SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોતિર્મુખ ૪૩ પાપકાર્યમાં પ્રવૃત્તિ કરાવનાર રાગ અને દ્વેષ બને પાપ છે. જે ભિક્ષુ આને સદા નિરોધ કરે છે. એ મંડળ (સંસાર) માં અટવાઈ પડતો નથી પરંતુ મુક્ત બની જાય છે. ૧૩૧. જેવી રીતે લગામ દ્વારા અને બળપૂર્વક રોકવામાં આવે તે છે, એવી રીતે જ્ઞાન, ધ્યાન અને તપના બળ વડે ઈદ્રિના વિષયોને અને કષાયને જેરપૂર્વક રેકવા જોઈએ. ૧૩૨. અતિ ગુણવાન મુનિએ શાંત કરેલા કષાય જિનેશ્વર દેવ જેવા ચારિત્રવાન (ઉપશાંત અને વીતરાગી) મુનિને પણ જે પાડી દે છે તો પછી રાગયુક્ત મુનિની તો વાત જ શી ? ૧૩૩. કષાયોને ઉપશાંત કરેલે પુરુષ પણ જ્યારે અનંત પ્રતિપાત (વિશુધ્ધ અધ્યવસાયની અનંતહીનતા) ને ભાગી બને છે ત્યારે (તો પછી) બાકી રહી ગયેલા થોડા જેટલા કષાય ઉપર કેવી રીતે વિશ્વાસ મૂકી શકાય? એના ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ. ૧૩૪. ડુંક દેણું, નાનો ઘાવ, જરા જેટલી આગ, અને નહિ જેવો - કષાય–આ ચારેયને તમારે વિશ્વાસ ન કરવો જોઈએ. કારણ કે આ અલ્પ હોવા છતાં વધીને મહત્ (મેટું) બની જાય છે. - ૧૩૫. ક્રોધ પ્રીતિના, મન વિનયનો, માયા મૈત્રીને અને લાભ તમામનો નાશ કરે છે. ૧૩૬. ક્ષમાથી ક્રોધને હણો. નમ્રતાથી માનને જીતો, સરળ સ્વભાવથી માયા ઉપર અને સંતોષથી લોભ ઉપર વિજય મેળવે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy