SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. દેવી દેવતાએ કે પ્રકૃતિની વિભિન્ન શક્તિઓને રીઝવવા માટે કરાતાં જાતજાતનાં કર્મકાંડ યા અનુષ્ઠાનેા પણ બચાવી શકતાં નથી. આત્મ-પ્રતીતિ, આત્મ-જ્ઞાન અને આત્મલીનતા નિજાનન્દ રસલીનતા જ મનુષ્યને મુક્તિ અપાવી શકે. આ જ સાચું.... સમ્યક્ત્વ છે. મહાવીર સાચા અર્થમાં નિન્થ હતા, ગ્રન્થ અને ગ્રન્થિયા છેઢીને એ દેહમાં પણ વિદેહ હતા. એમની જ નિરક્ષરી, સબધગમ્ય, અમૃત વરસાવનારી વાણીનું ગૂંજન વાતાવરણમાં છે. શ્રાવકાચાર સાધના સૌ સૌની શક્તિ અનુસાર જ થઈ શકે. આને કારણે જૈન-આચાર માના શ્રાવકાચાર અને શ્રમણાચાર એમ બે ભાગ પાડવામાં આવ્યા છે. શ્રમણાના આચાર કરતાં શ્રાવકાના આચાર સહેલા હાય છે. આનું કારણ એ છે કે એ લેાકેા ગૃહ-ત્યાગી નથી હાતા અને સસારમાં રત રહે છે. આમ છતાં શ્રાવક પેાતાના આચાર પરત્વે ખરાખર સાવધાન રહે છે. એનુ લક્ષ્ય શ્રમણાચારની દિશામાં આગળ વધવાનુ હાય છે. શ્રાવકની આત્મ-શક્તિ વધે, રાગ-દ્વેષાદિ વિકારા અને ક્રોધાદિ કષાયા પર કાબૂ આવવા લાગે ત્યારે એ એક પછી એક શ્રેણી વધતા વધતા શ્રમણ-પથ પર ડગ દેવા માંડે છે. ખાર વ્રતાનું ખરાબર પાલન કરતાં કરતાં ૧૧ શ્રેણીએ પાર કરીને શ્રાવક શ્રમણની શ્રેણીમાં પહેા ચી જાય છે. આમ જોવા જઈએ તો શ્રાવકધર્મ એ શ્રમણ ધર્મના આધાર અથવા પૂરક ધર્મ છે. જૈન ધર્મના તમામ આચાર આત્મલક્ષી છે. એમાં શ્રાવક તથા શ્રમણ માટે વ્યવસ્થિત, એક પછી એક એમ આગળ આગળ વિકાસનાં પગથિયાં ઉપર લઈ જતી સહિતા પ્રાપ્ત છે. જૈન ધર્મમાં કેવળ નીતિ-ઉપદેશની દૃષ્ટિએ અથવા વહેવારની દૃષ્ટિએ આચાર-નિયમા ઘડવામાં આવ્યા નથી. શક્તિ સાપેક્ષતા અને વિકાસની પ્રક્રિયામાં ખાદ્ય ક્રિયાકાંડ અથવા રૂઢિગત લાકમૂઢતા, દેવમૂઢતા અથવા ગુરુમૂઢતાને એમાં જરા જેટલું પણ સ્થાન નથી. અણુવ્રતાદિનું પાલન શ્રાવકને સાધક બનવાની પ્રેરણા આપે છે તા બીજી ખાજુ સમાજના સુસ'ચાલનમાં પણ અપૂર્વ ભૂમિકા અદા કરે છે. ગ્રન્થ પરિચય સમણુસુત્ત ગ્રંથમાં જૈન-ધર્મ-દનની સારભૂત વાતાનુ` સંક્ષેપમાં ક્રમ પૂર્વક સંકલન કર્યું" છે. ગ્રંથમાં ચાર ખંડ અને ૪૪ પ્રકરણા છે. ગાથાઓ કુલ્લે ૭૫૬ છે. ૧૬
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy