SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ માક્ષમાગ ૩૫૩. શ્રમણ જો સમતા વિનાના હાય તેા તેના ફ્લેશ, વિચિત્ર ઉપવાસ, અધ્યયન અને નકામું છે. ૧૧૫ વનવાસ, કાચમૌન— બધું જ ૩૫૪. પ્રબુદ્ધ અને ઉપશાંત બનીને સંયત ભાવપૂર્વક ગામડામાં અને શહેરમાં વિચર ! શાંતિના માર્ગનું ઉપબૃંહણ કર ! હે ગૌતમ ! ક્ષણમાત્રના પણ પ્રમાદ ન કર ! ૩૫૫. આજે એક પણ · જિન ’ દેખાતા નથી અને જે જે માદર્શક છે તે દરેક એક મત ધરાવતા નથી એવું લેાકો ભવિષ્યમાં કહેશે. પરંતુ તને તા આજે ન્યાયપૂર્ણ માર્ગ મળી ગયા છે માટે હું ગૌતમ! એક ક્ષણના પણ પ્રમાદ ન કર. (૪) વેશ-લિગ ૩૫૬. સંયમ માર્ગીમાં ) વેશ પ્રમાણ નથી. કારણ કે એ તે અસયત લાકોમાં પણ જોવામાં આવે છે. વેશ બદલનાર વ્યક્તિને શું ખાધેલું, વિષ (ઝેર) મારતું નથી ? ૩૭. (છતાં પણ ) લેાક પ્રતીતિ માટે વિવિધ ઉપકરણેાની અને વેશાદિની કલ્પના કરવામાં આવી છે. સચમ-યાત્રાના નિર્વાહ માટે તથા “ હું સાધુ છું” એની જાણકારી માટે જ લેાકમાં લિંગનું પ્રયાજન છે. ૩૮. લેાકમાં સાધુએ તથા ગૃહસ્થાના વિવિધ પ્રકારના લિંગ પ્રચલિત છે જેને ધારણ કરીને અમુક લિંગ (ચિહ્ન) મેાક્ષનુ કારણ એવું મૂઢ જન કહેતા ક્રે છે. ૩૫૯. જે ખાલી મુઠ્ઠીની માફક નિસ્સાર છે, ખાટા સિક્કાની માફ્ક અપ્રમાણિત છે, વૈડૂય જેવી ચમકદાર કાચમણુ સમાન છે તેનુ... કોઈ મૂલ્ય જાણકારની દૃષ્ટિમાં નથી.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy