SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ તવદર્શન ૧૯૫ ૬૦૮. મેક્ષાથી જીવ સમ્યકત્વરૂપી દઢ કમાડ દ્વારા મિથ્યાત્વરૂપી આસવ દ્વારને બંધ કરી દે છે અને દઢ વ્રતો રૂપી કમાડથી હિંસાદિ દ્વારને બંધ કરી દે છે ૬૦૯-૬૧૦. પાણી આવવાના માર્ગને બંધ કરી દીધાથી અને પ્રથમના પાણને ઉલેચી નાખ્યાથી જેમ સૂર્યના તાપમાં ક્રમશઃ મેટા તળાવનું પાણી સુકાઈ જાય છે તેમ સંયમીના કરોડો ભવમાં એકઠાં કરેલાં કર્મની, પાપ કર્મોના પ્રવેશ માગને બંધ કરી દીધા પછી ત૫ વડે નિર્જરા થાય છે. ૬૧૧. સંવરવિહીન મુનિને કેવળ તપ કરવાથી મેક્ષ નથી મળતો એવું જિન વચન છે. પાણી આવવાને માગ ખુલ્લે હોય તો તળાવનું બધું પાણી સુકાઈ જતું નથી. ૬૧૨. અજ્ઞાની વ્યકિત તપ દ્વારા કરોડો જન્મ અથવા વર્ષોમાં જેટલાં કર્મોનો ક્ષય કરે છે તેટલાં કર્મોને નાશ જ્ઞાની વ્યક્તિ ત્રણ ગુપ્તિઓ દ્વારા એક શ્વાસ માત્રમાં કરે છે. ૬૧૩. જેવી રીતે સેનાપતિ મરાઈ ગયા બાદ સેનાનો નાશ થઈ . જાય છે તેવી રીતે એક મેહનીય કર્મનો ક્ષય થઈ ગયા પછી સમસ્ત કર્મ સહજ રીતે જ નષ્ટ થઈ જાય છે. ૬૧૪. કમળથી મુક્ત થઈ ગયેલ છવ ઉપર લોકના અંત સુધી પહોંચી જાય છે અને ત્યાં સર્વજ્ઞ તથા સર્વદશીના રૂપમાં અતીન્દ્રિય અનંત સુખ ભોગવે છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy