SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ માક્ષમાગ ૪૪૫. પેાતાનાં બળ, તેજ, શ્રદ્ધા અને ક્ષેત્ર અને કાળને અનુસારે, પાતે શક્તિથી અધિક ઉપવાસ કરવામાં ૧૪૩ આરેાગ્યને ધ્યાનમાં લઈ, ઉપવાસ કરે. ( કારણ કે હાનિ થાય છે.) ૪૪૬. “કમાં, ઇંદ્રિયાના ઉપશમનને જ ઉપવાસ કહેવામાં આવે છે. એટલા માટે જ, જિતેન્દ્રિય સાધુ ખાવા છતાં ઉપવાસી જ કહેવાય છે. ૪૪૭. અમદ્રુશ્રુત અર્થાત્ અજ્ઞાનીની જેટલી વિશુદ્ધિ બે-ચાર ઉપવાસેાથી થાય છે તેથી વધારે—ઘણી વધારે—વિશુદ્ધિ જ્ઞાની તપસ્વી હંમેશાં ભાજન કરે તે પણ એની હાય છે. ૪૪૮. જે જેટલું ભાજન કરી શકતા હાય તેનાથી એક દાણા કે કાળિયા આછું ભેાજન કરે તા તે દ્રવ્યથી ઊનાદરી કહેવાય. ૪૪૯. આજે હુ. ભાજનનું પ્રમાણ આટલું લઈશ, ભિક્ષા માટે આજે હું આટલાં ઘરામાં જઈશ, આજે મને અમુક પ્રકારના માણસા વ્હારાવશે તેા જ લઈશ, આજે હુ અમુક જાતનાં વાસણેામાંથી વ્હારાવવામાં આવશે તેા જ લઈશ, આજે મને માંડા સાથવા વગેરે વગેરે ભાજન મળશે. તા જ કરીશ— આવા આવા વિચારપૂર્વક આહાર ગ્રહણ કરનાર સાધુનું એ વૃત્તિ પરિસ`ખ્યાન નામક તપ કહેવાય. ૪૫૦. દૂધ, દહીં, ઘી વગેરે પૌષ્ટિક ભેાજન-પાનાદિ રસાના ત્યાગને રસ પરિત્યાગ નામનુ તપ કહેવામાં આવે છે. ૪૫૧. એકાંત, અનાપાત ( જ્યાં કાઈ આવતું, જતું ન હાય ), તથા શ્રી–પુરુષાદિથી રહિત સ્થાનમાં સૂવું કે બેસવું–આને વિવિક્ત શય્યાસન ( પ્રતિસ`લીનતા ) નામનું તપ કહે છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy