SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથની સ‘કલના પ્રાકૃત ગાથાઓમાં કરી છે. આ ગાથાએ ગેય છે અને પારાયણ કરવા યાગ્ય છે. નાચાર્યાએ પ્રાકૃત ગાથાઓને સૂત્ર કહ્યાં છે. પ્રાકૃત સુત્ત' શબ્દના અર્થ સૂત્ર, સુક્ત તથા શ્રુત પણ થાય છે. જૈન પરંપરામાં સૂત્ર શબ્દ રૂઢ છે. તેથી ગ્રંથનું નામ સમણુસુત્ત' ( શ્રમણ સૂત્રમ્ ) રાખ્યું છે. ગાથાઓની પસંદગી પ્રાચીન મૂળ ગ્રંથામાંથી કરી છે. આમ આ સમસુત્ત આગમના જેવું સ્વતઃ પ્રમાણ છે. પહેલા ખંડ જયેાતિર્મુખ છે. એમાં વ્યક્તિ “ ખાએ પીએ ને મેાજ માણે।” ની નિમ્ન ભૌતિક ભૂમિકા અથવા બાહ્ય જીવનથી ઉપર ઊઠીને આભ્યન્તર જીવનનું દર્શન કરે છે. એ વિષયભાગાને અસાર, દુઃખમય તથા જન્મ-જરા-મરણ રૂપ સ’સારનાં કારણ સમજી એનાથી વિરક્ત થાય છે. રાગદ્વેષને જ પેાતાના સૌથી મેાટા શત્રુ સમજી બધી રીતે એના પરિહારના ઉપાય કરે છે. ક્રોધ, માન, માયા અને લાભને ઠેકાણે એ ક્ષમા, નમ્રતા, સરળતા, સતાષ વગેરે ગુણાના આશ્રય લે છે. કાયાના નિગ્રહ કરીને વિષયમાં ફસાયેલી ઇંદ્રિયાને સયમિત કરે છે. બધાં પ્રાણીઓને આત્મવત્ દેખે છે અને એમનાં સુખદુઃખને પેાતાનાં જ હાય તેમ અનુભવ કરે છે. ખીજાએાની જરૂરિયાતને સમજી, એની કદરને ખૂજી પરિગ્રહના યથાશક્તિ ત્યાગ કરે છે. પાતાની તથા બીજાની તરફ સદા જાગૃત રહે છે. અને યતનાચાર-પૂર્વક મેાક્ષમાગ માં નિર્ભયતાથી વિચરણ કરે છે. બીજો ખંડ મેાક્ષમાગ છે. આમાં ડગ દેનાર વ્યક્તિની તમામ શકાઓ, ભયવાળી સવેદનાઓ, આકાંક્ષાઓ અને મૂઢતા શ્રદ્ધાજ્ઞાન-ચારિત્રની અથવા જ્ઞાન-કર્મ-ભક્તિની ત્રિવેણીમાં ધોવાઈ જાય છે. દૃષ્ટ-અનિષ્ટના તમામ દ્વન્દ્વો સમાપ્ત થઈ જાય છે અને સમતા તથા વાત્સલ્યનું ઝરણું ફૂટી નીકળે છે. એનું ચિત્ત સંસારના ભાગેા તરફથી વિરત થઈ પ્રશાંત મને છે. ઘરમાં રહેતા હાય, તેા પણ જળમાં કમળની જેમ રહે છે. વેપાર, ધંધા બધું જ કરતા હેાવા છતાં એ કશું જ કરતા નથી. શ્રાવક શ્રમણ ધર્મના ક્રમશઃ આધાર લઈને એનું ચિત્ત સહજ રીતે જ્ઞાન-વૈરાગ્ય અને ધ્યાનની વિવિધ ‘શ્રેણીઓને પાર કરીને ધીરે ધીરે ઉપર તરફ ગતિ કરવા માંડે છે. અંતે એની તમામ વાસનાઓ નિર્મૂળ થઈ જાય છે, જ્ઞાન-સૂય પૂરી પ્રખરતાથી પ્રકાશવા માંડે છે. અને આનંદ-સાગર ઊછળવા માંડે છે. દેહ છે ત્યાં સુધી એ અર્જુન્ત અથવા જીવન્મુક્ત દશામાં દિવ્ય ઉપદેશ મારફતે જગતમાં ૧૭
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy