SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સાક્ષમાગ ૨૨૩. જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે તે જ ભ્રષ્ટ છે. દર્શન-ભ્રષ્ટને દિ પણ નિર્વાણ-પ્રાપ્તિ થતી નથી. ચારિત્રવિહીન સમ્યગ્દષ્ટિ તા (ચારિત્ર ધારણ કરીને) સિદ્ધિ પ્રાપ્ત કરી વાળે છે. પરંતુ સમ્યગ્દર્શનથી રહિત સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. ૨૨૪. (વાસ્તવિક રીતે) જે સમ્યગ્દર્શનથી શુદ્ધ છે. એ જ નિર્વાણ પ્રાપ્ત કરે છે. સમ્યગ્દર્શનવિહીન પુરુષ ઈષ્ટલાભ નથી કરી શકતા. ૭૫ ૨૨૫. એક તરફ સમ્યક્ત્વના લાભ અને બીજી તરફ શૈલેાકયના લાભ થતા હાય તા શૈલેાકયના લાભથી સમ્યગ્દર્શનનો લાભ શ્રેષ્ઠ છે.. ૨૨૬. વધારે શું કહું ? અતીતકાળે જે શ્રેષ્ઠ વ્યક્તિ સિંદ્ધત્વ પામી છે અને ભવિષ્યકાળે જે પામશે એ સમ્યક્ત્વનું જ માહાત્મ્ય છે. ૨૨૭. જેમ કમળના છેડનું પાંદડુ... સ્વભાવથી જ પાણીથી લેપાતું નથી તેમ સત્પુરુષ સમ્યક્ત્વના પ્રભાવથી કષાય અને વિષયાથી લેપાતા નથી. ૨૨૮. સમ્યગ્દષ્ટિ મનુષ્ય પેાતાની ઇન્દ્રિયેા દ્વારા ચેતન તથા અચેતન દ્રવ્યાનો જે કાંઈ ઉપભાગ કરે છે એ તમામ કર્મોની નિર્જરામાં સહાયક બને છે. ૨૨૯. કોઇક તા વિષયાનુ સેવન કરતા હૈાવા છતાં સેવન કરતા નથી અને કોઈ સેવન ન કરતા હૈાવા છતાં વિષયાનું સેવન કરે છે. જેવી રીતે કોઈ પુરુષ વિવાહાદિ કાર્યમાં લાગ્યા . રહ્યો હાવા છતાં પણ એ કાર્યનો સ્વામી નહિ હાવાથી કર્તા નથી ગણાતા.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy