SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. સમ્યક્ચારિત્રસૂત્ર ૬) વ્યવહારચારિત્ર ર૬ર. વ્યવહારનયના ચારિત્રમાં વ્યહારનયનુ તપશ્ચરણ થાય છે. નિશ્ચયનયના ચારિત્રમાં નિશ્ચયરૂપ તપશ્ચરણ થાય છે. ૨૬૩, અશુભની નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ વ્યવહાર ચારિત્ર છે જેને પાંચ વ્રત, પાંચ સમિતિ, અને ત્રણ ગુપ્તિના રૂપે જિન દેવે વર્ણવ્યુ છે. ૨૬૪. શ્રુતિજ્ઞાનમાં નિમગ્ન જીવ અગર તપ-સ’યમરૂપ યાગને ધારણ કરવામાં અસમર્થ અને તેા મેાક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. ૨૬૫. જેવી રીતે માના જાણકાર ધારેલ દેશમાં જવા માટે સમુચિત પ્રયત્ન ન કરે તેા તે ત્યાં સુધી પહોંચી શકતા નથી અથવા અનુકૂળ પવનના અભાવમાં નૌકા ઇચ્છિત સ્થાન સુધી પહેાંચી શકતી નથી તેવી રીતે (શાસ્ત્રા દ્વારા મેાક્ષમાર્ગને જાણી લીધા પછી પણ) સન્ક્રિયાથી રહિત જ્ઞાન ઈષ્ટ લક્ષ્ય પ્રાપ્ત કરાવી શકતું નથી. ૨૬૬. જેવી રીતે અધની આગળ લાખ્ખા-કરેાડા દીવા સળગાવવા વ્ય છે તેવી રીતે ચારિત્રશૂન્ય પુરુષનું વિપુલ શાસ્ત્રાધ્યયન પણ અથહીન છે. ૨૬૭. ચારિત્ર—સપત્નનું અલ્પમાં અલ્પ જ્ઞાન પણ ઘણુ' કહેવાય અને ચારિત્ર-વિહીનનું ઘણું શ્રુતજ્ઞાન પણ નિષ્ફળ છે. - 2 -
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy