SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ યાતિ ખ ૧૨૩. સુખદુઃખના કર્તા આત્મા જ છે અને ભેાકતા (વિકર્તા) પણ આત્મા જ છે, સત્ પ્રવૃત્તિ કરનાર આત્મા જ પેાતાના મિત્ર છે અને દુષ્પ્રવૃત્તિ કરનાર આત્મા જ પેાતાના શત્રુ છે. ૪૧ ૧૨૪. અવિજિત એવા એક પેાતાનો આત્મા જ પેાતાનો શત્રુ છે. અવિજિત કષાય અને ઇંદ્રિયા જ પેાતાની શત્રુ છે. હે મુનેદ્રિ ! એમના ઉપર વિજય મેળવીને હું ન્યાયપૂર્વક (ધર્માનુસાર) વિચરું છુ.. ૧૨૫. દુર્જેય યુદ્ધમાં જે હજારા યાદ્વાને જીતે છે તેની અપેક્ષાએ જે એકલી પેાતાની જાતને જ જીતે છે તેને એ વિજય પરમ વિજય છે. . ૧૨૬. ખાદ્ય યુદ્ધોથી શું વળ્યું ? પેાતાની જાત સાથે જ સ્વયં યુદ્ધ કરા, પાતા વડે પેાતાની જાતને જીતવાથી જ સાચુ` સુખ પ્રાપ્ત થાય છે. ૧૨૭. પેાતાની જાત ઉપર જ વિજય પ્રાપ્ત કરવા જોઇએ. પેાતાની ઉપર વિજય પ્રાપ્ત કરવા એ જ કઠણ છે. આત્મ-વિજયી જ આ લેાક અને પરલેાકમાં સુખી બને છે. . ૧૨૮. હું પોતે જ સયમ અને તપ દ્વારા પેાતાની ઉપર વિજય મેળવું એ જ ચેાગ્ય છે. ધન અને વધ વડે ખીજાએ મારુ દમન કરે એ ઠીક નહિ. ૧૨૯. એક તરફ નિવૃત્તિ અને બીજી તરફ પ્રવૃત્તિ કરવી જોઈએઅસયમથી નિવૃત્તિ અને સયમમાં પ્રવૃત્તિ,
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy