SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાર્ગ ૧૩૩ (૬) ગુણિત ૪૧૨. યતના-સંપન્ન (જાગરુક) યતિ, સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવર્તમાન મનને રોકે – એનું ગોપન કરે. ૪૧૩. યતના-સંપન્ન (જાગરુક) યતિ, સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવર્તમાન વચનને રોકે – એનું ગેપન કરે. ૪૧૪. યતના-સંપન્ન (જાગરુક) યતિ, સંરભ, સમારંભ અને આરંભમાં પ્રવર્તમાન કાયાને રોકે – એનું ગેપન કરે. ૪૧૫. જેવી રીતે ખેતરની વાડ અને નગરની ખાઈ અથવા કિલ્લો એની રક્ષા કરે છે એવી રીતે પાપનિરોધક ગુપ્તિએ સાધુના 1 . સંયમની રક્ષા કરે છે. ૪૧. જે મુનિ આ આઠ પ્રવચનમાતાઓનું સમ્યક્ આચરણ કરે ' છે. એ જ્ઞાની સંસારથી તરત મુક્ત થઈ જાય છે. ૨૭. આવશ્યક સૂત્ર ૪૧૭. આ પ્રકારના ભેદ-જ્ઞાનનો અભ્યાસ થઈ ગયા પછી જીવ માધ્યસ્થ ભાવયુક્ત થઈ જાય છે અને એથી એને ચારિત્રલાભ થાય છે. આને દૃઢ કરવા માટે પ્રતિકમણ વગેરે (છ આવશ્યક કિયાએ) કહું છું.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy