્દ્રિય વગેરેથી નિરપેક્ષ તથા સર્વગ્રાહી આત્મજ્ઞાન (૬૮૪, ૬૮૯) કેવલદેન-કેવલજ્ઞાનવત્ દર્શન (૬૨૦) કેવલલબ્ધિ-કેવળજ્ઞાનની માફક અહ`તા તથા સિદ્ધોની નવ લબ્ધિ: અન તજ્ઞાન, અનંતદર્શન, અન ંતસમ્યક્ત્વ, અનંતચારિત્ર અથવા સુખ; તથા અનંતદાન, લાભ, ભાગ, ઉપભાગ, • તથા વી (૫૬૨) કૈવલવીય —કેવલજ્ઞાનવત્ જાણવા-જોવાની અનંત શકિત (૬૨૦) કેવલસુખ–કેવલજ્ઞાનવત્ નિરપેક્ષ અનંતસુખ અથવા નિરાકુલ આનંદ (૬૨૦) કેવલી–કેવળજ્ઞાન-દર્શન આદિ શકિતથી સંપન્ન અહીંત પરમેષ્ઠી (૫૬૨૫૬૩) ઈન્દ્રિયાદિથી ક્ષેપક કષાયોનો ક્ષય કરનાર સાધક (૫૫૫) ક્ષપણુ–ધ્યાન વગેરે દ્વારા કષાયોના સમૂળા નાશ કરવા જેથી એ ફરીથી ઉત્પન્ન ન થવા પામે (૫૫૭) ક્ષમા–દસ ધર્મમાંથી એક (૮૫, ૧૩૫) ક્ષીણકષાય–સાધકની બારમી ભૂમિ જેમાં કષાયાના સપૂચો નાશ થઇ જાય છે (૫૬૧) ક્ષીણમેહ-ક્ષીણકષાય ગુણસ્થાનનું બીજું નામ ૨૪૨ માંથી ત્રીજી અથવા જઘન્ય (૫૩૪, ૫૪૧) કામભાગ-ઈંદ્રિયા દ્રારા ભાગ્ય વિષય (૪૯) કાય–અનેક પ્રદેશાના પ્રય અથવા સમૂહ જેથી યુકત થયેલું દ્રવ્ય કાયવાન્ બને છે (૬૫૯). જીવના પૃથિવ્યાદિ પાંચ સ્થાવર તથા એક સ–એ પ્રમાણે છ જાતિના શરીરને કાય કહે છે (૬૫૦) કાયક્લેશ-ગરમીની ઋતુમાં પર્વતના શિખર પર ઉત્કટ આસન લગાવીને આતાપન યાગ ધારણ કરવા અને આ પ્રકારે શરઋતુમાં શીતયોગ અને વર્ષાઋતુમાં વર્ષાયાગ ધારણ કરવા; એક તપ (૪૫૨) કાયગુપ્તિ-કાયાની પ્રવૃત્તિનું ગોપન, સંકોચન (૪૧૪) કાર્યાત્મ–અમુક સમય સુધી શરીરને લાકડા જેવું ગણીને ધીરજપૂર્વક ઉપસર્ગ સહન કરવાના રૂપમાં કરવામાં આવતું આભ્યંતર તપ (૪૩૪-૪૩૫, ૪૮૦ ) કાલ–એક સમય પ્રમાણ એક પ્રદેશી અમૂર્ત તથા નિષ્ક્રિય દ્રવ્ય જે તમામ દ્રવ્યોના પરિણમનના સામાન્ય હેતુ છે. (૬૨૫, ૬૨૯, ૬૩૭-૬૩૯) કુલ–જીવાની ૧૯૯ ૧/૨ લાખ કરોડ જાતિઓ ( ૩૬૭ ) Page #285 -------------------------------------------------------------------------- ________________ ખેચર–વિદ્યાના બળ વડે આકાશમાં સમ એવા જાતિ-વિશેષ, વિચરણ કરવામાં મનુષ્યોની એક વિદ્યાધર (૨૦૪) પારિભાષિક શઢકાશ ખરકમ –કોયલા બનાવવા, પશુ પાસે ભાર વહન કરાવવા વગેરે વગેરે એવા વ્યાપાર જે પ્રાણીઓને પીડા પહેોંચાડયા વિના થઇ શકતા જ નથી (૩૨૫). ગચ્છત્રણથી અધિક પુરુષો અથવા સાધુએના સમૂહ (૨૬) ગણુ-ત્રણ પુરુષો અથવા સાધુઓના સમૂહ અથવા વિર સાધુઓની પરંપરા (૨૬) ગણધર—તીર્થ કરના સાધુસમુદાયના નાયક જે અહં તાપદિષ્ટ જ્ઞાનને શબ્દબદ્ધ કરે છે (૧૯) . ગતિ એક ભવથી બીજે ભવ વું તે. આવી ગિત ચાર છે નારક, તિ``ચ, મનુષ્ય, તથા દેવ (૫૨) ગહ ણુ–રાગાદિનો ત્યાગ કરી કરેલા દોષોને ગુરુની સમક્ષ પ્રકટ કરવા (૪૩૦) ૨૩ ભૂમિકાઓ (૫૪૬-૫૪૮) ( વિશેષ જુઓ સૂત્ર ૩૨) ગુપ્તિ-સમિતિમાં સહાયક માનસિક, વાચનિક તથા કાયિક પ્રવૃત્તિઓનુ ગોપન (૩૮૪, ૩૮૬) ( વિશેષ જુઓ સૂત્ર ૨૬ ઇ) ગુરુ-સમ્યક્ત્વાદિ ગુણે। દ્રારા મહાન બન્યા હોવાને કારણે અહંત, સિદ્ધ આદિ પંચ પરમેષ્ઠી (૬) ગૃહિતમિથ્યાત્વ-જુઓ અભિગૃહીત મિથ્યાત્વ ગુણ–દ્રવ્યના સંપૂર્ણ પ્રદેશામાં તથા એની સમસ્ત પર્યાયામાં વ્યાપી રહેલા ધ દા. ત. મનુષ્યમાં જ્ઞાન અને કેરીમાં રસ (૬૬૧) ગુણવ્રત-શ્રાવકના પાંચ અણુવ્રતોમાં વૃદ્ધિ કરનારાં દિક્, દેશ તથા અને દંડ નામનાં ત્રણ વ્રત (૩૧૮) ગુણસ્થાન-કર્મના ઉદયને કારણે ઉત્પન્ન થતી સાધકની ઉત્તરોત્તર ઉન્નત ચૌદ ગાત્રક-જે કર્મના કારણે જીવ ઉચ્ચ તથા નીચ કુળમાં જન્મ લે છે (૬૬) ગૌરવ-વચન, કલા, ઋદ્ધિ તથા સમૃદ્ધિને લઈને વ્યકિતમાં ઉત્પન્ન થનારું અભિમાન (૩૪૮) જ્ઞાનાવરણ–જીવના જ્ઞાન ગુણને ઢાંકનારુ અથવા મંદ કરનારું કર્મ (૬૬) ગ્રન્થ-૨૪ પ્રકારના પરિગ્રહ (૧૪૩) ઘાતીક–જીવના જ્ઞાનાદિ અનુજીવી ગુણાના ઘાત કરનાર જ્ઞાનાવરણ, દ નાવરણ, મેાહનીય અને અંતરાય નામનાં ચાર ક (૭) ચતુ−૧. અર્થ-નય, ૨. ૪. નિક્ષેપ, ૫. કષાય, ૩. ગતિ, પર્યાયાર્થિ ક નય, ૬. શિક્ષાવ્રત–આ બધાં ચાર-ચાર હાય છે. ચતુરિન્દ્રિય-સ્પર્શન, રસના, ધ્રાણ તથા નેત્ર આ ચાર ઈન્દ્રિયાવાળા ભ્રમર વગેરે જીવ (૬૫૦) ચતુર્દ શ−૧. આભ્યંતર પરિગ્રહ, ૨. ગુણસ્થાન, 3. જીવસ્થાન, Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ સમસુત્ત ૪. માગ શાસ્થાન, આ બધાં ૧૪-૧૪ ઇચ્છાઓના નિરોધ માટે બાહ્ય તથા હોય છે. આત્યંતર રીતે કરવામાં આવતી ચારિત્ર-મન, વચન, અને કાયાની ક્રિયાઓ (૧૦૨, ૪૩૯) પ્રવૃત્તિમાં નિમિત્તરૂપ ગુણ-વિશેષ(૩૬) તીર્થ–સંસાર-સાગરને પાર કરવા માટે ચેતના-જીવમાં જ્ઞાનદર્શનની તથા તીર્થંકર પ્રરૂપિત રત્નત્રય ધમ તથા કર્તુત્વ-ભકતૃત્વની નિમિત્તભૂત મૂળ- તઘુકત જીવ (૫૧૪) શકિત (૧૮૫). તેજલેશ્યા-ત્રણ શુભ લેશ્યાઓમાંથી યાવિત-શરીર–આત્મહત્યા દ્વારા છૂટ- જઘન્ય અથવા શુભ (૫૩૪,૫૪૨) નારું શરીર (૭૪૨) ત્યક્તશરીર-સંલેખન વિધિથી છોડેલું યુત-શરીર-આયુષ્ય પૂરું થતાં સ્વયં શરીર (૭૪૨ ) છૂટનારું શરીર (૪૨). ત્રસ–રક્ષા માટે અથવા આહારાદિની છાસ્થ-અલ્પજ્ઞ (૪૯૭) શોધમાં સ્વયં ચાલવા ફરવામાં જિન-ઇન્દ્રિય-જ્હી તથા કષાય-જયી શકિતશાળી બે ઈદ્રિયોવાળા વગેરે વીતરાગી અહંત ભગવાન (૧૩) બધા જીવો (૬૫૦) : જીવ-ચાર શારીરિક પ્રાણોથી અથવા ત્રિ-૧. ગુણવ્રત, ૨. ગુપ્તિ, ૩. ગૌરવ, રચૈતન્ય પ્રાણથી જીવવાને કારણે • ૪. દંડ, પ. દ્રવ્યાર્થિક નય, ૬. નિર્વેદ, આત્મતત્ત્વ જ જીવ છે (૬૪૫), આ ૭. નૈગમ, ૮. નય, ૯. બલ, ૧૦. ઉપયોગ લક્ષણવાળું (૫૯૨, ૬૪૯) - ભુવન, ૧૧. મૂઢતા, ૧૨.યોગ, ૧૩. ક્રિયાવાન અમૂર્ત દ્રવ્ય છે તથા ગણના- લોક, ૧૪. વેદ, ૧૫. શબ્દનય, માં અનંત છે (૬૨૫-૬૨૮), જ્ઞાનને - ૧૬. શલ્ય, ૧૭. સામાયિક, ૧૮. –સ્ત્રી લઈને સર્વગત હોવા છતાં (૬૪૮) આ બધાં ત્રણ ત્રણ છે. પ્રદેશોની અપેક્ષાએ લોકાકાશ-પ્રમાણ ત્રીન્દ્રિય-સ્પર્શન, રસના, ધ્રાણ આ ત્રણ છે જે પોતાની સંકોચ-વિસ્તારની ઈદ્રિયવાળા કીડી વગેરે જીવ (૬૫૦) શકિતને કારણે દેહ પ્રમાણ હોય છે. દડ–મન, વચન, કાય (૧૦૧) : (૬૪૬-૬૪૭). દમન-જ્ઞાન, ધ્યાન, અને તપ, દ્વારા જીવસ્થાન–જીવોના ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ, ઈદ્રિય-વિષયો તથા કષાયોને નિરોધ બાદર વગેરે ચૌદ ભેદ (૧૮૨, ૩૬૭) (૧૨૭,૧૩૧) જુગુપ્સા-પિતાના દોષને અને બીજાના દર્શન- જ્ઞાનના વિષયભૂત પદાથ ના ગુણોને છુપાવવા અથવા બીજા પ્રત્યે નિરાકાર તથા નિર્વિકલ્પ પ્રતિભાસ - ગ્લાનિને ભાવ ( ૨૩૬ ). કરનારી ચેતનાશકિત (૩૬). તત્ત્વ-દ્રવ્યને અન્ય-નિરપેક્ષ નિજ સ્વભાવ દર્શનાવરણ-જીવના દશ ન-ગુણને અથવા સર્વસ્વ (પ૯૦) ઢાંકવાવાળું અથવા મંદ કરનારું તપ-વિષય-કષાયોના નિગ્રહ અથવા કર્મ (૬૬) Page #287 -------------------------------------------------------------------------- ________________ પારિભાષિક શબ્દકોશ પ દ્રવ્યાર્થિક નય-પર્યાયાને ગણનામાં લીધા વિના દ્રવ્યને હંમેશાં અનુત્પન્ન તથા અવિનષ્ટ દેખનારી દૃષ્ટિ (૬૯૪-૬૯૭) ફ્રેન્દ્ર-ઇષ્ટ-અનિષ્ટ, દુ:ખ-સુખ, જન્મમરણ, સંયોગ-વિયોગ, વગેરે પરસ્પર વિરોધી યુગલ ભાવ (૧૦૫) દ્વાદશ-તપ તથા શ્રાવક-વ્રત ૧૨-૧૨ છે. દ્વિપદ્મ–સ્રી, કુટુંબ વગે૨ે (૧૪૪) પકડનારી દષ્ટિ (૭૨૫) દેશત્રત યા દેશાવકાશિકત-દેશ-ઢીન્દ્રિય જીવ-સ્પર્શન અને રસના-આ બે ઇંદ્રિયાવાળા ળા આદિ જીવ (૬૫૦) દ્વેષ- અનિષ્ટ અગર અરુચિકર પદાર્થો પ્રતિ અપ્રીતિના ભાવ (સૂત્ર ૮) ધર્મ – જીવના નિજ-સ્વભાવ અથવા સમ્યગ્દર્શન વગેરે, અહિંસા વગેરે, ક્ષમા વગેરે અથવા સમતા વગેરે ભાવ (૮૩,૨૭૪, સૂત્ર ૧૫) ધર્મ-અનુપ્રેક્ષા–વૈરાગ્ય વધારવા જન્મ, જરા, મરણરૂપ આ દુ:ખમય સંસારમાં ધૂમ જ રક્ષણ રૂપ છે એવું ચિંતવન ( ૫૨૫ ) ધર્મદ્રવ્ય—જીવ તથા પુદ્ગલાની ગતિમાં સહાયક હેતુ, લાકાકાશ પ્રમાણ નિષ્ક્રિય અમૂત્ત દ્રવ્ય (૬૨૫,૬૩૩) ધર્મ-ધ્યાન–આત્માના અથવા અર્જુન્ત સિદ્ધ વગેરેના સ્વરૂપનું એકાગ્ર ચિંતવન તથા મત્ર, જાગ્ય આદિ (૫૦૫) દશ-બાહ્ય પરિગ્રહ તથા ધર્મ દસ દસ છે દાન્ત ઈદ્રિયો તથા કષાયાનું દમન કરનાર (૧૨૭) દ્વિગ્નત–પરિગ્રહ-પરિમાણ વ્રતની રક્ષા કાજે વ્યાપાર ક્ષેત્રને સીમિત રાખવામાં સહાયક ગુણવ્રત (૩૧૯) દ્રુતિ–નરક અને તિર્યંચ ગતિ (૫૮૭) દુન ય–વિરોધી 'ધમ ની અપેક્ષાને ગ્રહણ ન કરનારી કેવળ પાતાના જ પક્ષ દેશાંતરમાં ગમનાગમન યા વ્યાપાર સંબંધી મર્યાદારૂપ વ્રત અથવા જે દેશમાં જવાથી વ્રતભંગ થવાના ભય છે ત્યાં જવાના ત્યાગ (૩૨૦) દ્રવ્ય-ગુણા અને પર્યાયાના આશ્રયભૂત પદાર્થ (૬૬૧) જે જીવું, પુદ્ગલ આદિના ભેદે છ છે (૬૨૪) દ્રવ્યકમ – જીવના રાગાદિ ભાવાનું નિમિત્ત મેળવી. એની સાથે બંધાવા વાળા સૂક્ષ્મ પુદ્ગલ સ્કંધ (૬૨, ૬૫૪-૬૫૫ ) દ્રવ્ય-નિક્ષેપ- આગામી પરિણામની યોગ્યતા રાખનાર કોઇ પદાર્થોને વર્તમાનમાં જ . એ પ્રમાણે કહી દેવો. દા. ત., રાજપુત્રને કહેવા (૭૪૧,૭૪૨) રાજા પાઠનુ દ્રવ્ય-પ્રતિક્રમણ પ્રતિક્રમણ ઉચ્ચારણ માત્ર (૪૨૨, ૪૩૨ ) દ્રવ્ય-લિંગ–સાધુના બાહ્ય વેશ અથવા ચિહ્ન (૩૬૦, ૩૬૨) દ્રવ્યહિ સા–પ્રાણી-વધ (૩૮૯-૩૯૦) ૧૮ ધ્યાન-આત્મ-ચિંતવન આદિમાં ચિત્તની એકાગ્રતા (૪૮૫, સૂત્ર ૨૯) Page #288 -------------------------------------------------------------------------- ________________ ર૬૬ સમસુર ધ્રૌવ્ય-દ્રવ્યને નિત્ય અવસ્થિત સામાન્ય જ્યોતિષ (૨૪૪) ભાવ, જેવી રીતે બાળયુવા આદિ નિગ્રંથ-ગ્રંથ અથવા ગ્રંથિરહિત - અવસ્થાઓમાં મનુષ્યત્વ(૬૬-૬૬૭) અપરિગ્રહી; જુઓ “નિ:સંગ નય–વકતા જ્ઞાનીને હૃદયગત અભિપ્રાય નિર્જરા–સાત તોમાંથી એક, જેના (૩૩), સકલાર્થગ્રાહી પ્રમાણસ્વરૂપ બે ભેદ છે; સુખ-દુ:ખ તથા જન્મશ્રુતજ્ઞાનને વિકલાર્થ ગ્રાહી એક મરણાદિ દ્વંદ્વોથી પર જીવની કેવળ વિકલ્પ અથવા વસ્તુના કોઈ પણ જ્ઞાનાનંદરૂપ અવસ્થા (૬૧૭-૬૧૯) એક અંશનું ગ્રાહક જ્ઞાન (૬૯૦) અર્થાત મોક્ષ (૧૯૨, ૨૧૧) નવ-કેવલલબ્ધિ તથા તત્ત્વાર્થ નવ-નવ છે. નિર્વાણ-જુઓ૦. મેક્ષ , નામ-કર્મ– જીવ માટે ચારેય ગતિઓમાં નિવિચિકિત્સા–જુગુપ્સાને અભાવ વિવિધ પ્રકારનાં શરીરોની રચના સમ્યગ્દર્શનનું એક અંગ (૨૩૬) માટે જવાબદાર કર્મ (૬૬) નિર્વેદ-સંસાર, દેહ તથા ભેગ ત્રણેયથી નામ-નિક્ષેપ-પોતાની ઇચ્છાથી કોઇ વૈરાગ્ય (૨૨) . . પણ વસ્તુનું કાંઇ પણ નામ નિશ્ચયનય-અનંત ધર્માત્મક વસ્તુના રાખવું (૭૩૯) અખંડ તથા વાસ્તવિક સ્વરૂપને નિકાંક્ષા–વસ્તુની તથા ખ્યાતિ-લાભ- • દર્શાવનારું એ જ્ઞાન જે નથી. ગુણ પૂજાની ઇચ્છાથી રહિત નિષ્કામ ગુણી રૂપ ભેદોપચાર કરી વ્યાખ્યા ભાવ; સમ્યગ્દશ નનું એક અંગ કરતું અને નથી બાહ્ય નિમિત્ત(૨૩૩-૨૩૫). નૈમિત્તિક સંબંધરૂપ કોઈ અભેદોનિઃશંકા-કોઈ પણ પ્રકારના ભય અથવા પચાર સ્વીકારતું (૩૫). દાવ 10, આશંકા વિનાનો ભાવ; સમ્યગ્દર્શનનું મોક્ષમાર્ગને સમ્યગ્દર્શનાદિરૂપે એક અંગ (૨૩૨) ત્રયાત્મક કહ્યા વિના સર્વ પક્ષોથી નિસંગ-બધા બાહ્ય પદાર્થો તથા 'પર નિર્વિકલ્પ કહેવું તે (૨૧૪), એમની આકાંક્ષા વિનાને નિથ અથવા જીવ-વધને હિંસા નહિ સાધુ (૩૪૬) કહેતાં રાગાદિ. ભાવને હિંસા કહેવી નિક્ષેપ-નામ અથવા સ્થાપના, દ્રવ્ય અને તે (૧૫૩). ભાવ દ્વારા કોઈ પદાર્થને યુકિતપૂર્વક નીલ-લેશ્યા–ત્રણ અશુભ લેશ્યાઓમાંથી જાણવાનું તથા બતાવવાનું માધ્યમ બીજી અથવા તીવ્રતર (પ૩૪,૫૪૦) (૨૩, ૭૩૭) નિગમ-નય-સંકલ્પ માત્રના આધાર પર નિદાન-મર્યા બાદ પરભવમાં સુખાદિ. ગત પદાર્થને અથવા અનિષ્પન્ન . પ્રાપ્ત કરવાની અભિલાષા (૩૬૬) અથવા અઘનિષ્પન્ન પદાર્થને વર્તનિમિત્તજ્ઞાન-તલ, મસા વગેરે જોઇને માનમાં અવસ્થિત અથવા નિષ્પન્ન ભવિષ્ય બતાવનારી વિદ્યા અથવા કહેવો ( ૭૦૦-૭૦૩) Page #289 -------------------------------------------------------------------------- ________________ પારિભાષિક શબ્દાશ ( વિશેષ જુ ભૂત, વર્તમાન, અને ભાવિ નૈગમ નય ) નૈમિત્તિક—મિમિત્ત જ્ઞાની (૨૪૪) નાઆગમ-નિક્ષેપ-કોઈ પદાર્થના જ્ઞાતા cc વ્યકિતના કર્મ અને શરીરને એ પદાર્થ કહી દેવા. દા૦ ત૦, મિકેનિકના મૃત શરીરને આમિકેનિક હતા ” એવું કહેવું (૧૪૧,૭૪૪) નાકમ –દેહથી માંડી જે બધા દૃષ્ટ પદાર્થ છે અથવા એના કારણભૂત સૂક્ષ્મ સ્કંધ છે તે તમામ કર્મ નિમિત્તક હોવાને લીધે નાકમ કહેવાય છે. ના-ઇન્દ્રિય-થાડુંક ઈંદ્રિય હાવાને કારણે મનનું નામ. 3. પાઁચ ૧. અજીવ, ૨. અણુવ્રત, ઇન્દ્રિય, ૪. ઉર્દુ બર ફલ, ૫. ગુરુ, ૬. જ્ઞાન, ૭. મહાવ્રત, ૮. સમિતિ, ૯. સ્થાવર જીવ-આ બધાં પાંચ પાંચ છે. પચેન્દ્રિય—સ્પર્શનાદિ પાંચેય ઈન્દ્રિયા વાળા મનુષ્યાદિ જીવા (૬૫૦) પડિત-અપ્રમત્ત જ્ઞાની (૧૬૪-૧૬૫) પડિતમરણું– અપ્રમત્ત જ્ઞાનીઓનુ સલેખનાયુકત મરણ (૫૭૦-૫૭૧) પદ્મસ્થધ્યાન–વિવિધ માના જાપ કરવામાં મનને એકાગ્ર કરવું (૪૯૭) પદ્મલેશ્યા-ત્રણશુભ લેશ્યામાંથી બીજી અથવા શુભતર (૫૩૪,૫૪૩) પરદ્રવ્ય–આત્માને છોડી દેહાદિ સહિત સવપદા (૫૮૭) પર-ભાવ આત્માના શુદ્ધ સ્વભાવને છેાડી એના રાગાદિસ વિકારી २९७ ભાવ (૧૮૮-૧૯૧), તત્ત્વ અથવા વસ્તુને શુદ્ધ સ્વભાવ (૫૯૦) પરમભાવ-તત્ત્વ અથવા વસ્તુને શુદ્ધ સ્વભાવ (૫૯૦) પરમાણુ-તમામ સ્ક ંધાનુ · મૂલ કારણ, કેવલ એકપ્રદેશી, અવિભાજ્ય, સૂક્ષ્મ, પુદ્ગલ દ્રવ્ય (૬૪૩-૬૫૨) પરમાત્મા આઠ કર્મોથી રહિત તથા આત્માના શુદ્ધ સ્વરૂપમાં અવસ્થિત અર્હંત તથા સિદ્ધુ (૧૭૮-૧૭૯) પરમાર્થ-તત્ત્વ અથવા વસ્તુને શુદ્ધ સ્વભાવ (૫૯૦) પરમેષ્ઠી–મુમુક્ષુ માટે પરમ ઇષ્ટ તથા મગલ સ્વરૂપ અર્હંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ(૧-૨) પરલેાક–મૃત્યુ બાદ પ્રાપ્ત થનારો બીજો ભવ (૧૨૭) પરસમય-આત્મસ્વભાવને છેડી અન્ય પદાર્થોમાં અથવા અન્ય ભાવામાં ઇષ્ટાનિષ્ટની કલ્પના કરનાર મિથ્યાદષ્ટિ (૧૯૪-૧૯૫), અન્ય મત (૨૩,૭૩૫), પક્ષપાત (૭૨૬-૭૨૮) પરિગ્રહ–દેહ વગેરે સહિત આત્માતિરિકત જેટલા પરપદા અથવા પર-ભાવ છે એનુ ગ્રહણ અથવા સંચય વ્યવહાર-પરિગ્રહ છે અને એ પદાર્થોમાં ઈચ્છા તથા મમત્વ ભાવનું ગ્રહણ નિશ્ચય પરિગ્રહ છે (૩૭૯), (સૂત્ર ૧૧) પરિભેાગ-જુઓ ઉપભાગ પરીષહ–મા માંથી ચ્યુત ન થવા માટે તથા કર્મોની નિર્જરા માટે ભૂખતરસ વગેરેને સહન કરવાં (૫૦૩) Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સમસુત્ત પરોક્ષજ્ઞાન-ઇંદ્રિય અને મનની સહાય- કરવામાં અથવા પરાઠવવામાં વિવેક તાથી થનારા મતિ અને શ્રુતજ્ઞાન યતનાચાર (૪૧૧ ) • (૬૮૭) પ્રત્યક્ષજ્ઞાન-ઇંદ્રિય અને મનથી નિરપેક્ષ પર્યકાસન-બને જાંઘોને ભેગી કરી કેવળ આત્મહત્ય જ્ઞાન (૬૮૬) ઉપર નીચે રાખવી (૪૮૯) પ્રત્યાખ્યાન-આગામી દોષોના ત્યાગનો પર્યાય-વસ્તુની ઉત્પન્ન-ધ્વંસી પરિણમન- સંકલ્પ (૪૩૬-૪૩૮) શીલ અવસ્થાઓ અથવા ગુણોને પ્રદેશ-એક પરમાણુ-પરિમાણ આકાશ. વિકાર: જેવી રીતે મનુષ્યની બાલ, એ પ્રકારે જીવાદિ બધા. દ્રવ્યોનાં યુવા વગેરે અવસ્થા અથવા પ્રદેશોની સ્થિતિ (૬૨૦,૬૫૭) રસગુણના ખાટા મીઠા વગેરે વિકાર પ્રમત્ત-આત્મસ્વભાવ પ્રતિ સુપ્ત અથવા (૬૬૧-૬૬૭) અજાગરૂક (૧૬૨-૧૬૪) અથવા પર્યાયાર્થિક નય-ત્રિકાલી દ્રવ્યને રાગ-દ્રષ-રત (૬૦૧). ધ્યાનમાં નહિ લેતાં એની વર્તમાન પ્રમત્ત-સંયત–સાધકની આઠમી ભૂમિ સમયવતી કોઈ એક પર્યાયને જ જ્યાં સંયમની સાથે સાથે મંદ સ્વતંત્ર સત્તાધારી પદાર્થ તરીકે રાગાદિના રૂપમાં પ્રમાદ હોય છે દેખો (૬૯૪-૬૯૭), ઋજુ સૂત્ર : વગેરેના ભેદોથી ચાર જાતની (૬૯) પ્રમાણે–સંશય વગેરેથી રહિત સમ્યજ્ઞાન પિંડસ્થ ધ્યાન–અહંત અને સિદ્ધના (૬૮૫) અથવા દેહાકાર આત્માનું ધ્યાન પ્રમાદ–આત્મપ્રસુપ્તિ, ચારિત્ર પ્રત્યે (૪૯૭) અનુત્સાહ તથા અનાદર (સૂત્ર ૧૩) પીતલેશ્યા–જુઓ “તેજો લેશ્યા” પ્રમાદચર્યા–બેઠા બેઠા પોતાના આસનપુગલ-પરમાણુ અને સ્કંધરૂપ સક્રિય માંથી નાણા વાણા કે નૃણ તોડતા તથા મૂત ભૌતિક દ્રવ્ય જે નિત્ય રહેવું, પાણીને નળ ખુલ્લો મૂકો, પૂરણ-ગલનના સ્વભાવવાળું, છે વગેરે વગેરે અકારણ સાવદ્ય ક્રિયા (૬૨૫-૬૨૮; ૬૪૦-૬૪૪) (૩૨૧). પ્રતિક્રમણ-નિદા-ગઈણ વગેરે દ્વારા પ્રમાર્જન–વસ્તુઓને લેતી મૂકતી વખતે અથવા ઊઠતી બેસતી વખતે એ કરેલા દોષોનું શોધન (૪૩૦) જગ્યા શુદ્ર જીવોની રક્ષા માટે કોઈ પ્રતિલેખન-વસ્તુને લેતી-મૂકતી વખતે સુંવાળા સાધન વડે વાળવી-સાફ અથવા ઊઠતી બેસતી વખતે એ કરવી તે (૪૧૦). સ્થાનને જીવ રક્ષા માટે સારી રીતે પ્રવચનમાતા માતાની માફક રત્નત્રયની જોવું (૪૧૦) રક્ષા કરનારી પાંચ સમિતિઓ અને પ્રતિષ્ઠાપન સમિતિમલ-મૂત્ર વગેરે ત્રણ ગુપ્તિઓ (૩૮૫) Page #291 -------------------------------------------------------------------------- ________________ પારિભાષિક શયદકેશ ૨૬૯ પ્રાણુ–મન, વચન, કાય રૂપ ત્રણ બળ, ધીરે ભેજન તજવાની પ્રક્રિયા પાંચ ઇંદ્રિયો, આયુ અને શ્વાસો- વિશેષ (૫૭૩) વાસ–આ દશ પ્રાણ છે. (૬૪૫) ભંગ-સ્યાદ્વાદ - ન્યાયને અનુસાર પ્રાસુક-જીવોના સંયોગ અથવા સંચાર અનેકાંતરૂપ વસ્તુના જટિલ સ્વરૂપનું વિનાનું ભોજન (૪૦૯), ભૂમિ પરસ્પર-વિરોધી પ્રત્યેક ધર્મ-યુગલમાં (૫૭૬), માર્ગ (૩૯૬) વગેરે. સાત સાત વિકલ્પ ઉત્પન્ન કરી પ્રોષધોપવાસ-એક વાર ભજન કરવું પ્રતિપાદન કરવાની પદ્ધતિ (સૂત્ર૪૦) તે પ્રાષધ અને બિલકુલ ભોજન ભય-સાત છે. આ લોકનો ભય, પરન કરવું તેનું નામ ઉપવાસ. લોકો ભય, વેદના-ભય, મૃત્યુ-ભય, પર્વના આગલે દિવસે સવારના અરક્ષા-ભય, અગુપ્તિ-ભય અને સમયે અને એના પછીના દિવસે આકસ્મિક-ભય (૨૩૨) સાંજે કેવળ એક એક વખત ભવ-એક દેહથી બીજા દેહની પ્રાપ્તિરૂપ ભોજન કરવું અને પર્વવાળા દિવસે ચાર ગતિઓમાં ભ્રમણ (૧૮૨) . બન્ને વખત ભોજન ન કરવું. આ ભારડ પક્ષી–ખાસ જાતનું પક્ષી જેના પ્રમાણે સોળ પહેર સુધી સર્વ એક શરીરમાં બે જીવો, બે ડોક, અને , આરંભનો તથા ભેજનને ત્યાગ . ત્રણ પગ હોય છે. જ્યારે એક - (૩૨૯) : જીવ સૂવે છે ત્યારે સાવધાની માટે બન્ધ-જીવના રાગાદિ પરિણામોના નિમિત્તે બીજો જીવ જાગતે રહે છે (૧૬૩). . કર્મ-જાતીય સૂક્ષ્મ પુદ્ગલ પરમાણ- ભાવ-કર્મ-દ્રવ્ય કર્મ ની ફળ આપવાની ઓના જીવના પ્રદેશો સાથે અવસ્થિત શકિત અથવા એના ઉદયને કારણે . થઈ જવું. (૫૫૬-૫૫૭) જીવના રાગાદિ ભાવ (૬૨). બલ-ત્રણ છે. મન, વચન અને કાય ભાવ-નિક્ષેપ-વિવક્ષિત પર્યાયયુક્ત વસ્તુને જ એ નામે કહેવી તે. બહિરાત્મા-દેહને આત્મા માનવાવાળા દા૨ ત૨, રાજ્યનિષ્ઠ રાજાને રાજા મિથ્યાદષ્ટિ (૬૯) કહેવો. (૭૪૩-૭૪૪) બાલ–અજ્ઞાની, મિથ્યાદષ્ટિ (૫૦, ૨૭૨) ભાવ-પ્રતિક્રમણ-દોષ-શુદ્ધિ માટે કરવાબાહ્ય-ક્ષેપ, મકાન વગેરે દસ પ્રકારનો માં આવેલી આત્મનિંદા અને ધ્યાન પરિગ્રહ (૧૪૪), અનશન આદિ વગેરે (૪૩૧-૪૩૨) છ પ્રકારનું તપ (૪૪૧), દેહ- ભાવલિંગ-સાધુના નિઃસંગ તથા નિષ્ક કૃશતારૂપ સંખના (૫૭૪) વગેરે. પાયરૂપ સમતાભાવ (૩૬૩) • બાધિ-રત્નત્રય (૫૮૦-૫૮૧) ભાવ- હિંસા-આત્મહનન સ્વરૂપ રાગાદિભક્ત-પ્રત્યાખ્યાન-સંલેખના વિધિમાં ની ઉત્પત્તિના રૂપમાં થનારી હિંસા શરીરને પાતળું પાડવા માટે ધીરે (૧૫૩,૩૮૯-૩૯૨) Page #292 -------------------------------------------------------------------------- ________________ २७० સમણુસુત્ત’ ભાવિ નૈગમનય–રાંકલ્પમાત્રના આધારે અનુત્પન્ન પદાર્થને પણ એ નામે કહેવા, જેવી રીતે કે પાષાણને ‘પ્રતિમા’ કહેવી (૭૦૩) યતનાચાર (૩૯૧-૪૦૩) પર ગત ભુવન-ત્રણ છે. ઊર્ધ્વ, મધ્ય અને અધેા. (૭) ભૂત મૈગનમય–સંકલ્પમાત્રના આધાર પદાર્થને વર્તમાનમાં અવસ્થિત કહેવા દાં. ત. “ આજે દીપાવલીને દિવસે ભગવાન વીર નિર્વાણ પામ્યા. (૭૦૧) ભાગ-પરિભાગ "" પરિમાણુ-વ્રત– મર્યાદિત ભાગના થેાભ માટે ભાગ તથા પરિભાગની વસ્તુ કરવી (૩૨૫) મતિજ્ઞાન– ‘જુઓ આભિનિબાધિકજ્ઞાન' મદ-ગર્વ; આઠ છે— કુલ, જાતિ, લાભ, બલ, રૂપ, જ્ઞાન, તપ અને સત્તા. (૮૮, ૧૮૭) મન:પર્યવજ્ઞાન-બીજાના મનની વાત પ્રત્યક્ષ જાણી લેવાવાળું (૬૮૨, ૬૮૯) મનાગુપ્તિ-મનની પ્રવૃત્તિનું ગોપન જ્ઞાન (૪૧૨) મમકાર-આત્માને છેાડી બીજા બધા પદાર્થોમાં મારાપણા ”ના ભાવ (૧૮૬, ૩૪૬) મમત્વ-મમકાર (૭૯, ૧૪૨) મલ-કર્મ સ્કંધ (૫૮) મહાવ્રત–સાધુઓનુ સર્વ દેશત્રત. જુઓ—‘વ્રત’ શબ્દ (6 ભાવ-માહ ક્ષેાવિહીન અથવા વિજ્રાન્ત ભાવ ભાષા-સમિતિ-બોલવાના સંબંધે વિવેક માણાસ્થાન જેની જેની દ્વારા જીવાનું અન્વેષણ (શોધ) કરવામાં આવે એ તમામ ધર્મ ચૌદ છે: ગતિ, ઈંદ્રિય, કાય, યોગ, વેદ, કષાય સંયમ, દન, લેશ્યા, ભવ્યત્વ સશિત્વ, સમ્યક્ત્વ, આહારકત્વ (૧૮૨, ૩૬૭) માધ્યસ્થ્ય સમતા (૨૭૪, ૨૯૫) માગ–માક્ષને ઉપાય (૧૯૨) મા વ–અભિમાનહિત મૃદુ પરિણામ, દસ ધર્મમાંથી બીજા (૮૮) મિથ્યાત્વ યા મિથ્યાભ્રંશન-તત્ત્વા પ્રત્યે અાહા અથવા વિપરિત શ્રદ્દાથી અથવા તત્પરિણામસ્વરૂપ યથા ધર્મમાં અરુચિ. ચૌદ ગુણસ્થાનામાં પ્રથમ (૬૮, ૫૪૯) મિશ્ર–સાધકની ત્રીજી ભૂમિ જેમાં એના ગાળના • પરિણામ દહીં અને મિશ્રિત સ્વાદની માફક સમ્યક્ત્વ તથા મિથ્યાત્વના મિશ્રણ જેવા હોય છે (૫૫૧) મૂર્છા- ઈચ્છા, મમત્વભાવ, મેહાંધતા અથવા આસકિત (૩૭૯, ૧૪૨) મૂઢતા—ગાડરીયા પ્રવાહની જેમ રૂઢિગત મિથ્યા અંધવિશ્વાસ જે ત્રણ પ્રકારના છે—લાકમૂઢતા, દેવમૂઢતા ગુરુમૂઢતા. (૧૮૬) મૂર્ત-ઈંદ્રિય ગ્રાહ્ય હાવાને લીધે માત્ર પુદ્ગલ દ્રવ્ય (૫૯૫, ૬૨૬) મેાક્ષ–તમામ કર્મો નષ્ટ થઈ ગયા પછી કેવલજ્ઞાનાનંદમય સ્વરૂપ જીવને Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ પારિભાષિક શબ્દકોશ પ્રાપ્ત થાય એટલે શરીર છૂટી લિગ-બુદ્ધિ અથવા અનુમાન જ્ઞાન(૧૮૫) ગયા બાદ એના ઉર્ધ્વગમનની સાધુનું બાહ્યાભ્યતરરૂપ (સૂત્ર ૨૪-) સ્વભાવને કારણે ઉપર લોકના અગ્ર વેશ્યા-મન, વચન અને કાયાની કષાય ભાગમાં હંમેશાં જીવનું રહેવું તે ' યુકત વૃત્તિઓ જેના સ્વરૂપનું કથન મેક્ષ, મુકિત અથવા નિર્વાણ (૬૧૪ કૃષ્ણ, નીલ વગેરે છ રંગેની – ૬૨૩). ઉપમા દ્વારા કરવામાં આવ્યું છે મેહ–ોયાોય વિવેકથી વિહીન ભાવ (સૂત્ર ૩૧) અર્થાત્ મિથ્યા દર્શન, આ જ રાગ- લોક-અસીમ આકાશનું એ મધ્યવતી દ્રષનું તથા કર્મબંધનું મૂળ છે (૭૧) પુરુષાકાર ક્ષેત્ર જેમાં છ દ્રવ્યો મેહનીય-દારૂની માફક શ્રેયાયના અવસ્થિત છે (૬૩૬, ૬૫૧). આ વિવેકને નષ્ટ કરનારું પ્રબળ કર્મ ત્રણ ભાગમાં વિભકત છે(૬૬, ૬૧૩) , “ . અલોક (નરક), મધ્યલક (મનુષ્ય ગ-મન, વચન અને કાયાની ચેષ્ટાને અને તિર્યંચ) અને ઉર્ધ્વલોક(સ્વર્ગ) કારણભૂત અંતરંગ પ્રયત્ન અથવા (જુઓ પૃષ્ઠ ૨૧૦) વીર્યપરિણામ (૬૦૩) લાકાગ્ર–કાકાશનો શીર્ષ ભાગ (૫૬૫, ચેનિ-જીવોની ઉત્પત્તિને યોગ્ય ચોર્યાશી ૬૨૧) 1 લાખ સ્થાન (૩૬૭) . કાન્ત–લેકના અંતિમ ભાગ અર્થાત રત્નત્રય- મોક્ષમાર્ગરૂપ સમ્યગ્દર્શન, ' લોકશિખર (૬૧૪) સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર વચનગુપ્તિ-વચનની પ્રવૃત્તિનું ગેપન (સૂત્ર ૧૭) . (૪૧૩) રસ-પરિત્યાગ-સ્વાદ ઉપર વિજય વર્તમાન નિગમનય-સંકલ્પ માત્રના મેળવવા ઘી, દૂધ, નમક વગેરે આધાર પર કોઈ કામ આરંભ રસોના ત્યાગરૂપી બાહ્ય તપ (૪૫૦) કરતી વખતે જ એને “થઇ ગયું” રાગ-ઈષ્ટ વિષયો પ્રતિ પ્રીતિને ભાવ કહેવું. દા૨ ત૨ ભાત પકવવાના (સૂત્ર ૮) : " આરંભ કરતાં જ કહી દેવું કે રૂક્ષ-પરમાણુને વિકર્ષણ ગુણ જે “ભાત થઈ ગયો.” (૭૦૨) આકર્ષણ સાથે મળવાથી બંધનો વિરતાવિરત-સાધકની પાંચમી ભૂમિ મૂળ હેતુ બને છે (૬૫૨) જેમાં ત્રણ-હિંસા વગેરે સ્થૂલ પાપ રૂપસ્થધ્યાન-અનેક વિભૂતિ-સંપન્ન તરફ તો વિરકિત થઇ જાય પરંતુ અહ તનું ધ્યાન (૪૯૭) સ્થાવર હિંસા વગેરે સૂક્ષ્મ પાપોથી રૂપાતીતધ્યાન-કેવળજ્ઞાન-શરીરી સિદ્ધ વિરતિ નથી થતી (૫૫૩) ભગવાનનું ધ્યાન અથવા તત્સદૃશ વિરાગચારિત્ર યા વીતરાગચારિત્રનિજ શુદ્ધાત્માનું ધ્યાન(૪૯૭) બાહ્યાભ્યતર સકલ પરિગ્રહના પૂર્ણ Page #294 -------------------------------------------------------------------------- ________________ २७२ સમણસુત્ત ત્યાગરૂપ નિરપવાદ ઉત્સર્ગ ચારિત્ર વ્યસન-ટેવ અથવા બૂરી આદતે. * (૪૨૧) જુગાર ખેલવો, પરસ્ત્રી-ગમન કરવું વિવિક્તશય્યાસન-એકાંતવાસ (૪૫૧) વગેરે સાત વ્યસન છે. બીજી બધી વિશેષ–બીજાની અપેક્ષાએ વિસદૃશ કુટેવોનો આમાં અંતર્ભાવ થઈ પરિણામ, દા. ત. બાલ્યાવસ્થા અને જાય છે (૩૦૩) વૃદ્ધાવસ્થા પરસ્પર વિસદશ હોવાને નાત-હિ સા વગેરે પાપોથી વિરતિ, લીધે મનુષ્યના વિશેષ ધર્મ છે(૬૬૮) એકદેશ તથા સર્વ દેશના બે પ્રકાર છે. એકદેશ-વ્રત અણુવ્રત કહેવાય છે વીરાસન-બન્ને પગને બન્ને જાંઘની અને સર્વ દેશ-વ્રત મહાવ્રત (૩૦૦) ઉપર રાખવા (૪૫૨) (સૂત્ર ૨૫) વેદનીય-દુ:ખ-સુખની કારણભૂત બાહ્ય શબ્દ-નય-પદાર્થોના વાચક શબ્દોમાં જ સામગ્રીના સંયોગ-વિયોગમાં હેતુરૂપ જેનો ઉપયોગ થાય છે તે નય શબ્દકર્મ (૬૬), આના બે ભેદ છે. નય કહેવાય છે. એ ત્રણ પ્રકારનો વિતરણી-નરકની અતિ દુર્ગધી રકત છે - શબ્દ, સમભિરૂઢ અને એવું અને પરુવાળી નદી (૧૨૨) . • ભૂત, એ ઉત્તરોત્તર સૂમ છે (૬૯૯). વેચાવૃત્ય-રોગી, ગ્લાન અને શ્રમિત આમાંથી પ્રથમ શબ્દનય લોકશાસ્ત્રમાં શ્રમણ વગેરેની પ્રેમપૂર્ણ સેવા(૪૭૩ સ્વીકૃત એકાર્થ વાચી શબ્દમાંથી ૪૭૪). સમાન લિંગ, કારકવાળા શબ્દોને જ વૃત્તિ-પરિસંખ્યાન-અટપટા અભિગ્રહો એકાÁવાચી માને છે; અસમાન લઈને ભિક્ષાચર્યા માટે નીકળવું લિંગ વગેરે વાળાને નહીં (૭૦૮). (૪૪૯). શય્યાસન–સાધુના બેસવા, સૂવા, વગેરેના વ્યય-દ્રવ્યમાં નિત્ય થતો રહેતો પૂર્વ ઉપકરણ: ફલક, પાટો વગેરે (૪૭૩) પર્યાયોને નાશ (૬૬૬-૬૬૭) શલ્ય-કાંટાની માફક પીડાકારી માયા, વ્યવહાર-નય-અનંત ધર્માત્મક વસ્તુના મિથ્યા અને નિદાન નામના ત્રણ એકરસાત્મક ભાવના ગુણ-ગુણી ભાવરૂપી પારમાર્થિક શલ્ય (૫૭૭, આદિ રૂપ વિશ્લેષણ દ્વારા ભેદોપ- - ૫૭૯) . ચાર કથન અથવા બીજી વસ્તુઓ શિક્ષાત્રત-શ્રમણ-ધર્મની શિક્ષા અથવા સાથે નિમિત્તક-નૈમિત્તિક સંબંધરૂપ અભ્યાસમાં હેતુરૂપ સામાયિક વગેરે અભેદોપચારું કથન (૩). દાહ 6 ચાર વ્રત (૩૨૪). અખંડ મોક્ષમાર્ગને સમ્યગ્દર્શન શીલ-સાધુના અનેક ગુણ (૫૫૫) આદિ ત્રણ રૂપ કહેવો (૨૧૪) શીલવ્રત-શ્રાવકનાં પાંચ અદ્વૈતનાં અથવા બીજા પ્રાણીના ઘાતને હિંસા રક્ષક ત્રણ ગુણવ્રત અને ચાર કહેવી (૩૮૮-૩૯૨) શિક્ષાવ્રત (૩૦૦) Page #295 -------------------------------------------------------------------------- ________________ - પારિભાષિક શબ્દકેશ २७३ શુકલેશ્યા-ત્રણ શુભ લેશ્યાઓમાંથી વડ–૧. આત્યંતર ત૫, ૨. આવશ્યક, અંતિમ ઉત્કૃષ્ટ - અથવા શુભતમ ૩. જીવકાય, ૪. દ્રવ્ય, ૫. બાહ્યત પ, (૫૩૪, ૫૪૪) : ૬. લેશ્યા, ૭. સ્કંધ, 'આ બધાં શુદ્ધભાવ-કર્મોના ઉદય, ઉપશમ અને છ છ છે. ક્ષય વગેરેથી નિરપેક્ષ જીવનો ટૌકાલિક સંગ–દેહ સહિત સમસ્ત બાહ્યાભ્ય તર સ્વભાવ અથવા તત્ત્વ (૧૮૮, ૫૯૦) પરિગ્રહ (૩૬૩, ૧૪૩-૧૪૪) શુદ્ધોપાગ-જ્ઞાન અને ચારિત્રયુકત સંગ્રહનય–લોકસ્થિત સમસ્ત જડ સાધ ની શુભાશુભ ભાવથી નિર- ચેતન દ્રવ્યોમાં અસ્તિત્વ સામાન્યની પેક્ષ, કેવલ આત્માના શુદ્ધ સ્વભાવમાં અપેક્ષાએ એકત્વની અથવા પ્રત્યેક અવસ્થિતિ અથવા મેહ ક્ષોભ વિહીન જાતિનાં અનેક દ્રવ્યોમાં એ જાતિની સામ્યભાવ (૨૭૪-૨૭૯) અપેક્ષાએ એકત્વની દષ્ટિ (૭૦૪) શૌચર્લભ અને તૃષ્ણારહિત સંતેષભાવ; સંઘ-રત્નત્રય વગેરે અનેક ગુણોથી યુકત દસ ધર્મોમાંથી એક (૧૦૦) શ્રમણોનો સમુદાય (સૂત્ર ૩). શ્રમણ-મોક્ષમાર્ગમાં શ્રમ કરવાને કારણે સંજ્ઞા-ઈંદ્રિયજ્ઞાન (૬૭૭)અથવા આહાર, સમતાધારી (૩૪૧), નિર્ગસ્થ તથા ભય, મૈથુન, નિદ્રા, પરિગ્રહ વગેરેની વીતરાગી (૪૨૧), સંયતજન (૩૩૬) : વાસનાઓ. . (સૂત્ર ૨૪) • સંચમ-વ્રત, સમિતિ વગેરેનું પાલન શ્રમણધર્મ-આમાં ધ્યાન અને અધ્ય- મન, વચન અને કાયનું નિયંત્રણ; યનની પ્રમુખતા હોય છે (૨૯૭) ઈન્દ્રિય-જય; કષાય નિગ્રહ વગેરે (સૂત્ર ૨૪) * બધા ભાવો (૧૦૧) (સુત્ર ૧૦) શ્રાવક–ગુરુ મુખેથી ધર્મોપદેશ સાંભળ- સંરભ-કાર્ય કરવાની પ્રયત્નશીલતા નારે ધર્માત્મા અવિરત અથવા અણુ- (૪૧૨-૪૧૪) વ્રતી ગૃહસ્થ (૩૦૧) સંવર-સમ્યકત્વાદિ દ્વારા નવીન કર્મોનું શ્રાવકંધર્મ-આમાં દયા, દાન, ભકિત આગમન રોકવું તે (૬૦૫-૬૦૮). વિનય વગેરેની પ્રમુખતા હોય છે સંવેગ-ધર્મ પ્રતિ અનુરાગ (૭૭). - (૨૯૭) (વિશેષ જુએ સૂત્ર ૨૩) સંશય-મિથ્યાત્વ- તાના સ્વરૂપમાં શ્રુત-શાસ્ત્ર અથવા આગમ (૧૭૪) આવું છે કે એવું છે ” એવા શ્રુતજ્ઞાન–ધુમાડો જોઈ અગ્નિને જાણવાની પ્રકારના સંદેહમાં રહેવું (૫૪૯). માફક અર્થથી અર્થાતર ગ્રહણ કરનાર સંસાર-જન્મ-મરણરૂપ સંસરણ (પર-૫૪) | મન અને ઈન્દ્રિયોની સહાયતાથી સંસાર-અનુપ્રેક્ષા-વૈરાગ્ય વૃદ્ધિ માટે થનારું પરોક્ષ જ્ઞાન; વાચક ઉપરથી સંસારમાં જન્મ-મરણરૂપ ભય દેખીને વાચ્યાર્થને ગ્રહણ કરનારું શબ્દ- એનાથી મુકત થવાની ભાવનાનું લિંગજ જ્ઞાન (૬૭૮). ફરી ફરીને ચિંતવન (પ૨૪) Page #296 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ સમસુત્ત સંસ્તર-સંલેખનાધારી સાધુને માટે વાળી સમુદ્યાત-વેદના વગેરેના નિમિત્તે દેહમાં ‘ઝૂડીને સાફ કરેલી જંતુ વિનાની સંકુચિત આત્માના અમુક પ્રદેશોનું ભૂમિ અથવા ઘાસનું બિછાનું (૫૭૬) દેહમાંથી બહાર નીકળી ફેલાઈ જવું. સંસ્થાન-શરીર તથા અન્ય પુગલ- આ સાત પ્રકારનું છે (૬૪૬). સંઘના વિવિધ આકાર (૧૮૩,૬૫૩) સમ્યકત્વ–જુઓ “સમ્યગ્દર્શન” સંહનન–શરીરના હાડકાઓનું દૃઢ સમ્યકચારિત્ર-વ્રત-સમિતિ આદિનું અથવા નબળું બંધન તથા જોડાવું પાલન વ્યવહાર-ચારિત્ર છે (૨૬૩) વગેરે. આ જ પ્રકારનું છે. (૧૮૩) અને નિજ સ્વરૂપમાં સ્થિતિસ્વરૂપ સપ્ત–૧. તત્ત્વ, ૨. નય, ૩. ભંગ, ૪. ભય, ૫. વ્યસન, ૬. સમુઘાત. (૨૬૮), મોહ-ક્ષોભ વિનાની સમતા આ બધાં સાત છે. અથવા પ્રશાંત ભાવ નિશ્ચય-ચારિત્ર છે (૨૭૪) સમતા-સુખ-દુ:ખ, શત્રુ-મિત્ર વગેરે સમ્યમિથ્યાત્વ–જુઓ મિ. દ્વિદ્રોમાં એક સરખો રહેનારો વીતરાગીઓને મેહ ક્ષોભ વિનાનું સમ્યજ્ઞાન–સમ્યગ્દર્શન–યુકત શાસ્ત્રા પરિણામ (૨૭૯, ૩૪૯, ૨૭૪) • શાન વ્યવહાર-સમ્યજ્ઞાન (૨૮, સમભિરૂઢ-નય-ત્રણ શબ્દનોમાંને | ૨૪૫) અને રાગાદિની નિવૃત્તિમાં બીજો જે પ્રથમ નય દ્વારા સ્વીકત પ્રેરક શુદ્ધાત્માનું જ્ઞાન નિશ્ચય- સમાન લિંગ આદિ વાળા એકાર્થ સમજ્ઞાન (૨૫૦- ૨૫૫). વાચી શબ્દોમાં પણ અર્થભેદ માને સમ્યગ્દર્શન-સાત તત્ત્વોની શ્રદ્ધા વ્યવછે (૭૧૧) હાર સમ્યગ્દર્શન અને આત્મરુચિ સમય-આત્મા (૨૬), ધર્મપંથ યા નિશ્ચય સમ્યગ્દર્શન (૨૨૦,૨૨૧) સગી-કેવલી–સાધકની તેરમી ભૂમિ મત (૨૩). જ્યાં પૂર્ણ કામ થઈ ગયા પછી સમયસાર– સર્વ વિકલ્પોથી પર પણ શરીર બાકી રહી ગયું હોવાથી આત્માને શુદ્ધ સ્વભાવ (૨૧૪). પ્રવૃત્તિ બનેલી રહે છે. અહંત જુઓ “શુદ્ધભાવ'. અથવા જીવન્મુકત અવસ્થા (પ૬ર, સમાધિ-આત્માનું નિર્વિકલ્પ ધ્યાન પ૬૩) (૪૨૬) અથવા શાત્રાધ્યયનમાં સરાગ-ચારિત્ર-વ્રત, સમિતિ, ગુપ્ત, તલ્લીનતા (૧૭૪). વગેરેનું ધારણ અને પાલન થયું સમારંભ-કાર્યને પ્રારંભ કરવા માટે હોય છતાં, સગા ભાવને કારણે જે સાધન ભેગાં કરવાં (૪૧૨-૪૧૪) ચારિત્રમાં આહાર તથા • યોગ્ય સમિતિ–યતનાચારપૂર્વક પ્રવૃત્તિ ઉપાધિના ગ્રહણસ્વરૂપ થોડોક (૩૮૬-૩૮૮) (જુ સૂત્ર ૨૬ ) અપવાદ સ્વીકારી લેવામાં આવે છે Page #297 -------------------------------------------------------------------------- ________________ પારિભાષિક શદકેશ / ૨૭૫ એ સરાગ ચારિત્ર કહેવાય અને એ ફળરૂપે શરીર છોડી લોકના અગ્રભાગ નિશ્ચય ચારિત્રનું સાધન છે. (૨૮૦) ઉપર જનારા (૫૬૬) સંલેખના-સંયમની શકિત બાકી ન સિદ્ધિ–મોક્ષપ્રાપ્તિ (દ૨૧) રહી હોય એટલે યોગ્ય વિધિથી સનય-અપેક્ષાવાદ દ્વારા વિરોધી ધર્મ ના - સમતાપૂર્વક શરીરને ત્યાગ કરવો સમન્વય કરનારી નિષ્પક્ષ દષ્ટિ, (સૂત્ર ૩૩) (૨૫) સામાચારી–ધર્મોપદેશ (૩૦૧). સામા- સૂકમ-કષાય-જુ સૂક્ષ્મ સાંપરાય” - ચારી દસ છે. સૂક્ષ્મ-સરાગ-જુઓ “સૂક્ષ્મ સાંપરાય” સામાન્ય-અનેક વિસદૃશ પદાર્થોમાં એક સમ સાંપરાય-સાધકની દસમી ભૂમિ સદૃશ પરિણામ: દા. ત. બાલ્યા- જયાં તમામ કષાયો ઉપશાંત અથવા વસ્થા તથા વૃદ્ધાવસ્થામાં મનુષ્યપણું ક્ષીણ થઈ ગયા પછી પણ લોભ (૬૬૬૬૮) * અથવા રાગને કોઇ સૂક્ષ્મ અંશ સામાચિક–પાપારંભવાળા સમસ્ત સ્ત , જીવિત રહે છે. (૫૫૯) કાર્યોથી નિવૃત્તિનું નામ વ્યવહાર " સ્કંધ-બે અથવા અધિક પરમાણુઓના સામાયિક કહેવાય (૪૨૭). તૃણ અને ; સંયોગથી ઉત્પન્ન કયાશુકાદિ છે કંચન વગેરેમાં (૪૨૫) અથવા સર્વ પ્રકારના સૂક્ષ્મ-સ્કૂલ ભૌતિક તત્ત્વ - ભૂતેમાં સમભાવ (૪૨૮) નિશ્ચય (૬૬૦–૬૬૧, ૬૪૮-૬૫૦) સામાયિક કહેવાય. સ્ત્રી–ત્રણ પ્રકારની-મનુષ્યણી, તિર્યંચની સાવદ્ય-પ્રાણીને પીડાકારી નીવડે એવી અને દેવી (૩૭૪) . પ્રવૃત્તિ, ભાષા તથા કાર્ય (૩૨૬, ૩૯૧, ૪૨૭). સ્થાપના-નિક્ષેપ–કોઈ પુરુષ અથવા સાસાદન–સાધકની બીજી ભૂમિ. આની પદાર્થના ચિત્રને, પ્રતિમાને અથવા પ્રાપ્તિ એક ક્ષણ માટે એ સમયે કોઈ પદાર્થમાં કલ્પિત આકારને થાય છે જ્યારે સાધક કર્મોદયવશ “આ એ જ છે ” એવો માની સમ્યકત્વથી શ્રુત બની મિથ્યાત્વા વિયાદિ રૂપ વ્યવહાર કરવો (૭૪૦) ભિમુખ બને છે પરંતુ સાક્ષાત સ્થાવર-પૃથિવી, અપ, તેજ, વાયુ અને મિથ્યાત્વાવસ્થામાં પ્રવિષ્ટ નથી થતો. વનસ્પતિ–આ પાંચ કયોવાળા (૫૫૦) એકેન્દ્રિય જીવ (૬૫૦) સિધ્ધ-ભાતને કણ અથવા ચાવલ સ્થિતિ-કરણ-કોઈ પણ કારણે અધર્મ માં (૪૪૮). પ્રવૃત્તિ થઈ ગઈ હોય તે પોતાને સિદ્ધ-ચૌદ ભૂમિઓને ઓળંગી ગયા અથવા સાધમ બંધુને વિવેકપૂર્વક બાદ આઠ કમેને નાશ થઈ ધર્મ માર્ગમાં ફરીથી આરૂઢ કરવો જવાથી આઠ ગુણોની પ્રાપ્તિના (૨૪૦-૨૪૧) Page #298 -------------------------------------------------------------------------- ________________ २७९ સમત્ત સ્નિગ્ધ-પરમાણુના આકર્ષીણ ગુણ જે વિકણ ગુણના યોગ પામી બંધના હેતુ બની જાય છે (૬૫૨) એવા એકાંત સ્યાત્—“આવું જ છે” હઠના નિષેધ કરી કદાચ એવું પણ છે ” આવા પ્રકારના સમન્વય સિદ્ધ કરનાર એક નિપાત (૭૧૫) સ્યાદ્વાદ–“સ્યાત્” પદયુકત વાકય દ્વારા વસ્તુના જટિલ સ્વરૂપનું વિવેચન કરવા સમ સમન્વયકારી ન્યાય (સૂત્ર ૪૦) સ્વ-દ્રવ્ય-શુદ્ધ આત્મા (૫૮૭) "C સ્વ-સમય-શુદ્ધ આત્મામાં જ પોતાપણાને જોનારો સભ્યદૃષ્ટિ સ્વ-સમય છે (૨૭૧); સ્વ-મત (૨૩,૭૩૫); પરસ્પર વિરોધી મતાના યુકિતપૂર્ણ સમન્વય; સાધકના નિષ્પક્ષ ભાવ (૭૨૬) સ્વાધ્યાય—શાસ્રાધ્યયનરૂપ તપ, એ પાંચ પ્રકારનું હાય છે (૪૭૫) હિંસા-જીવ-વધ અથવા પ્રાણાતિપાત વ્યવહાર હિંસા છે .(૩૮૯), અને રાગાદિની ઉત્પત્તિ (૧૫૩) અથવા અયતનાચાર રૂપ પ્રમાદ (૧૯૫૭) નિશ્ચય હિંસા છે. હિંસાદાન—પ્રાણી પીડાકારી અથવા વધકારી ઉપકરણ-સાધન કરવત, ચપ્પુ, છરી, કોદાળી, ઉંદરનું પીજરુ વગેરે)ની લેણ દેણ (૩૨૧) Page #299 -------------------------------------------------------------------------- ________________ મારા જીવનમાં મને અનેક સમાધાન પ્રાપ્ત થયાં છે. એ બધાંમાં સૌથી છેવટનું, જે કદાચ સર્વોત્તમ સમાધાન છે, તે આ વર્ષે પ્રાપ્ત થયું... (મહાવીર ) જયંતીને દિવસે જૈન ધર્મ-સાર જેનું નામ સમગસુત્ત રાખવામાં આવ્યું છે તે આખાય ભારતને પ્રાપ્ત થશે....... જ્યાં સુધી જૈન ધર્મ ટકશે અને બીજા વૈદિક તથા બૌદ્ધ વગેરે ધર્મો પણ હશે ત્યાં સુધી (આ) જૈનધર્મ-સારનું અધ્યયન થતું રહેશે. વિનોબા ભાવે આ ગ્રંથ સમણસુત્ત ની સંકલના પૂજ્ય વિનોબાજીની પ્રેરણાથી થઈ છે. એ જ પ્રેરણા અનુસાર સંગીતિનું આયોજન થયું અને એમાં આના પ્રારૂપને સ્વીકૃતિ મળી. આ એક વિશિષ્ટ ઐતિહાસિક ઘટના છે. આવરણ : વિનય ત્રિવેદી Page #300 -------------------------------------------------------------------------- ________________ સમજુતી परस्परोपग्रहो जीवानाम् ......ચાર ખંડોમાં 756 ગાથાઓમાં થઈને જૈનધર્મ, તત્ત્વ દર્શન તથા આચાર માગ નો સર્વાગીણ સંક્ષિપ્ત પરિચય આવી જાય છે એમ કહી શકાય...... સાંપ્રદાયિક આગ્રહોથી પર મૂળ રૂપમાં જૈન ધર્મ સિદ્ધાંતનો, આચારપ્રણાલીને અને જીવનના ક્રમિક વિકાસની પ્રક્રિયાનો સામાન્ય માણસને પરિચય કરાવવા માટે આ એક સર્વસંમત પ્રતિનિધિક ગ્રંથ છે. જૈન જયતિ શાસનમ